સુરત જિલ્લાના ચોર્યાસીના ભાટપોરથી સિટી બસ ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન

હિન્દ ન્યુઝ, સુરત      ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ ચોર્યાસીના ભાટપોરથી સિટી બસ સેવાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ. ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ભાટપોરના ગ્રામજનો તેમજ ભાટપોર GIDC ની વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકો, કર્મચારીઓને અડાજણ સુધીની સીધી કનેક્ટિવિટી મળી રહેશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ અડાજણથી ભાટપોર સુધી સિટી બસસેવાનું જોડાણ થતા ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ભાટપોરના ગ્રામજનો તેમજ ભાટપોર GIDC ની વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકો, કર્મચારીઓને જાહેર પરિવહન સેવાનો લાભ મળશે અને તેઓને અડાજણની સીધી કનેક્ટિવિટી મળી રહેશે. આ બસસેવાને ભાટપોર ગામ ખાતે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ ફ્લેગ ઓફ આપી…

Read More

રાજકોટ જિલ્લાના બેલડા ગામે પર્યાવરણને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના હેતુથી વિશેષ ઝુંબેશ

હિન્દન્યુઝ, રાજકોટ       વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હેઠળ રાજકોટ જિલ્લાના બેલડા ગામે પર્યાવરણને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના હેતુથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સતત બીજા દિવસે ગ્રામજનો, ગ્રામ પંચાયત અને કચેરીઓની આસપાસ સફાઈ કરીને ઝાડીઓ, શેરીઓમાંથી પ્લાસ્ટિક એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કર્યો હતો. સરપંચ અને તલાટીની આગેવાની હેઠળ ગ્રામજનોએ સ્વચ્છતાનું મહત્વ સમજી પ્લાસ્ટિકના બદલે કુદરતી રીતે નાશ પામતા વિકલ્પો અપનાવવાનું સંકલ્પ લીધો હતો. સમગ્ર અભિયાન દ્વારા ગામે પ્લાસ્ટિકમુક્ત બનવા તરફ મહત્વપૂર્ણ પગલું ભરી પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ બન્યા હતા.

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સામાન્ય નાગરિકો સાથે ST બસમાં મુસાફરી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આણંદ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લેવા પરંપરાગત પ્રોટોકોલ અને VVIP વ્યવસ્થાને બાજુએ રાખતા GSRTCની ST બસ દ્વારા સામાન્ય નાગરિકોની સાથે મુસાફરી કરી આણંદ પહોંચ્યા. રાજ્યપાલ કોઈ પૂર્વ સૂચના વિના રાજભવનથી સીધા ગાંધીનગર ST ડેપો પહોંચ્યા અને ત્યાંથી અન્ય સામાન્ય મુસાફરો સાથે બસમાં બેઠા હતા. જનતા અને શાસન વચ્ચે જે સમરસતા અને સંવાદ હોવો જોઈએ, તેનો જીવંત અનુભવ મને આ યાત્રામાં થયો : રાજ્યપાલ

Read More

छात्र एम्प्लॉई नहीं, एम्प्लॉयर बनें – जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार   वैशाली जिला प्रशासन की पहल पर समाहरणालय सभागार में बिहार स्टार्टअप पॉलिसी 2022 पर केंद्रित एक प्रेरणात्मक इंटरेक्शन सत्र का आयोजन किया गया। इसमें गवर्नमेंट इंजीनियरिंग कॉलेज, वैशाली के छात्रों ने पूरे उत्साह के साथ भाग लिया। इस अवसर पर जिलाधिकारी यशपाल सिंह मीणा ने कॉलेज के विद्यार्थियों से संवाद करते हुए उन्होंने स्टार्टअप की दिशा में कदम बढ़ाने के लिए प्रोत्साहित किया। उन्होंने आगे कहा कि समय इनोवेशन और आत्मनिर्भरता का है। अतः छात्रों को नौकरी खोजने की बजाय रोजगार देने वाले बनने की सोच अपनानी…

Read More

રસોડાના કચરામાંથી જાતે બનાવો કુદરતી ખાતર

પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા- ૨૭  હિન્દ ન્યુઝ, સુરત        ગ્લોબલ વોર્મિંગના જમાનામાં પ્રાકૃતિક ખેતી એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સ્વીકાર્ય બની રહ્યો છે. જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણના સંતુલનની સાથે સાથે મનુષ્યના શરીરને તંદુરસ્ત રાખવામાં પણ પ્રાકૃતિક ખેતીએ મહત્વની ભૂમિકા છે, ત્યારે પર્યાવરણીય સંરક્ષણની જરૂરિયાતને પૂર્ણ કરવા આપણા ઘરનો રોજબરોજનો જૈવિક કચરો પણ મૂલ્યવાન સંસાધન બની શકે છે અને કૃષિમાં ઉપયોગમાં લઈ ભૂમિને ઝેરી તત્વોથી સંરક્ષિત કરી શકાય છે. આ કચરામાંથી આપણે આપણાં ઘરે સારી ગુણવત્તાનું કુદરતી ખાતર બનાવી શકીએ છીએ, જે ખૂબ ફાયદાકારક હોય છે.        …

Read More

‘માતાનો મઢ’ માસ્ટર પ્લાન અંતર્ગત આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 તથા 27 મેના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન ગુજરાતની આ મુલાકાત દરમિયાન પહેલા જ દિવસે એટલે કે 26 મેના રોજ કચ્છના પ્રવાસે જશે અને ભુજ ખાતે આયોજિત સમારંભમાં રૂ.53,414 કરોડના કુલ 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ કરશે. વડાપ્રધાન દ્વારા જે 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ થનાર છે, તેમાં ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર ‘માતાનો મઢ’ ખાતે આવેલ આશાપુરા ધામના ‘માતાનો મઢ માસ્ટર પ્લાન’ હેઠળ થયેલ વિકાસકાર્યોનાં ઇ-લોકાર્પણનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકાર તથા તેના હેઠળ કાર્યરત ગુજરાત…

Read More

કંડલાના દીનદયાળ પોર્ટનો થશે સર્વાંગી વિકાસ

હિન્દ ન્યુઝ, ભુજ       દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાના સર્વાંગી વિકાસ અને પર્યાવરણીય સ્થિરતાને વેગ આપવા માટે આગામી તા. 26 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ ખાતેથી એક હજાર કરોડથી વધુના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ કંડલાને ભવિષ્યના ગ્રીન પોર્ટ મોડેલ તરીકે સ્થાપિત કરવા અને વધતી જતી કાર્ગો પરિવહન જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ થશે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા કંડલા ખાતે 10 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ કરવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ ₹150 કરોડ છે. આ સુવિધા સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપશે, બંદરના ઉત્સર્જનને ઘટાડશે અને ગ્રીન લોજિસ્ટિક્સને ટેકો આપશે.…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બે મહત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત થતાં કચ્છ જિલ્લાના પરિવહન અને અર્થતંત્રને મળશે નવો વેગ

હિન્દ ન્યુઝ, ભુજ     આગામી તા.૨૬ મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કચ્છ જિલ્લામાં માર્ગ પરિવહનને વધુ સુદ્રઢ બનાવવા અને પ્રાદેશિક અર્થતંત્રને ગતિ આપવાના ઉદ્દેશ્ય સાથે બે મહત્ત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત રસ્તાઓની મજબૂતીકરણ અને આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે, જે માર્ગ પરિવહનને સરળ બનાવશે અને જિલ્લાની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો લાવશે. આ પ્રોજેક્ટ્સમાં રૂ.૪૩ કરોડના ખર્ચે પલાસવા – ભીમાસર – હમીરપર – ફતેહગઢ સી.સી. રોડનો સમાવેશ થાય છે જે આગામી તા.૧૮ માર્ચ, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટમાં પહોળો સી.સી. રોડ, નવા…

Read More

આગામી તા.૨૬ મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના રૂ.૯૮૬ કરોડના વીજ પ્રોજેક્ટ્સનું ભુજ ખાતેથી થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, ભુજ    આગામી તા.૨૬ મે ના રોજ ગુજરાત રાજ્યના ઊર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક દિવસની ઉજવણી થવા જઈ રહી છે.જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જામનગર, અમદાવાદ, કચ્છ, જૂનાગઢ, ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં રૂ.૯૮૬ કરોડના વીજ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ રાજ્યના ઔદ્યોગિક, કૃષિ અને રહેણાંક વિસ્તારોને અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવામાં મદદરૂપ થશે. વીજ ક્ષેત્રના આ નવીનતમ પ્રોજેક્ટ્સ આપશે ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રને વેગ  આ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂ.૨૪૬ કરોડના ખર્ચે ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે જે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠાને સાતત્યપૂર્ણ બનાવશે.…

Read More

કચ્છ જિલ્લામાં થશે પ્રવાસન અને પ્રગતિનો સુભગ સમન્વય

હિન્દ ન્યુઝ, કચ્છ  આગામી તા.૨૬મે ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કચ્છ જિલ્લામાં માર્ગની માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે રૂ.૧૦૫ કરોડના ખર્ચે બે મહત્વપૂર્ણ રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ્સ કચ્છના પ્રવાસન ઉદ્યોગને વેગ આપશે અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપવા સાથે હજારો લોકોને સીધો લાભ પહોંચાડશે. આ પ્રોજેકટમાં કોસ્ટલ હાઇવે પર આવેલા લાયજા-બાડા-માપર-મોડકુબા-લથેડી-સાંધણ-સુથરી-કોઠારા રોડનું વાઈડનિંગ અને સ્ટ્રેન્થનિંગ કરાયું છે. માંડવી અને અબડાસા તાલુકામાંથી પસાર થતા આ ૪૭.૨૫ કિ.મી. લાંબા કોસ્ટલ હાઇવે માટે રૂ.૫૫ કરોડનો ખર્ચ કરાયો છે. આ પ્રોજેકટમાં રસ્તાને પહોળો અને મજબૂત કરવાનું કામ, સી.સી.…

Read More