लक्ष्मणगढ़ में यूनिटी मार्च का आयोजन

हिन्द न्यूज़, राजस्थान       लौह पुरुष सरदार वल्लभभाई पटेल जी की 150वीं जयंती के उपलक्ष्य में सीकर के लक्ष्मणगढ़ में यूनिटी मार्च का आयोजन हुआ। इस अवसर पर यूनिटी मार्च में राजस्थान सरकार में स्वायत्त शासन मंत्री झाबर सिंह खर्रा, जिला अध्यक्ष मनोज बाटड़, पूर्व सांसद स्वामी सुमेधानंद सरस्वती, वरिष्ठ नेता दिनेश जोशी, कार्यक्रम संयोजक अमित शर्मा, जिला उपाध्यक्ष नेमीचंद कुमावत, मंडल अध्यक्ष ललित पंवार, करण सिंह सहित पार्टी पदाधिकारी, कार्यकर्ता एवं बड़ी संख्या में आमजन सम्मिलित हुए।

Read More

ડુમસના સમાજસેવી દીપકભાઈ ઇજારદાર દ્વારા નવી સિવિલમાં જરૂરિયાતમંદ દર્દીઓને ૨૦૦ બ્લેન્કેટનું વિતરણ

હિન્દ ન્યુઝ, ડુમસ       ડુમસના સમાજસેવી દીપકભાઈ ઇજારદાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલના હાડકાના વોર્ડ અને મેડિસીન વિભાગમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓને ૨૦૦ બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાનો સંપર્ક કરી દીપકભાઈએ નવી સિવિલમાં દર્દીઓને શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મળે એવા સેવાકીય હેતુ સાથે બ્લેન્કેટ અર્પણ કર્યા હતા. શ્રી ઇજારદાર દ્વારા નવી સિવિલમાં રૂ.૪.૫૦ લાખનું અદ્યતન ઈ.સી.જી. મશીન પણ અર્પણ કરવામાં આવ્યું છે. 

Read More

નવસારી મહાનગરપાલિકાના વિકાસ માટે કમિશનરને ચેક અર્પણ કર્યો

હિન્દ ન્યુઝ, નવસારી     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ₹93.93 કરોડના 12 કામોનું લોકાર્પણ અને ₹381.15 કરોડના 26 કામોના ખાતમુહૂર્ત મળી મહાનગરપાલિકા તથા જિલ્લામાં ₹475.08 કરોડના 38 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું; મુખ્યમંત્રીએ ગુજરાત ફાઇનાન્સ બોર્ડના રૂપિયા 284 કરોડનો ચેક નવસારી મહાનગરપાલિકાના વિકાસ માટે કમિશનરને અર્પણ કર્યો આ પ્રસંગે મુખ્યમંત્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ₹5.41 કરોડના ખર્ચે જેટિંગ મશીન, ટિપર્સ, ઇ-વ્હીકલ તથા જાહેર પરિવહનની 12 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. નવસારી જિલ્લાએ વિવિધ કેન્દ્રીય યોજનાઓના અમલીકરણમાં પણ અગ્રસ્થાન મેળવી રાજ્યમાં ગૌરવ વધાર્યું છે : મુખ્યમંત્રી

Read More

વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત        વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં વિભાગીય પ્રશ્નો, રજૂઆતોના નિવારણ માટે બેઠક યોજાઈ હતી.           મંત્રીએ વિભાગીય પ્રશ્નો અને તેનો નિયત સમયમર્યાદામાં ઉકેલ આવે, વિવિધ વિભાગો વચ્ચે સંકલન તેમજ પ્રજાભિમુખ અભિગમ કેળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Read More

भगवा ध्वज प्रभु श्री राम के शौर्य, आदर्शों और हमारी आस्था एवं सांस्कृतिक विरासत का प्रतीक

हिन्द न्यूज़, अयोध्या 🚩सियावर रामचन्द्र की जय।🙏🏻        सनातन गौरव की उज्ज्वल धरा अयोध्या धाम में राम लला के पवित्र मंदिर के शिखर पर केसरिया ध्वज के विधिवत आरोहण के ऐतिहासिक क्षण का आज संपूर्ण देश साक्षी बना है!       प्रधानमंत्री नरेंद्र मोदी एवं सरसंघचालक मोहन भागवत द्वारा प्रभु श्रीराम जन्मभूमि मंदिर में सम्पन्न यह भव्य ध्वजारोहण समारोह मन को आनंदित और भाव-विभोर करने वाला है। यह भगवा ध्वज प्रभु श्री राम के शौर्य, आदर्शों और हमारी आस्था एवं सांस्कृतिक विरासत का प्रतीक है।   इस ऐतिहासिक…

Read More