આગામી તા.2 નવેમ્બર થી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા હેતુ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે તૈયારીઓ પુર્ણ કરી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      આગામી તા. 2 નવેમ્બર થી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમામાં લાખો યાત્રિકોની સુરક્ષા અને સેવા જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે તૈયારીઓ પુર્ણ કરી છે. ખાસ કરીને પીવાનું શુદ્ધ પાણી, ઈમરજન્સીમાં સારવાર અને સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત ગિરનારની પરિક્રમા રહે તે માટે જિલ્લા તંત્રએ યાત્રિકોના સહકાર સાથે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.  કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં ગિરનારની લીલી પરિક્રમામાં જુદી જુદી કામગીરીમાં જોડાયેલા વિવિધ વિભાગો કચેરીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં રૂટ…

Read More

आज मंगोलपुरी के छठ पार्क में आयोजित लोकआस्था के महापर्व छठ पूजा की रौनक, श्रद्धा और दिव्यता का अनुभव किया।

हिन्द न्यूज़, दिल्ली      दिल्ली प्रदेश अध्यक्ष वीरेंद्र सचदेवा, सांसद योगेंद्र चंदोलिया और विधायक राजकुमार चौहान के साथ सम्मिलित होकर इस पावन पर्व की आभा में सहभागी बनी। छठ महापर्व की यह उज्ज्वल परंपरा आज संपूर्ण दिल्ली में नई ऊर्जा, आशा और उत्साह का संचार कर रही है। छठी मैया से प्रार्थना है कि उनकी असीम कृपा से दिल्ली सदा सुखी, समृद्ध और प्रगतिशील रहे। हर घर में उजाला, हर दिल में विश्वास, और हर जीवन में नई ज्योति बनी रहे।

Read More

भोजपुरी समाज आज देश और दुनिया के हर कोने में छठ पर्व की आस्था से जुड़ा है। 

हिन्द न्यूज़, लखनऊ  यह पर्व आत्मशुद्धि और लोक-कल्याण का प्रतीक होने के साथ ही सामाजिक सौहार्द और राष्ट्रीय एकता का सशक्त संदेश भी देता है। उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ आज लोक आस्था और सूर्योपासना के पावन पर्व छठ के अवसर पर आज लखनऊ में आयोजित कार्यक्रम में सहभाग बने। छठी मइया के कृपा सब लोगन पर बनल रहे। – योगी

Read More

आईएनएस सतलज ने मॉरीशस में जल सर्वेक्षण पूरा किया

हिन्द न्यूज़, दिल्ली      आईएनएस सतलुज ने मॉरीशस हाइड्रोग्राफिक सर्विस के साथ मिलकर एक संयुक्त जल सर्वेक्षण सफलतापूर्वक पूरा किया, जिसमें लगभग 35,000 वर्ग समुद्री मील का विस्तृत क्षेत्र शामिल था। यह सर्वेक्षण भारत और मॉरीशस के बीच मौजूदा एमओयू के तहत राष्ट्रीय एजेंसियों के गहन समन्वय से आयोजित किया गया। यह पहल समुद्री चार्टिंग, तटीय विनियमन, संसाधन प्रबंधन और दीर्घकालिक पर्यावरणीय नियोजन में महत्वपूर्ण योगदान देगी, जिससे मॉरीशस के ब्लू इकोनॉमी के लक्ष्यों को समर्थन मिलेगा। मिशन के क्षमता-निर्माण प्रयासों के अंग के रूप में, आधुनिक जल सर्वेक्षण…

Read More

प्रधानमंत्री ने छठ पूजा के संध्या अर्घ्य अनुष्ठान पर शुभकामनाएं दीं

हिन्द न्यूज़, दिल्ली  प्रधानमंत्री नरेन्द्र मोदी ने आज देशवासियों को छठ पूजा के संध्या अर्घ्य के पवित्र अनुष्ठान के लिए हार्दिक शुभकामनाएं दीं।  मोदी ने इस अवसर पर छठी मैया को समर्पित भक्ति गीत भी साझा किये। सोशल मीडिया पर एक पोस्ट में मोदी ने लिखा: “देशभर के अपने परिवारजनों को महापर्व छठ के संध्या अर्घ्य की अनंत शुभकामनाएं। इस पावन अवसर पर अस्ताचलगामी सूर्य को अर्घ्य अर्पित करने की हमारी परंपरा बहुत विशिष्ट है। सूर्यदेव की कृपा से सबका कल्याण हो, सबको जीवन में सुख-संपदा और सफलता की प्राप्ति…

Read More

દાહોદ માં 108 ઈમરજન્સી સેવા ફરી એકવાર માનવજીવન બચાવવામાં નિમિત્ત બની

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લામાં અસહ્ય પ્રસવ પીડા થતા 108 ઈમરજન્સી ટીમ દ્વારા દેવગઢ બારિયા તાલુકાની રૂપારેલ ગામની પટેલ ફળિયાની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ 2 જુડવા બાળકોની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. 108 ની સમયસરની સારવારથી સફળ પ્રસૂતિ થઈ હતી. હાલ પ્રસૂતા માતા અને નવજાત બાળકો સ્વસ્થ છે. તા.22 મીની સાંજે 20:19 વાગ્યે દેવગઢ બારિયાના અંતરિયાળ વિસ્તારમાં રૂપારેલ ગામની સગર્ભા મહિલાને પ્રસવપીડા ઉપડતા સેવનીયા લોકેશનની એમ્બ્યુલન્સ સેવાને ઈમરજન્સી કોલ મળ્યો હતો. ગણતરીના સમયમાં 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી.  31 વર્ષીય આ મહિલાની ચોથી અને જોખમી પ્રસૂતિ હતી. અસહ્ય…

Read More

મુંબઈ ખાતે આયોજિત ‘ઈન્ડિયા મેરિટાઈમ વિક-2025’ નું શુભારંભ

હિન્દ ન્યુઝ, મુંબઈ      કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુંબઈ ખાતે આયોજિત ‘ઈન્ડિયા મેરિટાઈમ વિક-2025’ના શુભારંભ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ, મહારાષ્ટ્ર, ગોવા અને ઑડિશાના મુખ્યમંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની સાથે સહભાગી થયા હતા. માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુરક્ષા, સ્થિરતા અને આત્મનિર્ભરતાના વિઝન સાથે મેરિટાઈમ સેક્ટરમાં કરવામાં આવેલા સુધારાઓને કારણે આજે ભારત મેરિટાઈમ ક્ષેત્રે એક વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે 100થી વધુ દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આયોજિત #IndiaMaritimeWeek2025 ‘ગેટવે ઓફ ઈન્ડિયા’ને…

Read More

संत कबीरदास जी ने अपनी बेबाक वाणी के माध्यम से निर्गुण भक्ति की ऐसी सशक्त धारा प्रवाहित की,

हिन्द न्यूज़, उत्तर प्रदेश     संत कबीरदास जी ने अपनी बेबाक वाणी के माध्यम से निर्गुण भक्ति की ऐसी सशक्त धारा प्रवाहित की, जिसने सामाजिक विसंगतियों पर तीखा प्रहार किया। उन्होंने आत्मा और परमात्मा के बारे में आम जनमानस को स्थानीय भाषा में सहजता और सरलता से समझाने के लिए अपने साखी, सबद और दोहों का प्रयोग किया। आज जनपद लखीमपुर खीरी में पूज्य राष्ट्रीय संत श्री असंग देव जी महाराज के सान्निध्य में आयोजित स्मृति प्राकट्योत्सव मेला-2025 में सम्मिलित होने का सौभाग्य प्राप्त हुआ। – उत्तर प्रदेश मुख्यमंत्री योगी…

Read More

એકતા નગરની ઈમારતોને આદિવાસી સંસ્કૃતિની રંગત આપતું ‘પીઠોરા આર્ટ’…

હિન્દ ન્યુઝ, નર્મદા  પ્રાચીન આદિવાસી ચિત્રકળા ‘પીઠોરા આર્ટ’ને નવી પેઢી સુધી જીવંત રાખતા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પરેશભાઈ રાઠવા…  રાષ્ટ્રીય એકતા દિવસ – 2025; સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે એકતા નગર ખાતે વિવિધ ઈમારતોને પીઠોરા પેઈન્ટિંગથી સુસજ્જ બનાવાઈ…  વર્ષ 2020થી એકતા નગર ખાતે સરકારી ઈમારતો પર પીઠોરા આર્ટ પેઈન્ટિંગ કરનાર પરેશભાઈ રાઠવાને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે ‘પદ્મશ્રી’ એવોર્ડ, વર્ષ 2020-21માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ્હસ્તે શ્રેષ્ઠ કલાકાર એવોર્ડ અને વર્ષ 2021માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ટુરિઝમ એવોર્ડથી સન્માનિત કરાયા છે.

Read More