हिन्द न्यूज़, दिल्ली वित्तीय सेवाएं विभाग (डीएफएस) और उसके संगठनों ने बीते एक महीने तक चले विशेष अभियान 5.0 को सफलतापूर्वक पूरा किया। इस अभियान में लंबित मामलों का निपटान करने और स्वच्छता को संस्थागत बनाने के लिए विभिन्न गतिविधियों पर ध्यान केंद्रित किया गया। डीएफएस ने 2 अक्टूबर से 31 अक्टूबर, 2025 तक विशेष अभियान 5.0 चलाया, जिसमें बेहतर स्थान प्रबंधन, ग्राहक-केंद्रित पहल और पर्यावरण को स्वच्छ एवं हरित बनाने पर विशेष जोर दिया गया। इसके अतिरिक्त, इसने कचरे के प्रबंधन और निपटान पर भी जोर दिया।…
Read MoreDay: November 4, 2025
બીએલઓ દ્વારા ખાસ સઘન સુધારણાના ૧૩ હજાર ફોર્મનું વિતરણ
હિન્દ ન્યુઝ, વડોદર ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે ગણતરી ફોર્મ વિતરણ કર્યું હતું અને સાંજે ચારેક વાગ્યા સુધીમાં અંદાજે ૧૩ હજાર જેટલા ફોર્મ વિતરિત કરવામાં આવ્યા હતા. કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ ફોર્મ વિતરણ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે વડોદરા શહેર અને પાદરાના કેટલાક વિસ્તારોમાં પહોંચ્યા હતા.
Read Moreદાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જીલ્લાના તમામ BLOs ની વર્ચ્યુઅલ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ જીલ્લાના તમામ મતદાર નોધણી અધિકારીઓની કચેરી ખાતે મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ બાબતે તમામ BLOs ની તાલીમ યોજવામાં આવેલ, સદરહુ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડે દ્વારા વર્ચ્યુઅલ તાલીમ આપવામાં આવી હતી. મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમના ગણતરીના તબક્કામાં BLOs દરેક વર્તમાન મતદારને ગણતરી ફોર્મ (EF) નું વિતરણ કરશે, તેમજ મતદાર પાસેથી ભરેલ ગણતરી ફોર્મ (EF) પરત લઈને ઓનલાઈન અપલોડ કરશે, તેમજ ગણતરીના તબક્કામાં BLO તેમના વિસ્તારમાં ઘરે ધરે ફરીને મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ…
Read Moreવડોદરામાં માવઠાથી પાક નુકસાનનો સર્વે પૂર્ણ
હિન્દ ન્યુઝ, વડોદરા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ત્વરિત સૂચનાથી વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં ખેતીવાડી ખાતાની ૧૦૭ જેટલી સર્વે ટીમ દ્વારા જિલ્લાના ૬૬૮ ગામોમાં સ્થળ મુલાકાત થકી ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાના આઠેય તાલુકામાં કુલ એક લાખથી વધારે હેક્ટર વિસ્તારમાં આ સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, જેમાં અંદાજે ૯૮ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં ૩૩ ટકા કે તેનાથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તારનો સમાવેશ થાય છે. સર્વેની કામગીરી પૂર્ણ કર્યા બાદ આ વાવેતર વિસ્તારમાં…
Read Moreમોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી બન્યા મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, મોરબી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી બન્યા. મહોત્સવના દ્વિતીય દિવસે સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનને પૂજન-અર્ચન, આરતી ઉતારી જગતના કલ્યાણની કામના કરી. આ તકે દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-6 અર્પણ કર્યું હતું. દીપકભાઈએ પોતાના પ્રવચનમાં કર્મ, કર્તાની ભાવના, દુનિયાના દુ:ખોથી મુક્તિ, શુદ્ધ આત્મા, માનવ અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ AI ક્ષણે ક્ષણે જાગૃતિની ભાવના કેળવવી સહિત જ્ઞાનની વાત કરી હતી.
Read Moreयुवा वर्ग के सामने नौकरी और रोजगार को लेकर अंधकार छाया हुआ था – नीतीश कुमार
हिन्द न्यूज़, बिहार बिहार के मुख्यमंत्री नीतीश कुमार ने जनसभा को संबोधन करते हुए कहा कि, वर्ष 2005 से पहले के वो दिन आप सबको याद होंगे, जब बिहार में बेरोजगारी चरम पर थी। नौकरी और रोजगार के अभाव में राज्य के युवा जहां-तहां भटक रहे थे। युवा वर्ग के सामने नौकरी और रोजगार को लेकर अंधकार छाया हुआ था। तत्कालीन सरकार की युवाओं को नौकरी और रोजगार देने को लेकर नीति और नीयत दोनों ही स्पष्ट नहीं थी। उस वक्त किसी भी विभाग में कोई बहाली नहीं निकलती…
Read Moreरफ्तार पकड़ चुका बिहार, फिर एक बार एनडीए सरकार।
हिन्द न्यूज़, पटना बिहार में एक ही आवाज गूंज रही है… अगर राजद-कांग्रेस की सरकार आ गई, तो यहां सिर्फ रंगदारी और कट्टा ही देखने को मिलेगा….लेकिन बिहार की जनता कभी ऐसा नहीं होने देगी। बिहार की जनता पूरी ताक़त के साथ एनडीए के विकास के साथ खड़ी है। बिहार की जनता यह जानती है कि जब-जब राजद आई है, तब-तब तबाही लाई है। – अनुराग सिंह ठाकोर आज बिहार भाजपा के वरिष्ठ नेता व कैबिनेट मंत्री नितिन नवीन जी के पक्ष में मध्यप्रदेश के मुख्यमंत्री डॉ.मोहन यादव व छत्तीसगढ़…
Read Moreएन०डी०ए० प्रत्याशियों के पक्ष में चुनावी जनसभा को मुख्यमंत्री नीतीश कुमार ने संबोधित किया
हिन्द न्यूज़, बिहार आज सुपौल जिले के त्रिवेणीगंज, खगड़िया जिले के अलौली और खगड़िया, बेगूसराय जिले के तेघड़ा तथा पटना जिले के मसौढ़ी में एन०डी०ए० प्रत्याशियों के पक्ष में चुनावी जनसभा को मुख्यमंत्री नीतीश कुमार ने संबोधित किया। इस चुनावी जनसभा में एन०डी०ए० प्रत्याशियों को भारी मतों से विजयी बनाने की उपस्थित जनसमूह से अपील की। चुनावी जनसभा में बड़ी संख्या में महिलाओं सहित सभी वर्गों के लोगों की उपस्थिति रही। मतदाताओं से मिल रहे इस अपार समर्थन के लिए उनका हृदय से धन्यवाद और आभार। हमने समाज के सभी…
Read Moreसमाज के सभी वर्गों के लोगों के उत्थान एवं हर तबके के लोगों की तरक्की के लिये काम करना शुरू
हिन्द न्यूज़, बिहार बिहार में वर्ष 2005 से पहले की सरकार ने पिछड़े, अति पिछड़े, अनुसूचित जाति-जनजाति, दलित-महादलित, आर्थिक रूप से कमजोर वर्ग और समाज के वंचित तबकों के उत्थान के लिये कोई काम नहीं किया। न तो उन्हें उचित मान-सम्मान दिया गया और ना ही शासन में उन्हें किसी तरह की कोई महत्वपूर्ण भागीदारी दी गयी। इन सभी वर्गों के बच्चे-बच्चियों में शिक्षा का घोर अभाव था, लेकिन उस वक्त जिन लोगों की सरकार थी उन्होंने इस दिशा में कोई ठोस कदम नहीं उठाया। समाज के…
Read More