હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોવિડ-૧૯ની વર્તમાન સ્થિતિ અને તેની સામેની તૈયારીઓ અંગે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં, કલેક્ટર ઠક્કરે ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓ પાસેથી જિલ્લામાં કોવિડની પ્રવર્તમાન સ્થિતિ, સંક્રમણ દર, અને હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે RTPCR કીટની ઉપલબ્ધતા, કોવિડ પોઝીટીવ દર્દીઓની હિસ્ટ્રી ટ્રેસિંગ, અને જિલ્લામાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ્સની કાર્યક્ષમતા જેવી મહત્વપૂર્ણ બાબતો પર પણ ઝીણવટભરી ચર્ચા કરી માહિતી મેળવી હતી.સાથે જ જો કોવિડ અંગેના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો…
Read MoreDay: May 27, 2025
સાણંદ તાલુકા પંચાયત ખાતે બાલિકા પંચાયતની સરપંચ અને ઉપસરપંચ દીકરીઓની તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, સાણંદ સરપંચ અને ઉપસરપંચ દીકરીઓને પંચાયતી રાજ વ્યવસ્થા અને બાલિકા પંચાયતનાં કાર્યો અંગે તાલીમ આપવામાં આવી દીકરીઓએ મહિલા કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષાના વિવિધ પ્રકલ્પો વિશેની જરૂરી માહિતી અને માર્ગદર્શન મેળવ્યું
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વર્ષનાં 20 વર્ષની ઉજવણીના સમારોહમાં વિકસિત ભારત @2047ના લક્ષ્યને સિદ્ધ કરવા દેશવાસીઓને આહ્વાન કર્યું
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ યાત્રાના 20 વર્ષની આ ઉજવણી માત્ર ઉજવણી નહીં, પરંતુ રાજ્ય સરકારે બનાવેલો ભાવિ પેઢી માટેનો રોડ મેપ છે : વડાપ્રધાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અવસરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી શહેરી વિકાસની પરિભાષા બદલી નાખી છે.
Read Moreબોટાદ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગની બેઠક યોજાઇ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં અધ્યક્ષાશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર અને સચિવશ્રી ડી.ડી.કાપડીયા (નિવૃત્ત આઈ.એ.એસ)એ માર્ગદર્શન સાથે જરૂરી સુચનો આપ્યાં : બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કામગીરીને બિરદાવી મોમેન્ટો અર્પણ કરાયો તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા ગઢડા તાલુકાના ખોપળા ગામે શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ અને રેડની કામગીરી કરાઈ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત બરવાળા તાલુકામાં કાપડની થેલીઓનું વિતરણ કરાયું પોલારપુર ગ્રામ પંચાયત તથા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા ઝુંબેશ બોટાદમાં SHG બહેનો અને સેનિટેશન સ્ટાફ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા…
Read Moreમાસિક સમયની સ્વચ્છતા અને સુપોષણ, દીકરીઓના શારીરિક, માનસિક સ્વાસ્થ્યનું દર્પણ
હિન્દ ન્યુઝ, વલસાડ આજે વિશ્વ માસિક સ્રાવ સ્વચ્છતા દિવસ રાજ્યમાં પ્રથમવાર વલસાડ જિલ્લાની ૪૯૯ સ્કૂલોમાં સાકાર થયો ‘‘કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ’’ આ પ્રોજેક્ટથી જિલ્લાની શાળામાં અભ્યાસ કરતી અંદાજિત ૨૫૦૦૦ જેટલી કિશોરીઓને મળી રહ્યો છે લાભ રૂ. ૫૧ લાખના ખર્ચે સેનિટરી પેડ વેન્ડિંગ મશીન અને ડિસ્પોઝલ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એડોલેશન હેલ્થ સેલિબ્રેશન ડેની પણ શાળા કક્ષાએ ઉજવણી થાય છે
Read Moreવિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, વલસાડ વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકોમાં જનજાગૃતિ ફેલાય તે માટે રાજ્ય-સ્તરીય SATCOM સત્રનું આયોજન કરાયુ હતું. જેમાં વલસાડ જિલ્લાના આરોગ્ય ખાતા, આયુર્વેદિક વિભાગ, આઈસીડીએસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. જેઓએ માસિક સ્ત્રાવનું મહત્વ, સેનેટરી પેડ અને તેનો વ્યવસ્થિત નિકાલ કરવા અંગે માહિતી આપી હતી. એક સર્વે મુજબ દર મહિને રાજ્યમાં ઉપયોગ થયેલા એક કરોડથી વધુ સેનેટરી પેડ નીકળે છે જેનો સુવ્યવસ્થિત નિકાલ થવો જરૂરી છે. જો આડેધડ ગમે ત્યાં નિકાલ કરવામાં આવે તો…
Read Moreદર્દીનું કોવિડ- ૧૯ ના સેમ્પલ લઇ સ્ટરનીંગ એકયુરસી લેબ સુરત ખાતે ટેસ્ટિંગ માટે મોકલતા કોવિડ ૧૯ પોઝિટિવ માલુમ પડયા
હિન્દ ન્યુઝ, વલસાડ વાપીના દેસાઈવાડ રહેતા ૭૫ વર્ષીય પુરૂષ દર્દીનું કોવિડ- ૧૯ ના સેમ્પલ લઇ સ્ટરનીંગ એકયુરસી લેબ સુરત ખાતે ટેસ્ટિંગ માટે મોકલતા કોવિડ ૧૯ પોઝિટિવ માલુમ પડયા છે. આ દર્દીએ થોડા દિવસ પહેલા વિરમગામ- શંખેશ્વર ખાતે મુલાકાત લીધી હતી ત્યારબાદ તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-૧૯ અસરગ્રસ્ત વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને કોરોન્ટાઈન એક્ટીવીટી શરૂ કરી દેવામાં આવી છે. હાલ દર્દી વાપીની શ્રધ્ધા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
Read Moreવલસાડ જિલ્લાના દરેક તાલુકામાં આગામી તા. ૨૯ મે થી તા. ૧૨ જૂન સુધી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં આગામી તા. ૨૯ મે થી તા. ૧૨ જૂન સુધી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ બે કૃષિ રથ દરરોજ છ ગામમાં એમ ૧૫ દિવસમાં ૯૦ ગામમાં ફરીને ખેડૂતો સાથે સંપર્ક કરશે. આ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો તેમજ નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. હાલની પરિસ્થિતિમાં ટકાઉ ખેતી કેવી રીતે કરવી તે સંદર્ભે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ખેતી વિભાગ સાથે સંકળાયેલા તમામ વિભાગો સંકલન કરી કાર્યક્રમને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચતો કરાશે. આ કાર્યક્રમ દરમિયાન આત્મા વિભાગ દ્વારા પ્રાકૃતિક…
Read Moreहाजीपुर के राजस्व कर्मचारी की जिलाधिकारी यशपाल सिंह मीणा ने किया निलंबन
हिन्द न्यूज़, बिहार वैशाली के जिलाधिकारी यशपाल सिंह मीणा ने हाजीपुर अंचल के राजस्व कर्मचारी सुबोध कुमार वर्मा को दाखिल खारिज के कार्य में घूसखोरी और इसके लिए बिचौलिए को माध्यम बनाने के आरोप में निलंबन कर दिया गया। वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा के निलंबन आदेश जारी कर दिया गया । बिहार सरकारी सेवक (वर्गीकरण, नियंत्रण एवं अपील) नियमावली, 2005 के सुसंगत नियमों के तहत तत्काल प्रभाव इस अंचल कर्मचारी को निलंबित किया गया है। विदित है कि जिलाधिकारी को 14 मई को सूचना मिली कि हाजीपुर…
Read Moreવડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જામનગર જિલ્લાના રૂ.887 કરોડના સૌર પ્રોજેક્ટનું કરાયું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, જામનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ અને નેતૃત્વ હેઠળ, ગુજરાત રાજ્ય સૌર ઊર્જા ક્ષેત્રે એક મોટી ક્રાંતિનું સાક્ષી બન્યું છે. આજે, 26 મેના રોજ, વડાપ્રધાનશ્રીના હસ્તે કચ્છ જિલ્લાના ભુજ ખાતેથી અનેક મહત્વપૂર્ણ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે રાજ્યની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે. આ પ્રોજેક્ટ્સ પર્યાવરણને અનુકૂળ ઊર્જાના ઉત્પાદન દ્વારા સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય માટેના ભારતના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. વડાપ્રધાન દ્વારા જામનગરમાં ઐતિહાસિક સૌર ઊર્જા પ્રોજેક્ટનું કરાયું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં પણ મહત્વપૂર્ણ સૌર પ્રોજેક્ટ્સનું…
Read More