उपराष्ट्रपति सी.पी. राधाकृष्णन को सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय के कामकाज और प्रमुख पहलों से अवगत कराया गया

हिन्द न्यूज़, दिल्ली       केंद्रीय सामाजिक न्याय एवं अधिकारिता मंत्री डॉ. वीरेंद्र कुमार और केंद्रीय राज्य मंत्री बी.एल. वर्मा ने आज संसद भवन में उपराष्ट्रपति सी.पी. राधाकृष्णन से मुलाकात की।       बैठक के दौरान, उपराष्ट्रपति को सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय के कामकाज और समाज के वंचित एवं हाशिए पर पड़े वर्गों को सशक्त बनाने में उसकी भूमिका से अवगत कराया गया। इस संक्षिप्त जानकारी में लक्षित समूहों के सामाजिक, शैक्षिक और आर्थिक विकास के उद्देश्य से संचालित विभिन्न कार्यक्रमों और योजनाओं का विवरण शामिल था।…

Read More

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી તા.૧૭ સુધી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર      રાજય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટીફેક્ટસ, ક્રાફ્ટ્સ તેમજ અન્ય સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ “વોકલ ફોર લોકલ” વિભાવનાને પ્રાધાન્ય આપવાના હેતુસર રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નું આયોજન કરવામાં આવ્યું છે.       જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ) નું આજે તા.૧૦-૧૦-૨૦૨૫ થી તા.૧૭-૧૦-૨૦૨૫ સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જામનગર મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીના અધ્યક્ષ સ્થાને જામનગર મહાનગર…

Read More

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જામનગર જિલ્લાની ૩૧ ગૌશાળા તથા પાંજરાપોળ માટે રૂ. ૧.૮૪ કરોડની આર્થિક સહાય મંજૂર કરતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર

હિન્દ ન્યુઝ, જામનગર      જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ- ૨૦૨૫- ૨૬ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક મળી હતી. જેમાં કલેકટર દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી અપાઈ છે.      આ યોજના અંતર્ગત એપ્રિલ -૨૫ થી જૂન-૨૫ (પ્રથમ હપ્તો વર્ષ ૨૦૨૫-૨૬)ના કુલ ૯૧ દિવસ પ્રમાણે પશુ નિભાવ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર કુલ ૩૪ સંસ્થાઓએ અરજી કરેલ હતી. તે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા ૧,૦૦૦ થી ઓછી…

Read More

રાજ્ય કક્ષાએ ભૂલકા મેળા- ૨૦૨૫ અંતર્ગત દાહોદ જિલ્લાની સર્વ શ્રેષ્ઠ TLM કૃતિ તૃતીય નંબર સાથે વિજેતા

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ ખાતે તા. ૨૬-૦૯-૨૦૨૫ રોજ જિલ્લા કક્ષાનો મેળો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “પા પા પગલી ” પ્રોજેક્ટ અંતર્ગત “ભૂલકા મેળા” નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મેળાની થીમ “શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ” હેઠળ દાહોદ સાંસદશ્રી જશવંત સિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વાલીઓને પોષણ સાથે શિક્ષણ અંગેની જરૂરી માહિતી આપી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. જે માટે વિષય નિષ્ણાંત ખાસ તજજ્ઞને પણ આમન્ત્રિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત આંગણવાડીના અભ્યાસ ક્રમની થીમ આધારિત ટીચિંગ…

Read More