स्वच्छता और दक्षता के प्रति दृढ़ प्रतिबद्धता के साथ पूर्वोत्तर क्षेत्र विकास मंत्रालय ने विशेष अभियान 5.0 चलाया

हिन्द न्यूज़, दिल्ली      प्रशासनिक सुधार और लोक शिकायत विभाग (डीएआरपीजी) द्वारा जारी दिशानिर्देशों के अनुसार, पूर्वोत्तर क्षेत्र विकास मंत्रालय (एमडीओएनईआर) और उसके स्वायत्त संगठनों ने दो से 31 अक्टूबर 2025 तक विशेष अभियान 5.0 में सक्रिय रूप से भाग लिया। अभियान का मुख्य उद्देश्य मंत्रालय और इसकी संबद्ध संस्थाओं में स्वच्छता को संस्थागत रूप देना, स्थिरता को बढ़ावा देना तथा लंबित मामलों के कुशल निपटान को सुनिश्चित करना था। अभियान में चार मुख्य क्षेत्रों – ई-कचरे का निपटान, रिकॉर्ड प्रबंधन, स्थान का सर्वोत्तम उपयोग और त्वरित शिकायत निवारण…

Read More

राजभवन से ‘रन फॉर यूनिटी’ रैली का आयोजन

हिन्द न्यूज़, दिल्ली      प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल की प्रेरणा एवं मार्गदर्शन में आज राजभवन से ‘रन फॉर यूनिटी’ रैली का आयोजन किया गया। यह आयोजन राष्ट्रीय एकता दिवस तथा भारत के लौह पुरुष सरदार वल्लभभाई पटेल की 150वीं जयंती के उपलक्ष्य में किया गया। रैली को विशेष सचिव, राज्यपाल, श्रीप्रकाश गुप्ता ने हरी झंडी दिखाकर राजभवन से रवाना किया। इससे पूर्व सरदार पटेल जी की प्रतिमा पर विशेष सचिव, राज्यपाल तथा अन्य अधिकारियों द्वारा पुष्पांजलि अर्पित कर उन्हें श्रद्धांजलि दी गई। रैली में राजभवन के अधिकारी…

Read More

भारत माता के महान सपूत, लौह पुरुष, ‘भारत रत्न’ सरदार वल्लभ भाई पटेल जी की 150वीं जयंती एवं ‘राष्ट्रीय एकता दिवस’

हिन्द न्यूज़, दिल्ली     भारत माता के महान सपूत, लौह पुरुष, ‘भारत रत्न’ सरदार वल्लभ भाई पटेल जी की 150वीं जयंती एवं ‘राष्ट्रीय एकता दिवस’ के अवसर पर आज लखनऊ में उनकी प्रतिमा पर पुष्प अर्पित कर उन्हें श्रद्धांजलि दी। : यूपी सीएम योगी आदित्यनाथ  इस अवसर पर ‘एक भारत-आत्मनिर्भर भारत’ को समर्पित राष्ट्रीय एकता दौड़ (Run For Unity) का फ्लैग ऑफ भी किया। ‘रन फॉर यूनिटी’ देश के युवाओं के मन में राष्ट्रभक्ति और राष्ट्रीय एकता की भावना का संचार करते हुए ‘नए भारत’ को एक सूत्र में…

Read More

આણંદ જિલ્લાના લાયકાત ધરાવતા મતદાર મતાધિકારીથી વંચિત ન રહે : જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ કલેક્ટર કચેરી ના સભાખંડ ખાતે મતદાન સઘન સુધારણા કાર્યક્રમ અંતગર્ત જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ માધ્યમો સાથે સંવાદ સાધ્યો હતો. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, તા. ૨૭ નવેમ્બર ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના ૧૨ જેટલા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન સુધારા માટે ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ હાથ ધરાયો છે. જે અન્વયે આજ રોજ તમામ રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરવામાં આવી હતી. તેમને પણ નવી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના ૧૭૭૨…

Read More

રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી-૨૦૨૫ નિમિત્તે જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યા

હિન્દ ન્યુઝ, જામનગર    લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્રારા તા.૩૧ ઓકટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા તથા દેશમાં એકતાની ભાવના વધુ મજબૂત બને તેવા સંકલ્પ સાથે એકતા શપથ ગ્રહણ કર્યા હતા.

Read More

જોડિયા તાલુકાની શાળાઓના મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જીલ્લાના જોડીયા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પર ની અલગ અલગ જગ્યાઓ પર નિમણુક કરવાની છે. જેમાં બારાડી પ્રાથમિક શાળા, શાંતિનગર પ્રાથમિક શાળા, નવા માવનું ગામ તથા માધાપર પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પરની ૧-૧ જગ્યાઓ, બોડકા પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુકની ૧ જગ્યા, જીરાગઢ પ્રાથમિક શાળા, જશાપર પ્રાથમિક શાળા અને બીણાધર પ્રાથમિક શાળામાં કુક કમ હેલ્પરની ૧ જગ્યા માટે ઉમેદવારોની નિમણુક કરવામાં આવનાર છે. જેથી ધો.૧૦ પાસ તેમજ ૨૦ વર્ષથી ૫૫ વર્ષ અને…

Read More

જામનગર જિલ્લાના બોટ માલિકોને તાત્કાલિક અસરથી બોટો પરત બોલાવી લઇ રીટર્ન એન્ટ્રી કરાવી લેવા સુચના

હિન્દ ન્યુઝ, જામનગર    હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ સુચનાનુસાર ખરાબ હવામાન તથા ભારે પવન ફુંકાવાની આગાહીને ધ્યાનમાં લઇને ગાંધીનગર માત્યોસ્યોગ કચેરી તરફથી માછીમારી બોટને ટોકન ઇસ્યુ કરવાનુ બંધ રાખવામાં આવેલ. તથા દરીયામાં માછીમારી માટે ગયેલ તમામ બોટસને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવા જણાવવામાં આવ્યું છે. પંરતુ ટોકન સોફ્ટવેરમાં હજુ અમુક બોટોની રીટર્ન એન્ટ્રી કરવાની બાકી છે. આથી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે બોટ માલીકોની બોટ દરીયામાં હોય તેમને તાત્કાલિક પરત બોલાવી લેવી અને જે બોટો કીનારે આવી ગઇ છે. તે બોટોની રીટ્રન એન્ટ્રી તાત્કાલીક…

Read More

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલ ૧૨ અરજીઓ પૈકી ૯ પ્રશ્નોનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી. સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો…

Read More

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત શપથ ગ્રહણ કર્યા

હિન્દ ન્યુઝ, જામનગર     સમગ્ર દેશમાં તા.૩૧ ઓક્ટોબરના રોજ લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રતિવર્ષ ‘રાષ્ટ્રીય એકતા દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી અંતર્ગત સૌ દેશવાસીઓ એકતાના શપથ ગ્રહણ કરે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ કલેકટર કચેરીના સભાખંડમાં શપથગ્રહણ કર્યા હતા.  જે આ મુજબ છે, હું શપથ લઉં છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ પહોંચાડવા માટે…

Read More

विधानसभा आम निर्वाचन 2025 में उपयोग हेतु इवीएम एवं वीवीपीएटी की कमिश्निंग का कार्य शुरू

हिन्द न्यूज़, बिहार     आगामी बिहार विधानसभा आम निर्वाचन 2025 को स्वतंत्र, निष्पक्ष एवं शांतिपूर्ण ढंग से संपन्न कराने की दिशा में वैशाली जिले में तैयारी अंतिम चरण में है। बिहार विधान सभा आम निर्वाचन 2025 हेतु वैशाली जिले के सभी आठ विधानसभा निर्वाचन क्षेत्र में मतदान के लिए उपयोग की जाने वाली इवीएम एवं वीवीपीएटी की कमिश्निंग का कार्य आठ विभिन्न केन्द्रों पर शुरू हो गया है। इवीएम कमिश्निंग की प्रक्रिया निर्वाची पदाधिकारी के स्तर से की जाती है जिसमें बैलट यूनिट में वैलेट पेपर लगाना , कंट्रोल यूनिट…

Read More