પ્રભાસપાટણ ખાતે આવેલી ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા બાબતે સરકારના મહેસુલ વિભાગ દ્વારા સમયાંતરે ઠરાવ, જાહેરનામા તથા પરિપત્ર કરી સૂચનાઓ આપવામાં આવેલ છે. ઉપરાંત સુપ્રિમ કોર્ટે સ્પે.લીવ પીટીશન નં.૮૫૧૯/૨૦૦૬, તા.૦૭/૦૯/૨૦૦૯ અને તા.૨૯/૦૯/૨૦૦૯ના ઓર્ડરથી જાહેર શેરીઓ, જાહેર ઉદ્યાનો કે અન્ય જાહેર સ્થળો વગેરે પર ધાર્મિક પ્રકારના જેવા કે, મંદિર, મસ્જિદ, ચર્ચ, મકબરા, ગુરુદ્વારા વગેરે પ્રકારના ધર્મસ્થાનોના અનઅધિકૃત થયેલા બાંધકામ દુર કરવા તથા નવા અનઅધિકૃત ધાર્મિક બાંધકામ ન થાય તે અંગે રાજય સરકારે જરૂરી નિર્દેશો/સૂચનાઓ પ્રસારીત કરવા આદેશ કરવામાં આવેલ છે. આ સુચના…

Read More

ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડૂતોને કાળજી અંગે માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના તમામ ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી વિવિધ ઇનપુટોની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય. બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી…

Read More

આંકોલવાડી ખાતે ‘વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ’ની ઊજવણી થઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      તાલાલા તાલુકાના આંકોલવાડી ખાતે ‘વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ’ની ઊજવણી નિમિત્તે દરેક કિશોરીઓ માટે એક સમાધાન સાથે સુનિયોજીત સલાહ અને માર્ગદર્શન મળી રહે તેવા ઉદ્દેશ્યથી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રજોદર્શનની શરુઆત ન થઈ હોય તેવી દીકરીઓને ખાસ માસિકસ્ત્રાવ શું છે? શા માટે થાય છે?, આ સમય દરમિયાન લેવાની કાળજી અને થતાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફારો વિશેની યોગ્ય સમજણ આપવામાં આવી હતી. આ સેમિનારમાં ઉપસ્થિત કિશોરીઓને માસિક સ્ત્રાવ વિશેની ગેરમાન્યતાઓ વિશેની સમજણ, માસિક ધર્મની સ્વચ્છતા અને સાવચેતીની ચર્ચા, માસિક દરમિયાન મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા, માસિક…

Read More

પર્યાવરણ બચાવો”ઝૂંબેશ અંતર્ગત વેરાવળ ખાતે પ્રબુદ્ધ નાગરિકો, વેપારીઓ સાથે સંકલન બેઠક યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      “વિશ્વ પર્યાવરણ દિવસ” પહેલા પ્રિ-ઈવેન્ટ તરીકે ગીર સોમનાથ જિલ્લામાં અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત તા.૩૦/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે નગરપાલિકા વેરાવળ સભાખંડ ખાતે કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને પ્રબુદ્વ નાગરિકો, વેપારીઓ સાથે બેઠક યોજાશે. આ અંગે ચીફ ઓફિસર પાર્થિવ પરમારે જણાવ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેની પ્રિ-ઈવેન્ટ તરીકે લોકોમાં જાગૃતિ એવા હેતુસર તા.૨૨ મે થી ૫ જૂન સુધી ગીર સોમનાથ જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત લોકોમાં પ્લાસ્ટિકનો વપરાશ…

Read More

ટીબી મુક્ત ભારત અભિયાન” હેઠળ ગુજરાતની નોંધપાત્ર કામગીરી

હિન્દ ન્યુઝ, ભાવનગર     વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2018માં શરૂ કરેલ ટીબી નિમૂર્લન કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે નવા ટીબી દર્દીઓના રજીસ્ટ્રેશન અને ટીબીની શ્રેષ્ઠત્તમ સારવાર દ્વારા મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર સિધ્ધી હાંસલ કરી છે.  ગુજરાત સરકારના એક રીપોર્ટ પ્રમાણે રાજ્યમાં વર્ષ 2015ની સાપેક્ષે વર્ષ 2023 માં નવા દર્દીઓના રજીસ્ટ્રેશનમાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.  જેના પરિણામે કેન્દ્ર સરકારે પણ આ કામગીરીની સરાહના કરીને ગુજરાત રાજ્યને “સ્ટેટ્સ વીથ…

Read More

જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વોકાથોનનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       તા. ૫મી જૂન, જેને દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે નિમિત્તે ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ ની થીમ ‘Ending Plastic Pollution Globally’ ને કેન્દ્રમાં રાખી વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે, તા. ૨૨/૦૫/૨૦૨૫ થી તા.૦૫/૦૬/૨૦૨૫ સુધી જિલ્લામાં વિવિધ પર્યાવરણ લક્ષી કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરાયુ છે.જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫’ ની ઉજવણી અને પ્લાસ્ટિક પ્રદુષણ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા તેમજ તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની સાથે પર્યાવરણ જાગૃતિ માટે એક વિશેષ વોકાથોનનું…

Read More

સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી

‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત’ વિશેષ અહેવાલ હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર  હાય બી.પી.ના નવા કેસો શોધવા માટે ૩૦ વર્ષથી વધુ વયના લોકોનું સઘન સ્ક્રીનિંગ “વિશ્વ હાયપરટેન્શન દિવસ”ની ઉજવણી અન્વયે જુદીજુદી સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયા કુલ ૪૧ સ્થળો ખાતે ૮૪૧ કર્મચારીઓ અને કામદારોની વિનામૂલ્યે બી.પી., ડાયાબિટીસ, ઓરલ કેર, વજન-ઊંચાઈ, બી.એમ.આઈ. તપાસ બિન-ચેપી રોગોની તપાસમાં ૧૦૧-જેટલા હાયપરટેંશન તથા ૭૫-જેટલા ડાયાબિટીસના લાભાર્થીઓની નોંધાણી કરાઈ

Read More

🌾 જમીનથી જીવન સુધી – પ્રાકૃતિક ખેતીનું પાવરહાઉસ: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડીયા! 

હિન્દ ન્યુઝ, રાજકોટ 🤝 ‘જમીન બચાવો, શરીર બચાવો!’ આ મિશન સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડીયા આજે ખેડૂતોને ટેક્નોલોજી અને તાલીમ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપતું એક વિશ્વસનીય કેન્દ્ર બની ગયું છે. 📍 જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત આ કેન્દ્ર એ કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચેની વિશ્વસનીય લિંક છે, જ્યાંથી “Lab to Land” નો સંદેશ વાસ્તવમાં જીવંત બને છે. 🌿 વસ્તુતઃ શું કરે છે આ કેન્દ્ર? 🔹 ખેડૂતોને આપે છે પ્રાકૃતિક ખેતીની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ 🔹 સખી મંડળની બહેનોને બનાવે છે ગ્રામીણ પરિવર્તનકર્તા 🔹 ગામે ગામે જઈ જમીનના યોગ્ય ઉપયોગ વિશે…

Read More

રાજકોટે આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ 🌱

હિન્દ ન્યુઝ, રાજકોટ     આજે રેસકોર્સ એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ‘પ્લાસ્ટિક મુક્તિ વોકાથોન’ થી રાજકોટના શહેરીજનો અને ખેલપ્રેમીઓએ પ્લાસ્ટિક વિરુદ્ધ એક મજબૂત સંકલ્પના પગલા ભર્યા! 📢 ક્લેક્ટર પ્રભવ જોષીએ પ્રસ્થાન કરાવેલી આ અનોખી યાત્રામાં એટલેટિક્સના ખેલાડીઓ, કોચ અને અનેક બાળકો પણ જોડાયા. જેમાં કેટલાકે તો વૃક્ષોના રૂપમાં જ સંદેશ આપ્યો કે “પૃથ્વીને બચાવવી છે તો પ્રકૃતિને વહાલ આપો!” 🎯 આ વોકાથોન ભારત સરકારની “Ending Plastic Pollution Globally” થીમ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની પૂર્વ તૈયારીનું ભાગરૂપે યોજાઇ હતી. 💬 કલેક્ટરએ કહ્યું, “પ્લાસ્ટિક વર્ષો સુધી નાશ પામતું નથી અને તે…

Read More

સુરતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 15 સમર કેમ્પમાં મેદસ્વિતા મુક્ત ગુજરાત વિશે તાલીમ

હિન્દ ન્યુઝ, સુરત       સુરતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 15 સમર કેમ્પમાં મેદસ્વિતા મુક્ત ગુજરાત વિશે તાલીમ આપી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા,તારીખ 16 મે થી 30 મે, 2025, આમ 15 દિવસના સમર કેમ્પમાં 100 થી વધારે બાળકો એ ભગવત ગીતાના શ્લોકો નું પઠન, સારા સંસ્કારોનું સિંચન, સાત્વિક આહાર થી મેદસ્વિતા મુક્ત બાળક, મોબાઈલનો ઓછો ઉપયોગ, યોગ દ્વારા સ્વાસ્થ્ય, પર્યાવરણ બચાવો, વૃક્ષારોપણ, પાણી બચાવો, જીવનશૈલીમાં બદલાવો, સમાજ માટે સહયોગી અને સ્વદેશી વસ્તુઓનું જ્ઞાન આપવામાં આવ્યુ. આદર્શ બાળક જ ભારતને વિશ્વ ગુરુ બનાવી શકે છે તે હેતુથી ગુજરાત…

Read More