હિન્દ ન્યુઝ, ગાંધીનગર દર વર્ષે તા. 5થી 12 ઓક્ટોબર દરમિયાન Right to Information Act સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા RTI સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું. સરકારી તંત્ર-નાગરિકો વચ્ચે આયોગએ સેતુરૂપ કામ કરીને RTI અંગેના કેસોનો ઝડપી ઉકેલ લાવી ગુજરાતને અગ્રિમ હરોળનું રાજ્ય બનાવ્યું : ગૃહ રાજ્યમંત્રી અપીલોનો ઝડપી નિર્ણય કરવામાં રાજ્ય માહિતી આયોગ દેશમાં પ્રથમ : મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોની
Read MoreDay: October 6, 2025
માળીયાહાટીના તાલુકામાં આઈ.ટી.આઈ કોલેજ ખાતે વ્યસન મુક્તિ અંગે વકૃત્વ સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ માળીયાહાટીના તાલુકામાં આઈ.ટી.આઈ કોલેજ ખાતે તમાકુ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ અંગે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના તાલીમાર્થીઓ દ્વારા તમાકુ મુક્ત અને વ્યસન મુક્તિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ તમામ ભાગ લેનાર તાલીમાર્થીઓને તાલુકા હેલ્થ ઓફિસ માળિયાહાટીના દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને પ્રથમ,દ્રીતીય,તૃતીય નંબર ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માળિયાહાટીના તાલુકાના મામલતદાર કે.કે.વાળા, તાલુકા હેલ્થ ઓફિસર માળિયા ડો.ડાભી અને જિલ્લા ટોબેકો સે ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ટોબેકો સેલ…
Read Moreગાંધીનગર ખાતે ઈન્ડિયન એરફોર્સના 93મા સ્થાપના દિવસ યોજાયો
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઈન્ડિયન એરફોર્સના 93મા સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઇન્ડિયન એરફોર્સના મુખ્ય અધિકારીઓ, જવાનો તથા અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે ભારતીય વાયુસેનાના સાહસ, સમર્પણ અને પરાક્રમને બિરદાવતા જણાવ્યું હતું કે, પાછલા વર્ષોમાં ભારતીય વાયુ સેનાની યાત્રા અદ્ભુત રહી છે અને આ સેનાએ હંમેશા દેશના ગૌરવમાં અભિવૃદ્ધિ કરી છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય વાયુ સેનાના પાછલા 10 વર્ષ એક સ્વર્ણિમ દશક તરીકે સાબિત થયા છે. તેમણે રાફેલ જેવા અત્યાધુનિક વિમાન, આધુનિક ટેક્નોલોજીથી સજ્જ…
Read Moreદાહોદ જિલ્લામાં નવીન રચાયેલ ગોવિંદ ગુરુ – લીમડી તાલુકાનો શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષા સ્થાને શુભારંભ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ -લીમડી તાલુકાના શુભારંભ પ્રસંગે મંત્રી કુબેરભાઈ ડીંડોરે કહ્યું હતું કે, વિકાસના પંથે આવનાર સમયમાં ગુરુ ગોવિંદ – લીમડી તાલુકો રાજ્યમાં તમામ ક્ષેત્રોમાં આગળ આવશે એમ કહેતા એમણે ઉમેર્યું હતું કે, ગોવિંદ ગુરુ – લીમડી તાલુકાની વેશભૂષા પરંપરા અને સંસ્કૃતિ અનોખી છે. ગુરુ ગોવિંદ-લીમડી તાલુકાનું મુખ્ય મથક લીમડી રાખવાના કારણે ચારે બાજુના ગામડાઓની વચ્ચે હોવાથી લોકોને આવવા-જવામાં સરળતા રહેશે. હવે નવા રચાયેલા તાલુકા અને ઝાલોદ તાલુકાના એમ બન્ને તાલુકાના લોકોને ઓછા સમયમાં અને સરળતાથી હવે તમામ સેવાઓનો લાભ મળશે. લીમડીમાં તમામ પ્રકારની…
Read Moreશિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે સુખસર તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત સરકારના સેવા અને સુશાસનના ઐતિહાસિક નિર્ણયના ભાગરૂપે દાહોદ જિલ્લાના નવીન સુખસર તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને સાંસદ જશવંતસિંહ ભાભોરના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે સંબોધન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ૧૭ નવા તાલુકાઓની રચના કરવામાં આવી છે. જેમાંથી આપણા જિલ્લાને બે નવા તાલુકાઓ મળવાથી હવે લોકોને તેમના ઘર આંગણે જ વહીવટી સુવિધાઓ મળી શકશે. આ દરમ્યાન મંત્રીશ્રીએ વધુમાં મહાત્મા…
Read Moreદાહોદમાં ગરબાડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ONGC કંપની દ્વારા ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અંતર્ગત દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, પાંચવાડા – 44, જાંબુવા – 40, ઝરીબુઝર્ગ – 33, મીનાક્યાર – 37, ગાંગરડી – 27,પાટીયા – 36 આમ, કુલ 217 દર્દીઓને ONGC કંપનીએ નિક્ષય મિત્ર બનીને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણનું આયોજન ONGC કંપની દ્વારા નિક્ષય મિત્ર બનીને…
Read Moreજામનગર રોજગાર કચેરી દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી જામનગર દ્વારા તા.૦૮/૧૦/૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકથી ટાઉનહોલ જામનગર ખાતે વિકાસ સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં રોજગાર કચેરીનાં માધ્યમથી નીમણૂક પામેલ ઉમેદવારોને મહાનુભાવોના હસ્તે રોજગાર પત્રક વિતરણ કરવામાં આવશે. તથા ઔધોગિક તાલીમ સંસ્થાના આધુનિકરણ માટે વિવિધ ખાનગી કંપનીઓ સાથે MoU અને સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ(PoL) પણ આપવામાં આવનાર છે. તેમ જામનગર જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Read Moreતરસાલી આઇટીઆઇના ૧૭૨૦ તાલીમાર્થીઓને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનાયત
હિન્દ ન્યુઝ, વડોદરા આઈ.ટી.આઈ તરસાલી ખાતે રોજીંદી શિક્ષણને કૌશલ્ય વિકાસ સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં રૂપે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ મંત્રાલયની માર્ગદર્શિકાઓ અનુસાર વર્ષ ૨૦૨૫માં વિવિધ ટ્રેડમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ માટે “કૌશલ્ય દિક્ષાન્ત સમારોહ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ ૧૭૨૦ તાલીમાર્થીઓને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા, તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સમારોહના મુખ્ય અતિથિ તરીકે સ્નાઇડર કંપનીના સિનિયર જનરલ મેનેજર રીતેશ ઓઝા, એચઆર વિભાગના જયેશ કપાડી, તેમજ ગોદરેજ કંપનીના ડેપ્યુટી મેનેજર પ્રીતેશ વાળંદ ઉપસ્થિત રહ્યા…
Read Moreજામનગર સિંચાઈ વિભાગમાં મદદનિશ ઈજનેર (ક્લાસ–૨) તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ ઝંસ્કાર, લદ્દાખ ક્ષેત્રમાં ૬૨૪૮ મીટર ઉંચાઈના અજાણ્યા શિખર પર આરોહણ કરી રેકોર્ડ સર્જ્યો
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર સિંચાઈ વિભાગમાં મદદનિશ ઈજનેર (ક્લાસ–૨) તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ પોતાની ટીમ સાથે ઝંસ્કાર, લદ્દાખ ક્ષેત્રમાં ૬૨૪૮ મીટર ઉંચાઈના અજાણ્યા શિખર પર આરોહણ કરી રેકોર્ડ સર્જ્યો છે. આ શિખર પર આજ દિન સુધી કોઈ ચઢ્યું નથી. હિમાલયન અભિયાનના ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન રેકોર્ડ છે. આ અભિયાન કોઈ પણ બાહ્ય સહાયતા, ગાઈડ કે કુકની મદદ વગર છ સભ્યોની ટીમ દ્વારા સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે પૂર્ણ થયું. ટીમે સતત ૧૩ દિવસ સુધી હિમવર્ષામાં ટકી રહેવું પડ્યું હતું. અતિશય ઠંડી, ઊભા ખડકાળ ઢાળો, અને શિખર સર કરવાના દિવસે…
Read Moreबिहारवासियों को मिली पटना मेट्रो की सौगात!
हिन्द न्यूज़, बिहार रुकनपुरा से पटना जंक्शन तक होगा सफर और भी आसान! मुख्यमंत्री नीतीश कुमार के कर-कमलों द्वारा रुकनपुरा से पटना जंक्शन तक भूमिगत मेट्रो स्टेशन एवं सुरंग के निर्माण कार्य का भव्य शुभारंभ किया गया। इस अवसर पर माननीय उप मुख्यमंत्री सम्राट चौधरी, विजय कुमार सिंहा, मंत्री जीवेश कुमार, सचिव अभय कुमार सिंह एवं अन्य वरीय पदाधिकारीगण उपस्थित रहे। यह मेट्रो प्रोजेक्ट पटना के विकास को देगा नई गति और आमजन को मिलेगा आधुनिक, तेज़ और सुरक्षित यात्रा का अनुभव। 🚆
Read More