હિન્દ ન્યુઝ, તાપી કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર વિવિધ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની ‘ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ’નું આયોજન કરાયું છે. જે અન્વયે તા.૩૧ મે ૨૦૨૫ ના રોજ તાપી જિલ્લામાં વ્યારા મુખ્ય મથક ખાતે આવેલ વ્યારા ઝંડા ચોક અને ઉકાઈ ડેમ હાઈડ્રો પાવર પ્લાન્ટ ખાતે સાંજે 5 કલાકે મોક ડ્રિલ યોજાશે. જ્યારે વ્યારા નગરપાલિકા વિસ્તારમાં રાત્રે ૮ થી ૮.૧૫ વાગ્યા સુધી એટલે કે, ૧૫ મિનિટ સુધી “ઓપરેશન શીલ્ડ” અંતર્ગત બ્લેકઆઉટનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. તમામ નાગરિકો, સરકારી-અર્ધસરકારી કચેરીઓ, વેપારીઓ, તેમજ વિવિધ સંસ્થાઓને ૩૧ મે,…
Read MoreDay: May 30, 2025
11 જેટલી સ્વીડિશ કંપનીઝ-ઉદ્યોગ સંચાલકોએ ગુજરાત સરકાર અને સ્વીડન વચ્ચે વિવિધ ક્ષેત્રે રોકાણો અને સહભાગીતા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુંબઈ સ્થિત સ્વીડનના કોન્સ્યુલ જનરલ સ્વેન ઓસ્ટબર્ગે અને 11 જેટલી સ્વીડિશ કંપનીઝ-ઉદ્યોગ સંચાલકોએ ગુજરાત સરકાર અને સ્વીડન વચ્ચે વિવિધ ક્ષેત્રે રોકાણો અને સહભાગીતાને પ્રોત્સાહિત કરવા ઇન્વેસ્ટર્સ ફેસીલીટેશન મિકેનિઝમ વધુ સંગીન બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અને માર્ગદર્શનમાં ગુજરાત પ્રો-એક્ટીવ ગવર્નન્સ અને પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશ અને દુનિયાના રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. મુખ્યમંત્રીએ રિન્યૂએબલ એનર્જી, ગ્રીન ગ્રોથ સહિતના ક્ષેત્રોમાં ગુજરાત લિડિંગ સ્ટેટ હોવાનું જણાવી સ્વીડનના ઉદ્યોગ-રોકાણકારોને આ…
Read Moreપ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ અંતર્ગત મોરબીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વોકથોન યોજાઈ
હિન્દ ન્યુઝ, મોરબી વિશ્વ પર્યાવરણ દિવસની વર્ષ-૨૦૨૫ની થીમ ‘એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી’ અંતર્ગત મોરબીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા મોરબી શહેરમાં વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈ પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશને સફળ બનાવવા સહભાગી બન્યા હતા. ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ ઉજવણી પૂર્વે વિવિધ આયોજનો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની થીમને ધ્યાને લઈ લોકોને પ્લાસ્ટિક પ્રદુષણ અંગે જાગૃત કરવા તેમજ પ્લાસ્ટિકના વપરાશને નહિવત કરવા વિવિધ પ્રયાસો હાથ…
Read Moreમોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે ૧ દિવસીય વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લામાં સરકારીના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે આઇસીડીએસના સીડીપીઓ સર્વ તથા મુખ્ય સેવિકાઓ માટે એન.એન.એમ.ના મિશન ડાયરેક્ટર જીજ્ઞાશા પંડ્યા તથા આઈસીડીએસના ડેપ્યુટી ડાયરેક્ટર અંકુર વૈદ્યની પ્રેરક ઉપસ્થિતિમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિશનરી આઈસીડીએસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પોષણની સંગમ ( Protocol For Management Of Malnutrition In Children)’ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ વર્કશોપમાં C-MAM (Community-Based Management of Acute Malnutrition – અતિ કુપોષણનું સમુદાય-આધારિત વ્યવસ્થાપન) કાર્યક્રમના અમલીકરણ અંગે ટીમ માટે મહત્વપૂર્ણ ઈનપુટ્સ અને…
Read Moreઆજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ
હિન્દ ન્યુઝ, વલસાડ તમાકુ તબાહીનું કારણ, તમાકુ છોડો, જીવન બચાવો ધુમ્રપાન એટલે ધીમુ ઝેરઃ તમાકુના સેવનથી કેન્સર, લકવો, હ્રદયરોગ, નપુંસકતા અને ટીબી જેવા રોગ થઈ શકે છે તમાકુનું સેવન આરોગ્યની સાથે વ્યક્તિને માનસિક, સામાજિક અને આર્થિક રીતે પણ નુકસાન પહોંચાડે છે મોઢાના કેન્સરના લગભગ ૯૫ ટકા કેસો તમાકુના કારણે થાય છેઃ ડો. મનોજ પટેલ ધુમ્રપાન કરનારમાં ટીબી થવાનું જોખમ તેમજ ટીબીથી થતા મૃત્યુનું જોખમ ૩ થી ૪ ગણુ વધી જાય છે વલસાડ મેડિકલ કોલેજમાં તમાકુ છોડવા માટે ૩૭૩૧ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું
Read Moreરાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન અંતર્ગત વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેના જાગૃતિ કાર્યક્રમ યોજાયા
હિન્દ ન્યુઝ, વલસાડ સાફલ્ય ગાથા આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત, વલસાડ જિલ્લો પુસ્તકો વાંચીને ધરમપુરના મામાભાંજા ગામની મહિલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા એક હેકટર જમીન પર સફેદ મૂસળીની ખેતી કરી આર્થિક રીતે પગભર બની અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો દર વર્ષે ભાવ પણ વધતો જતા ખેતી ખર્ચ વધતો જતો હતો અને નફો ઓછો થતો હતો પરોપકારી ગણાતી સફળ પ્રાકૃતિક ખેતી માટે ખેડૂત મિત્રોએ ૧૨ સિધ્ધાંતોને સમજવા ખૂબ જ જરૂરી મુખ્ય પાક માટે થતો ખર્ચ સહપાકોમાંથી લેવો અને મુખ્ય પાક બોનસના રૂપમાં મેળવવો તે જ સાચા…
Read Moreधरती आबा जनजातीय ग्राम उत्कर्ष अभियान पखवाड़ा दिवस के रूप में शुरुआत – जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज़, बिहार केन्द्र सरकार के जनजातीय कार्य मंत्रालय द्वारा आदिवासी क्षेत्र के सर्वांगीण विकास को लेकर प्रधान मंत्री द्वारा धरती आबा जनजातीय ग्राम उत्कर्ष अभियान की शुरुआत की गई है I वैशाली जिला पदाधिकारी यशपाल सिंह मीणा ने बताया की वैशाली जिला में जनजातीय कार्य मंत्रालय द्वारा संचालित धरती आबा जनजातीय ग्राम उत्कर्ष अभियान के सफल संचालन और आम लोगों के बीच जागरूकता को लेकर 15 जून से लेकर 30 जून तक विशेष अभियान चलाया जायेगा I इस अभियान के तहत जनजातीय टोलो में विशेष विकास शिविर…
Read Moreમગ્ર રાજ્ય સહિત બોટાદ જિલ્લામાં પણ તા. ૩૧ મે નાં રોજ ‘ઓપરેશન શિલ્ડ’ના અભ્યાસનું આયોજન
હિન્દ ન્યુઝ, બોટાદ રાત્રિના ૮.૪૫થી ૯.૦૦ કલાક દરમિયાન ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત બોટાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટનું આયોજન સાંજના ૪: ૩૦ વાગ્યાથી બોટાદ સરકારી હાઈસ્કૂલ ખાતે ‘ઓપરેશન શીલ્ડ’ અંતર્ગત મોકડ્રિલનું યોજાશે મોકડ્રિલ દરમિયાન ઈમરજન્સી સેવાઓને કોઈ અસર ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનના માર્ગદર્શનમાં શરૂ થયેલા ‘કેચ ધ રેઈન’ અભિયાન
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનના માર્ગદર્શનમાં શરૂ થયેલા ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત જળ સંચય જન ભાગીદારી નેમ સાથે બનાસકાંઠા ખાતેથી રિચાર્જ કૂવા નિર્માણનો શુભારંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં જે.સી.બી અને ટ્રેક્ટરને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી રિચાર્જ કૂવાનું ઉદ્ઘાટન કર્યું. ચોમાસાના વહી જતા પાણીને જળ સંચય અને જળ વ્યવસ્થાપનના પ્રયાસોથી અટકાવીને, જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા, સિંચાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા, ખેત ઉત્પાદનમાં વધારો કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે આપણે કૂવા રિચાર્જ નિર્માણ…
Read More“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન’ અડાજણ ખાતે સાંસદ મુકેશભાઈ દલાલની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈઃ
હિન્દ ન્યુઝ, સુરત દરેક ગુજરાતીઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવા આશયથીરાજય સરકારના યોગ બોર્ડ દ્વારા ૧૫માં સમર કેમ્પ હેઠળ સુરત શહેરના અડાજણ સ્થિત એલ.પી. સવાણી વિદ્યાલય ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સાંસદ મુકેશભાઈ દલાલની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈ હતી. આ સમર કેમ્પમાં ૧૦૦ થી વધારે બાળકોને ભગવત ગીતાના શ્લોકોનું પઠન, સારા સંસ્કારોનું સિંચન, સાત્વિક આહાર થી મેદસ્વિતા મુક્ત બાળક, મોબાઈલનો ઓછો ઉપયોગ, યોગ દ્વારા સ્વાસ્થ્ય, પર્યાવરણ બચાવો, વૃક્ષારોપણ, પાણી બચાવો, જીવનશૈલીમાં બદલાવો, સમાજ માટે સહયોગી અને સ્વદેશી વસ્તુઓનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. આદર્શ બાળક જ ભારતને વિશ્વ ગુરુ બનાવી…
Read More