શ્રી સોમનાથ મંદિરના 75માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી

હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સોમનાથ મંદિરના 75માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી        આજ રોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 75માં સ્થાપના દિવસની ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મંદિર દેશવાસીઓની અનન્ય આસ્થાનું પ્રતિક છે. આ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે. યુગયુગાંતરથી સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે. પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું. જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લીંગ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ…

Read More

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દીવ સેવા કેન્દ્ર દ્વારા ડૉ. બ્રહ્માકુમારી દામિનીબેન ની ઉપસ્થિતિ માં માતૃ દિવસ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, દીવ     પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દીવ સેવા કેન્દ્ર દ્વારા મે માસ ના બીજા રવિવારે ઉજવવામાં આવતા માતૃ દિવસ ની 80 જેટલા ભાઈ બહેનો ની ઉપસ્થિતિ માં ઉજવણી કરવામાં આવી.  જેમાં બ્રહ્માકુમારી દામિનીબેન જેઓ ખાસ અમદાવાદથી દિવ આવેલ છે એમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત આરાધનાબેન અને પ્રતિભાબેને બ્રહ્માકુમારી જિજ્ઞાસાબેન તથા બ્રહ્માકુમારી ડૉ. દામિનીબેન નું ગુલદસ્તા થી સ્વાગત કર્યું, બ્રહ્માકુમારી ગાયત્રીબેને આરાધનાબેન અને પ્રતિભાબેન નું ફૂલ થી સ્વાગત કર્યું, બ્રહ્માકુમારી ગીતાબેને પધારેલ મહેમાનો નું શબ્દો થી સ્વાગત કર્યું. બ્રહ્માકુમારી જિજ્ઞાસાબેને માતાઓ પોતાના બાળકોની…

Read More

આગામી તા.૨૪ મે સુધી જામનગર જીલ્લાનો સમગ્ર વિસ્તાર “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર

હિન્દ ન્યુઝ, જામનગર   જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. તેમજ હાલની સાંપ્રત પરિસ્થિતમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ આતંકવાદી હુમલા અન્વયે ભારત દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઈકને કારણે બંને દેશો વચ્ચે તણાવની સ્થિત ઉભી થયેલ હોય તેવા સંજોગોમાં જામનગર જિલ્લામાં આવેલ વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા અગત્યની છે. જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા, જી.એસ.એફ.સી. તથા અન્ય મોટા ઔદ્યોગિક એકમો જેવા સંવેદનશીલ વાઈટલ ઈન્સ્ટોલેશન્સ આવેલ છે. જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-૧૫૪ ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ…

Read More

જામનગર જીલ્લામાં આગામી તા.૨૪ મે સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. તેમજ હાલની સાંપ્રત પરિસ્થિતમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ આતંકવાદી હુમલા અન્વયે ભારત દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઈકને કારણે બંને દેશો વચ્ચે તણાવની સ્થિત ઉભી થયેલ હોય તેવા સંજોગોમાં જામનગર જિલ્લામાં આવેલ વાઈટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા અગત્યની છે. જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા, જી.એસ.એફ.સી. તથા અન્ય મોટા ઔદ્યોગિક એકમો જેવા સંવેદનશીલ વાઈટલ ઇન્સ્ટોલેશન્સ આવેલ છે. જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-૧૫૪…

Read More

જામનગર જિલ્લાના બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવી લેવા તથા દરિયામાં ન જવા સૂચના

હિન્દ ન્યુઝ, જામનગર       દેશમાં તાજેતરમાં પ્રવર્તતી પરીસ્થિતીને ધ્યાને લેતાં નજીકના સમયગાળામાં દેશ વિરોધી તત્વો દ્વારા દરિયાઈ માર્ગ મારફત કે વિસ્તારોમાં દેશદ્રોહી પ્રવૃતિની સંભાવના રહેલ હોય, માછીમારો તથા માછીમારી બોટોની સલામતી હેતુસર માછીમારી બોટોને દરીયામાં માછીમારી કરવા જવા માટેના ટોકન ઇસ્યુ કરવાનુ બંધ કરવામાં આવ્યું છે. તથા દરીયામાં રહેલ તમામ બોટોને તાત્કાલીક અસરથી પરત ફરવા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.  જેને લઈને જામનગર મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા જામનગર જિલ્લાના બોટ માલીકોને પરીસ્થીતીને ધ્યાને લઇ દરીયામાં રહેલ તમામ બોટોને તાત્કાલીક અસરથી પરત બેલાવી લેવા તથા ટોકન બંધ કરવામાં આવેલ હોવાથી…

Read More

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ રક્તદાન કરી અન્ય માટે ઉદાહરણ પ્રસ્તુત કર્યું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     પ્રવર્તમાન પરિસ્થિતિમાં જો રક્તની જરૂરિયાત ઉભી થાય તો સામાન્ય નાગરિકો સહિત કોઈને પણ મુશ્કેલી ન ભોગવવી પડે તેવા શુભ હેતુસર ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે. માતૃભૂમિનું ઋણ ચૂકવવાના અવસરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરિચા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ, ખેતીવાડી અધિકારી અશોક ચૌધરી તેમજ રેવન્યૂ વિભાગ, ખેતીવાડી, શિક્ષણ વિભાગ સહિત સરકારના અલગ-અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક પોતાની સહભાગીદારી નોંધાવી હતી.

Read More

વેરાવળ મણિબહેન કોટક સ્કૂલ ખાતે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’

‘એક રાષ્ટ્ર, એક ભાવના -રક્તદાન’ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શનમાં ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે. આ કેમ્પ થકી આશરે ૧,૫૦૦ જેટલા બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સ્થિતિમાં જો બ્લડની જરૂરિયાત ઉભી થાય તો કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે આ આયોજન કરાયું છે. રખેને કોઈ કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને સંપૂર્ણ રીતે પહોંચી વળવા સક્ષમ બની શકાય. ૩૨ બેડની વ્યવસ્થા તેમજ…

Read More