હિન્દ ન્યુઝ, સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વદેશી ચીજવસ્તુઓને પ્રાધાન્ય આપવા ‘વોકલ ફોર લોકલ’ પહેલ અંતર્ગત સ્થાનિક હસ્તકલા, ઘરગથ્થું ઉત્પાદનો અને મહિલાઓને ઉમદા પ્લેટફોર્મ મળી રહે એ માટે તા.૧૮મી ઓક્ટો. સુધી સુરતના અડાજણ, એસ.એમ.સી.પાર્ટી પ્લોટ, હનીપાર્ક રોડ ખાતે સરસ મેળો યોજવામાં આવ્યો છે. જેની સાંસદ પ્રભુભાઈ વસાવાએ મુલાકાત લઈને સ્વસહાય જૂથોના મહિલા સ્ટોલધારકોને પ્રોત્સાહિત કર્યા હતા. સાંસદશ્રીએ લોકોને મોટી સંખ્યામાં સરસ મેળામાં પધારી, સ્વદેશી ઉત્પાદનો ખરીદીને દેશના લઘુઉદ્યોગો, સ્વસહાય જૂથો અને મહિલા હસ્તકલાકારીગરોને પ્રોત્સાહન આપવા આહવાન કર્યું હતું.
Read MoreDay: October 12, 2025
प्रधानमंत्री नरेंद्र मोदी ने नई दिल्ली स्थित ‘कृषि कार्यक्रम’ में देशभर से आए किसानों के साथ संवाद
हिन्द न्यूज़, दिल्ली प्रधानमंत्री नरेंद्र मोदी ने नई दिल्ली स्थित भारतीय कृषि अनुसंधान संस्थान में आयोजित विशेष ‘कृषि कार्यक्रम’ में देशभर से आए किसानों के साथ संवाद किया। इस दौरान एक महिला किसान ने प्रधानमंत्री के साथ अपना अनुभव साझा करते हुए बताया कि वर्ष 2023 में वह एक स्वयं सहायता समूह से जुड़ीं और पांच बीघा ज़मीन पर मूंग की खेती शुरू की, उन्होंने प्रधानमंत्री किसान सम्मान निधि योजना के प्रति गहरी कृतज्ञता व्यक्त करते हुए इसे ‘एक सच्चा आशीर्वाद’ बताया। इस योजना के तहत मिलने…
Read Moreવિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લાની વિવિધ કચેરી,જાહેર સ્થળોએ સ્વચ્છતા હાથ ધરવામાં આવી
હિન્દ ન્યુઝ, ડાંગ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ વર્ષ પહેલાં ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી હતી, જેના ૨૪ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના જુદાં જુદાં વિભાગો દ્વારા અલગ અલગ પ્રવૃતિઓ થકી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કેતન કુંકણાના માર્ગદર્શન હેઠળ આહવા તેમજ વઘઇની કચેરી દ્વારા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત…
Read Moreધી સરદાર પટેલ કો-ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી, વિજાપુર સહકારી સંસ્થાના 25 વર્ષની ઉજવણી એક સુભગ સંયોગ છે
હિન્દ ન્યુઝ, બરોડા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધી સરદાર પટેલ કો-ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી, વિજાપુર દ્વારા આયોજિત રજત જયંતી મહોત્સવમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સહકાર ક્ષેત્રના અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના આ વર્ષમાં સરદાર સાહેબના નામ સાથે જોડાયેલી આ સહકારી સંસ્થાના 25 વર્ષની ઉજવણી એક સુભગ સંયોગ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં રાજ્યના સહકાર ક્ષેત્રમાં આવેલ ક્રાંતિકારી પરિવર્તનની રૂપરેખા આપી હતી તેમજ આ સંસ્થા સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપી ‘વિકસિત…
Read Moreउत्तर प्रदेश के उपमुख्यमंत्री केशव प्रसाद मौर्य, भिक्षुओं और अधिकारियों के साथ, भगवान बुद्ध के पवित्र अवशेष रूस के कलमीकिया गणराज्य पहुंचे
हिन्द न्यूज़, उत्तर प्रदेश अवशेषों को गेडेन शेडुप चोइकोरलिंग मठ में प्रतिष्ठित किया गया, जिसे राजधानी एलिस्टा में “शाक्यमुनि बुद्ध का स्वर्णिम निवास” भी कहा जाता है। भारत से रूस तक गए भगवान बुद्ध के पवित्र अवशेषों की प्रदर्शनी एक महत्वपूर्ण सांस्कृतिक और आध्यात्मिक उपलब्धि के रूप में, भगवान बुद्ध के पवित्र अवशेष आज भारत से भारतीय वायुसेना के एक विशेष विमान द्वारा राजधानी एलिस्टा पहुंचने के साथ ही रूस के कलमीकिया गणराज्य में आठ दिवसीय प्रदर्शनी का शुभारंभ हो गया। भगवान बुद्ध के…
Read Moreडीआरआई ने “ऑपरेशन गोल्डन स्वीप” के तहत मुंबई में ट्रांजिट यात्रियों और हवाई अड्डे के कर्मचारियों से जुड़े सोने की तस्करी के एक गिरोह का पर्दाफाश किया
हिन्द न्यूज़, दिल्ली राजस्व आसूचना निदेशालय (डीआरआई) द्वारा प्राप्त विशेष गोपनीय जानकारी के आधार पर, “ऑपरेशन गोल्डन स्वीप” नामक एक ऑपरेशन के दौरान, विदेशी नागरिकों, हवाई अड्डे के कर्मचारियों और एक अंतरराष्ट्रीय सोना तस्करी सिंडिकेट के अन्य सदस्यों को छत्रपति शिवाजी महाराज अंतर्राष्ट्रीय (सीएसएमआई) हवाई अड्डे, मुंबई में गिरफ्तार किया गया और 10.488 किलोग्राम 24 कैरेट का विदेश से लाया जा रहा सोना जब्त किया गया, जिसका मूल्य लगभग 12.58 करोड़ रुपये है। इस ऑपरेशन के माध्यम से, डीआरआई ने एक अत्यधिक संगठित सोना तस्करी सिंडिकेट को सफलतापूर्वक…
Read Moreप्रधानमंत्री नरेन्द्र मोदी ने 693 करोड़ रुपये से अधिक की मत्स्य पालन परियोजनाओं का शुभारम्भ और शिलान्यास किया
हिन्द न्यूज़, दिल्ली प्रधानमंत्री नरेन्द्र मोदी ने आज नई दिल्ली स्थित भारतीय कृषि अनुसंधान संस्थान में आयोजित एक विशेष कृषि कार्यक्रम में भाग लिया, जहां कृषि क्षेत्र की 35,440 करोड़ रुपये की दो प्रमुख योजनाओं का शुभारम्भ किया गया। ये योजनाएं थीं: प्रधानमंत्री धन धान्य कृषि योजना और दलहन में आत्मनिर्भरता मिशन। इसके अतिरिक्त, प्रधानमंत्री ने कृषि, पशुपालन, मत्स्य पालन और खाद्य प्रसंस्करण क्षेत्रों में 5,450 करोड़ रुपये से अधिक मूल्य की परियोजनाओं का उद्घाटन कर राष्ट्र को समर्पित किया। इसके साथ ही उन्होंने लगभग 815 करोड़ रुपये…
Read Moreડાંગ જિલ્લાના PC &PNDT અંતર્ગત તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બેટી વધાઓ દિવસની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ડાંગ વર્ષે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે વિકસતિ ગુજરાતનું લક્ષ્ય સિધ્ધ કરવાની રાજ્ય સરકારની નેમને અનુસરતા રાજ્યમાં દર વર્ષે ૭ મી ઓક્ટોબર થી ૧૫મી ઓક્ટોબર દરમ્યાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવા આવે છે. જે ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના PC &PNDT દ્વારા તા ૧૧ ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોએ કિશોરીઓનાં સ્વાસ્થ્ય ને પ્રોત્સાહન પોષણ, વ્યક્તિગત સ્વચ્છતા, માસિક સ્ત્રાવની સ્વચ્છતાં અને નિવારક આરોગ્ય પગલાં અંગે જાગૃતિ લિંગ સંવેદનશીલતા છોકરીઓનાં અધિકારો, સશક્તિકરણ અને લિંગ સંબંધિત અસમાનતાઓને ઘટાડવા પર પ્રકાશ પાડતા કાર્યક્રમો…
Read Moreતારીખ ૧૩ ઓક્ટોબર ના રોજ સુબીર તાલુકાના ગારખડી, જુન્નેર અને શિંગાણા ગામમાં ‘વિકાસ રથ’ પરિભ્રમણ કરશે
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાતમાં છેલ્લા ૨૪ વર્ષના જન વિશ્વાસ, સેવા અને સમપર્ણનો સંદેશ પહોચાડતા ‘વિકાસ રથ’ ડાંગ જિલ્લાના છેવાડાનાં ગામડાઓ સુધી પહોંચી ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરી લોકોને માહિતી આપી રહ્યો છે. જે આવતીકાલ તા. ૧૩ મી ઓકટોમ્બરના રોજ સવારે ૦૯.૦૦ વાગે સુબીર તાલુકાના ગારખડી ગામે વિકાસ રથ આવી પહોચશે. ત્યાર બાદ બપોરે ૨.૦૦ વાગે જુન્નેર તેમજ રાત્રીના ૮.૦૦ વાગે શિંગાણા ગામ ખાતે કાર્યક્રમો યોજાશે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોએ વિકાસ રથમાં જોડાવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પીલવાઈ-મહુડી ફોર-લેન રોડનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસ સપ્તાહ – 2025 અંતર્ગત રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા ₹20 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ પીલવાઈ-મહુડી ફોર-લેન રોડનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 24 વર્ષના સુશાસનમાં ગુજરાતની વિકાસયાત્રાને ગતિ આપી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ જન-જન સુધી પહોંચાડતા વિકાસ રથને પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ ઉપસ્થિત ગ્રામજનો સાથે સંવેદનાપૂર્ણ સંવાદ સાધીને ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
Read More