हिन्द न्यूज़, पदयात्रा के छठवें दिन की दंडी स्वामी के अलावा कृष्णानंद महाराज, स्वामी परमेश्वराचार्य, जगतगुरु बलराम देवाचार्य, महंत सत कुमार दास, हरि कृष्णानंद महाराज अमेरिका, आचार्य मृदुलकांत, आरके पांडे, सुनील दास मान मंदिर, चमेली वन के महंत घनश्याम वशिष्ठ विशेष रूप से उपस्थित रहे। बुजुर्गों और संतों के साथ महाराज श्री ने किया ध्वजारोहण रोज की तरह हनुमान चालीसा और ध्वजारोहण के बाद यात्रा शुरू हुई। यात्रा के छठवें दिन 85 साल के किशन सिंह, 65 साल के मोहनदास और सिक्का कपित सहित…
Read MoreDay: November 12, 2025
ન્યાય પ્રણાલીના વાહકોને અભિનંદન ! ⚖️
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગરના કોબા ખાતે ગુજરાત સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં નોટરી તરીકે નિમણૂક પામેલા એડવોકેટ્સને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા. જેમાં વિવિધ મહાનુભાવો સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. ન્યાય પ્રક્રિયામાં જેમની મુખ્ય ભૂમિકા છે, તેવા એડવોકેટ્સને નોટરી તરીકે ઉત્તમ કાર્ય કરવા માટે શુભકામનાઓ આપી. તેમના સહયોગથી ન્યાય વ્યવસ્થા વધુ મજબૂત, પારદર્શક અને સરળ બની છે અને આવા ઉપક્રમો ગુજરાતમાં કાયદાકીય ક્ષેત્રને વિકસિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આગામી સમયમાં આ…
Read Moreઆણંદ જિલ્લાના મતદારોને મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, આણંદ ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર આણંદ જિલ્લામાં તારીખ 15, 16 (શનિ – રવિ) અને 22, 23 (શનિ – રવિ) ના રોજ આણંદ જિલ્લાના તમામ મતદાન મથકે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી બી.એલ.ઓ. ઉપસ્થિત રહેશે, જે જિલ્લાના મતદારોને મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જરૂરી માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડશે. જે અન્વયે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના મતદારોને મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમના આ ખાસ દિવસો દરમિયાન તેમના વિસ્તારના સંબંધિત મતદાન મથકે જઈ, બી.એલ.ઓ.ની મુલાકાત લઈને તેમના ગણતરી ફોર્મ…
Read Moreबिहार में एक बार फिर NDA की सरकार की वापसी के संकेत
हिन्द न्यूज़, बिहार बिहार में एक बार फिर NDA की सरकार की वापसी के संकेत साफ नजर आ रहे हैं। राज्य की 243 विधानसभा सीटों में से दूसरे चरण की 122 सीटों पर कल मतदान पूरा हुआ, जिससे अब दोनों चरणों की वोटिंग समाप्त हो गई है। वोटिंग के बाद जारी एग्जिट पोल्स ने राजनीतिक माहौल गर्मा दिया है—लगभग सभी सर्वेक्षणों में NDA को स्पष्ट बढ़त मिलती दिख रही है। 7 प्रमुख एग्जिट पोल्स के Poll of Polls के अनुसार, NDA को करीब 148 सीटें मिलने का अनुमान है,…
Read Moreકડી તાલુકાના ખેડૂતો માટે જુદી જુદી ખેત અને ઘર વપરાશની 22 ચીજ વસ્તુઓની સબસીડી આપી
હિન્દ ન્યુઝ, કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- કડી દ્વારા કડી તાલુકાના ખેડૂતો માટે જુદી જુદી ખેત અને ઘર વપરાશની 22 ચીજ વસ્તુઓની સબસીડી આપી ખૂબ ઓછી કિંમતે વેચાણ આપવાની રૂપિયા 51 લાખની સબસીડી યોજના જાહેર કરવામાં આવેલ હતી. જેને કડી તાલુકાના ખેડૂતોએ ખૂબ આવકાર આપી 11 હજાર જેટલા ફોર્મ ભર્યા હતાં. ખેડૂતો એ આ સબસીડી યોજનાને ખૂબ જ આવકાર આપતા આ યોજના માટે નક્કી કરેલ રૂપિયા 51 લાખની સબસીડીના બદલે રૂપિયા 90 લાખની સબસિડી આપવી પડે તેટલી ચીજ વસ્તુઓની ખેડૂતોએ ખરીદી કરી છે. અને આજે આ યોજનાની…
Read Moreધરમપુરના કથાકાર શ્રી આશિષભાઈ વ્યાસના વ્યાસાસને ૫૦૧ પોથીની મુંબઇ મા ઐતિહાસિક કથા
હિન્દ ન્યુઝ, ધરમપુર મુલુંડ (પશ્ચિમ) વિસ્તારના શ્રી કૃષ્ણધામ, રિચાર્ડસન ક્રુડાસ ગ્રાઉન્ડ ખાતે આવનારા દિવસોમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અદભૂત સંગમ જોવા મળશે. શ્રી કચ્છી લોહાણા સેવા મંડળ, રામબાગ માટુંગા દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવ આ વખતે વિશેષતા સાથે નોંધાશે, કારણ કે અહીં ૫૦૧ પોથીજીના એકસાથે પારાયણનું ઐતિહાસિક આયોજન થવાનું છે. આ પવિત્ર કથાનો આરંભ તારીખ ૧૪ નવેમ્બરથી ૨૦ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન થશે. રોજ સાંજે સાંજે ૪.૦૦ થી ૭.૦૦ વાગ્યા સુધી કથાપ્રવચનનો કાર્યક્રમ યોજાશે. આ કથાના વક્તા છે યુવા ભાગવતાચાર્ય પૂ. શ્રી આશિષભાઈ વ્યાસ,…
Read More