50,963 બૂથ લેવલ ઓફિસર્સ 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે રાજ્યભરમાં કાર્યરત

હિન્દ ન્યુઝ, દાહોદ       સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોંધણી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને સમગ્ર કાર્યપ્રગતિ પર નજર રાખવાની સાથે તેમને માર્ગદર્શન આપી રહી છે.         મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં બૂથ લેવલ ઓફિસર પાયાના પત્થર સમાન…

Read More

शिक्षा का उद्देश्य केवल नौकरी प्राप्त करना नहीं, बल्कि एक अच्छा नागरिक और सच्चा मनुष्य बनना है। : आचार्य देवव्रत

हिन्द न्यूज़, तापी       तापी प्रवास के दौरान राज्यपाल आचार्य देवव्रत ने कहा कि, शिक्षा का उद्देश्य केवल नौकरी प्राप्त करना नहीं, बल्कि एक अच्छा नागरिक और सच्चा मनुष्य बनना है। तापी ज़िले के उच्छल में आज गुजरात विद्यापीठ द्वारा आयोजित “स्वदेशी ग्रामजीवन स्वावलंबन यात्रा” कार्यक्रम में विद्यार्थियों, शिक्षकों और ग्रामवासियों से संवाद किया।  पूज्य बापू का ‘स्वदेशी’ का नारा केवल एक आंदोलन नहीं था, बल्कि भारत की आत्मा को जीवित रखने का मार्ग था। प्रधानमंत्री नरेन्द्र मोदी का ‘वोकल फ़ॉर लोकल’ अभियान उसी स्वदेशी भावना का पुनर्जागरण…

Read More

वैश्विक मंच पर भारत की मोबाइल क्रांति

हिन्द न्यूज़, दिल्ली        नीति-निर्माण, तकनीकी निवेश और रणनीतिक साझेदारियों के बल पर देश ने बीते एक दशक में मोबाइल मैन्युफैक्चरिंग को एक नए मुकाम तक पहुंचाया है। भारत की मोबाइल निर्माण यात्रा अब केवल एक औद्योगिक पहल नहीं बल्कि तकनीकी आत्मनिर्भरता की प्रेरक कहानी बन गई है आत्मनिर्भरता की यही सोच अब ‘मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड’ की सच्चाई बन चुकी है। यह परिवर्तन न केवल आर्थिक दृष्टि से महत्वपूर्ण है बल्कि भारत की वैश्विक तकनीकी ताकत को भी दर्शाता है। इसी विश्वास को आगे…

Read More

દિલ્હીમાં થયેલ બ્લાસ્ટની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનથી પોતાની પહેલી પ્રતિક્રિયા આપી

હિન્દ ન્યુઝ, દિલ્લી       દેશની રાજધાની દિલ્હીમાં થયેલ બ્લાસ્ટની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનથી પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. હાલમાં વડાપ્રધાન મોદી ભૂતાનના ચોથા રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના ૭૦મા જન્મદિવસ નિમિત્તે બે દિવસની મુલાકાતે છે. ભૂતાનમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે દિલ્હી બ્લાસ્ટના પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “હું દિલ્હી બ્લાસ્ટના પીડિત પરિવારોનું દુઃખ સમજું છું. આપણી એજન્સીઓ આ ષડયંત્રની ઊંડી તપાસ કરશે. આ ઘટનાના જવાબદારોને છોડવામાં નહીં આવે. તેમને ન્યાયના કઠેડામાં ઊભા કરાશે.” વડાપ્રધાને પીડિતોને દિલાસો આપ્યો હતો કે સરકાર આ મામલે સખત…

Read More

સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે રજૂ થયેલ રાજસ્થાનની પરંપરાગત કઠપૂતળીની કળા

હિન્દ ન્યુઝ, નર્મદા     ભારત પર્વ 2025માં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે રજૂ થયેલ રાજસ્થાનની પરંપરાગત કઠપૂતળીની કળાએ સૌનું મન જીતી લીધું. કઠપૂતળીની કળા રજૂ કરનાર અમદાવાદના કલાકારે જણાવ્યું કે, ભારત પર્વ – 2025માં અમારી કળા રજૂ કરવાની તક મળી તે ગૌરવની વાત છે. કઠપૂતળીનો ખેલ માત્ર મનોરંજન નહીં, પરંતુ સામાજિક સંદેશ આપતું જીવંત માધ્યમ છે. આજના ટેક્નોલોજી યુગમાં ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય, પરંતુ કઠપૂતળી કળાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હવે આ કળા પપેટ થિયેટરના સ્વરૂપમાં શૈક્ષણિક અને સામાજિક સંદેશ આપવા માટે ઉપયોગમાં લેવાય છે.

Read More

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વ

હિન્દ ન્યુઝ, નર્મદા     નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ અને ગુજરાત સરકારના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સહભાગી બન્યાં. સાથે જ ભારત પર્વમાં સહભાગી થયેલા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું કે ‘ભારત પર્વ’ દેશની લોક પરંપરા, લોકજીવન અને લોક ચેતનાને જોડતો એક અદભુત સેતુ છે. ભારત પર્વ 2025માં સહભાગી થયેલા આ તમામ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કલાકારોએ પોતાના રાજ્યના સાંસ્કૃતિક તેમજ પરંપરાગત લોકનૃત્ય પ્રસ્તુત કર્યા. આ તમામ મહાનુભાવોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં સરદાર પટેલના ચરણોમાં પુષ્પાંજલિ…

Read More

જનજાતિય ગૌરવ રથયાત્રાનું દાહોદ જિલ્લામાંથી પ્રસ્થાન

હિન્દ ન્યુઝ, દાહોદ       આ જનજાતિય ગૌરવ યાત્રામાં ગુજરાત રાજ્યના આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રી પી. સી. બરંડા, સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર સહિત અન્ય પદાધિકારીશ્રીઓ સહભાગી બન્યા હતા. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ બાંડીબાર ગામ ખાતે ગૌરવ રથયાત્રા પહોંચતા સૌ મહાનુભાવો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ મહાનુભાવો રેલીમાં જોડાયા હતા. રેલી પૂર્ણ થયા બાદ રથયાત્રાએ દાહોદ જિલ્લામાંથી પ્રસ્થાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભગવાન બિરસા મુંડાએ આપણી આઝાદી માટે અંગ્રેજો સામે પોતાના સાથીઓ સાથે લડત આપી શહીદી…

Read More

તાપી જિલ્લાના માણેકપુર ગામની મુલાકાતે પધારેલ રાજ્યપાલએ સ્વયં હળ તેમજ બળદ ગાડું ચલાવ્યું અને ગાય દોહી

હિન્દ ન્યુઝ, તાપી       તાપી જિલ્લાના માણેકપુર ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત રતિલાલભાઈ વસાવાના ફાર્મની મુલાકાત લીધી. જ્યાં રાજ્યપાલએ સ્વયં હળ તેમજ બળદ ગાડું ચલાવ્યું અને ગાય દોહી હતી. રાજ્યપાલએ ત્યાં ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા ખેડૂતો સાથે સંવાદ સાધતા જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વનો માર્ગ છે. ગાય આધારિત ખેતી જમીનનું આરોગ્ય, પાણીનું સંવર્ધન અને માનવનું સ્વાસ્થ્ય જાળવી શકે છે. આ પ્રસંગે રાજ્યપાલએ ખેતર પર ઉપયોગમાં લેવાતા જીવામૃત, ઘનજીવામૃત અને ગૌ આધારિત બાયો ઈનપુટ અંગે…

Read More

गाय हमारे जीवन का अभिन्न हिस्सा है : आचार्य देवव्रत

हिन्द न्यूज़, तापी       तापी जिले की उच्छल तहसील स्थित माणेकपुर गांव में आज सुबह का अनुभव अत्यंत प्रेरणादायक रहा। : आचार्य देवव्रत       ग्राम्य जीवन की सादगी और आत्मीयता का अनुभव करते हुए गांव के किसान रतिलालभाई रेवजीभाई वसावा के घर पहुंचकर आचार्य देवव्रत जे गाय दुही। यह केवल एक परंपरा का पालन नहीं, बल्कि ‘गौसेवा’ के माध्यम से प्रकृति और जीवन के प्रति आस्था का प्रतीक है। गाय हमारे जीवन का अभिन्न हिस्सा है। यह केवल धार्मिक आस्था का प्रतीक नहीं, बल्कि भारत की कृषि…

Read More

સુખસર ખાતે ‘જનજાતિય ગૌરવ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, દાહોદ        દાહોદ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સુખસર ખાતે જનજાતિય ગૌરવ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરી ઝાલોદ, ગૂરૂગોવિંદ લીમડી, દાહોદ ખાતે ગૌરવ યાત્રાનું પહોંચી હતી. સુખસર, ગૂરૂગોવિંદ લીમડી, દાહોદ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં અનેક સમાજસેવકો, વિદ્યાર્થીમિત્રો અને યુવાનો ઉમટ્યા હતા. પરંપરાગત નૃત્ય-ઢોલનગારાથી વાતાવરણ ગૌરવમય બન્યું અને કાર્યક્રમમાં આદિવાસી એકતા અને સંસ્કૃતિનો શક્તિશાળી સંદેશ આપ્યો હતો. મંત્રીશ્રીઓએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે જનજાતિ ગૌરવ અને બિરસા મુંડાના ત્યાગને…

Read More