હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ દીપ પ્રાગટ કરી ખેલ મહોત્સવ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે વિવિધ રમતોમાં રાજ્ય કક્ષાએ જીત મેળવનારા દાહોદના રમતવીરોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ, ધારાસભ્યો અને મહેમાનો પણ આયોજિત વિવિધ રમતોમાં જોડાયા હતા. ચાલી રહેલા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ દરેક ક્ષેત્રને ખૂબ મહત્વ…
Read MoreDay: November 24, 2025
ग्रामीण विकास विभाग द्वारा संचालित विभिन्न योजनाओं की समीक्षात्मक बैठक
हिन्द न्यूज़, बिहार वैशाली समाहरणालय वैशाली जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह की अध्यक्षता में ग्रामीण विकास विभाग द्वारा संचालित योजनाओं तथा प्रधानमंत्री आवास योजना ग्रामीण, मुख्यमंत्री ग्रामीण आवास योजना, लोहिया स्वच्छ बिहार अभियान, स्वच्छ भारत मिशन, मनरेगा एवं जल जीवन हरियाली अभियान योजना की समीक्षात्मक बैठक पुष्करणी सभागार, हाजीपुर में आयोजित किया गया | जिलाधिकारी श्रीमती वर्षा सिंह द्वारा मुख्यमंत्री के महत्वकांक्षी योजना जल जीवन हरियाली अभियान की गहन समीक्षा की गई एवं इससे सम्बधित कई आवश्यक दिशा निर्देश दिया गया | लोहिया स्वच्छ बिहार अभियान…
Read Moreराम मंदिर की कथा – अनुश्रुति से परंपरा तक
हिन्द न्यूज़, अयोध्या ‘‘यह भव्य राम मंदिर भारत के उत्कर्ष और उदय का साक्षी होगा। यह भव्य राम मंदिर भारत की समृद्धि और विकसित भारत का साक्षी होगा।’’ प्रधानमंत्री नरेंद्र मोदी (अयोध्या में राम मंदिर के प्रतिष्ठापन समारोह में 22 जनवरी 2024 को) परिचय अयोध्या में प्रातः सूर्य की पहली किरणें सिर्फ पत्थर के स्तंभों और नक्काशीदार मीनारों को ही प्रकाशित नहीं करतीं। वे उस कथा पर भी प्रकाश डालती हैं जिसने शताब्दियों से भारत के सांस्कृतिक अंतस को गढ़ा है। अपनी पूरी भव्यता के साथ खड़ा…
Read Moreજામનગર ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે જામનગર શહેર તથા જિલ્લાના સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, અમૃત યોજના, આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ તેમજ વિવિધ ઘટકોની જુદી-જુદી ગ્રાન્ટ હેઠળ ₹622.52 કરોડના કુલ 69 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રીઓ અર્જુનભાઈ મોઢવાડિયા તથા શ્રીમતી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે ‘સ્વચ્છ ભારત મિશન 2.0’ અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન માટેના વાહનોને ફ્લેગ-ઓફ કરાવી લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી સેવા દાયિત્વ સંભાળ્યું…
Read Moreन्यायमूर्ति सूर्यकांत ने राष्ट्रपति के समक्ष भारत के सर्वोच्च न्यायालय के मुख्य न्यायाधीश के रूप में शपथ ली
हिन्द न्यूज़, दिल्ली राष्ट्रपति भवन के गणतंत्र मंडप में आयोजित समारोह में आज (24 नवंबर, 2025) सुबह 10:00 बजे न्यायमूर्ति सूर्यकांत ने राष्ट्रपति के समक्ष भारत के सर्वोच्च न्यायालय के मुख्य न्यायाधीश के रूप में शपथ ली।
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે જામનગરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, જામનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે જામનગરમાં રૂ.૬૨૨.૫૨ કરોડથી વધુ રકમના ૬૯ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન મુખ્યમંત્રીઓ વૃક્ષારોપણ, સ્વચ્છતા, કેચ ધ રેઇન અભિયાન થકી પર્યાવરણ બચાવવાના પ્રયત્નો કરીએ વિશ્વ કક્ષાના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની જામનગરમાં સ્થાપના થવાથી વિશ્વ કક્ષાએ જામનગરને ઓળખ મળી વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર બની સ્વદેશી અભિયાનને અપનાવીએ જામનગરના ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થતા વિકાસકાર્યોની અનુભૂતિ થશે : પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ફ્લાય ઓવરબ્રિજ થકી સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓમાં જામનગરનું નામ ઉમેરાશે : સાંસદશ્રી પૂનમબેન માડમ
Read Moreજામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રીજ
હિન્દ ન્યુઝ, જામનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર ખાતે ₹226 કરોડથી વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેઇન માર્કેટ, બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. 3750 મીટરની લંબાઈ ધરાવતા આ બ્રીજમાં 1200થી વધુ વાહનો માટે પાર્કિંગ, સ્પોર્ટ્સ એક્ટિવિટી તથા ફૂડ ઝોન જેવી સવલતોનો સમાવેશ.
Read Moreइफ्फी का चौथा दिन: क्रिएटिव माइंड्स और सिनेमैटिक आइकॉन्स का महासंगम
हिन्द न्यूज़, दिल्ली भारतीय अंतर्राष्ट्रीय फिल्म महोत्सव (इफ्फी) 2025 का चौथा दिन वैश्विक प्रतिभा के एक ऊर्जावान संगम के रूप में चिह्नित हुआ, जिसका मुख्य आकर्षण इंटेंस क्रिएटिव चैलेंज और इंस्पायरिंग मास्टरक्लास रहे। इस दिन की शुरुआत ‘क्रिएटिव माइंड्स ऑफ टुमॉरो’ (सीएमओटी) की 48 घंटे की चुनौती के भव्य समापन के साथ हुई। अपनी अंतिम कृतियाँ प्रस्तुत करते समय, युवा फिल्मकारों में थकान, राहत और खुशी का मिश्रित भाव स्पष्ट रूप से देखा गया। पीआईबी मीडिया सेंटर महोत्सव की धड़कन का केंद्र बना रहा, जहाँ कई बड़ी प्रेस…
Read Moreજામનગર ખાતે મુખ્યમંત્રી ના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન
હિન્દ ન્યુઝ, જામનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે તેમજ મંત્રીઓ અર્જુનભાઈ મોઢવાડિયા તથા શ્રીમતી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જામનગર શહેર તથા જિલ્લાના ₹622.52 કરોડના કુલ 69 વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું. મુખ્યમંત્રીએ આ અવસરે ‘સ્વચ્છ ભારત મિશન 2.0’ અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન માટેના વાહનોને પ્રસ્થાન કરાવ્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના થઈ, જેના પરિણામે જામનગર માત્ર દેશ નહીં, પરંતુ વિશ્વના નક્શામાં સમાવિષ્ટ થયું છે : મુખ્યમંત્રી જામનગરના ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થતાં વિકાસકાર્યોની અનુભૂતિ થશે…
Read Moreજામનગર ખાતે નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, જામનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર ખાતે નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરીને સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજની ઉપર આવેલ સાત રસ્તા સર્કલ પર પહોંચી બાંધકામની સ્થિતિ, બ્રિજની એન્જિનિયરિંગ ડિઝાઈન, જન-સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થાપનના પાસા અંગે સંબંધિત અધિકારીઓ તથા પદાધિકારીઓ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી.
Read More