મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓની શપથવિધિ સંપન્ન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓને હોદ્દા અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યાં હતાં.       આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ સમક્ષ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 5 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં 3 તથા રાજ્ય કક્ષાના 12 પદનામિત મંત્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધાં હતાં.       કેબિનેટ મંત્રી તરીકે જીતેન્દ્રભાઈ વાઘાણી, નરેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમ્નભાઇ વાજા અને રમણભાઈ સોલંકીએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા.    …

Read More

રાપર તાલુકામાં ICDS વિભાગ દ્વારા પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ભુજ         રાપર તાલુકામાં દરેક ગ્રામ પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં દરેક વોર્ડ દીઠ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.      કાર્યક્રમમાં જે બાળક કુપોષિતમાંથી સુપોષિત થયેલું છે તે વાલીને સન્માનિત કરવા સાથે બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટ આપવામાં આવી હતી. દાતાશ્રી તરફથી કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સ અને THR માંથી બનેલી વાનગી નિર્દેશન કરવામાં આવ્યું હતું. હાજર રહેલા લાભાર્થીને બાળ શક્તિ કાર્ડ, પોષણ સંગમ કાર્ડ વિશે જરૂરી સમજ આપવામાં આવી હતી.

Read More

૬૬ કે.વી. મોલવણ સબસ્ટેશનના કારણે માંગરોળ તાલુકાના ૯ ગામોના ૧૭૮૨ થી વધુ વીજગ્રાહકોને પૂરતો અને સાતત્યપૂર્ણ વીજળી પૂરવઠો મળી શકશે

હિન્દ ન્યુઝ, સુરત      માંગરોળ તાલુકાના પાલોદ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. દ્વારા રૂ.૧૪.૬૬ કરોડના ખર્ચે ૬૬ કે.વી. મોલવણ સબસ્ટેશનનું લોકાર્પણ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાહોલ-કીમ-માંડવી રોડ પર રૂ.૩૩ લાખના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેઈન, પાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.    

Read More

દાહોદ જિલ્લાના લીમખેડા અને દેવગઢ બારીયા તાલુકાના વિવિધ ગામોમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, દાહોદ       દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે તાલીમ આપવામાં આવી રહી છે. સાથે પ્રાકૃતિક ખેતીના પાકમાં ઉપયોગી જેવા કે, જીવામૃત ઘન જીવામૃત, બીજામૃત સહિતના પાંચ આયામો ઘરે જ તૈયાર કરવામાં માટે સમજણ આપી ખેડુતોની હાજરીમાં જીવામૃત ઘન જીવામૃત બનાવતા શીખવે છે. સાથે પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદાઓ વિશે સમજાવી રહ્યાં છે કે, પ્રાકૃતિક રીતે પકવેલા ફળફળાદી શાકભાજી અને અનાજ ગુણકારી તેમજ રોગમુક્ત છે. જેથી તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ જેનાથી આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય સુધરી…

Read More

आगामी विधानसभा चुनाव 2025 के मद्देनजर जिलों में छठ व दीपावली के आयोजनों के संबंध में बैठक की

हिन्द न्यूज़, बिहार     मुख्य सचिव बिहार के द्वारा सभी जिलों के जिला पदाधिकारी व पुलिस अधीक्षकों के साथ वीडियो कॉन्फ्रेंसिंग माध्यम से आगामी विधानसभा चुनाव 2025 के मद्देनजर जिलों में छठ व दीपावली के आयोजनों के संबंध में बैठक आहूत की गई।     मुख्य सचिव के द्वारा छठ पर्व पर व दीपावली को लेकर सभी जिलों के जिलाधिकारी व पुलिस अधीक्षक को शांति समिति की बैठक कर सांप्रदायिक सद्भाव के दृष्टिकोण से पैनी नजर रखने, दंडाधिकारी, पुलिस पदाधिकारी, गश्ती दल के संबंध में, यातायात संधारण, मध् निषेध जांच…

Read More