હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથના ખેડૂતોને જણાવવાનું કે, હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૦૪-૦૫-૨૦૨૫ થી તા.૦૯-૦૫-૨૦૨૫ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજયના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને સંદેશો આપવામાં આવે છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખૂલ્લાં હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે…
Read MoreDay: May 5, 2025
દ્વિચક્રિય તથા ફોર વ્હીલર કેટેગરીના વાહનોમાં ગોલ્ડન તથા સિલ્વર નંબર માટે ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહન માલિકોને જણાવવાનું કે, દ્વિચક્રી વાહનોની ચાલુ સીરિઝ GJ 32 AB, AC, AD, AE, AF, AH તેમજ ફોર વ્હીલ વાહનોની ચાલુ સીરિઝ GJ 32AG તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સીરિઝ GJ 32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે અન્વયે ઓનલાઇન અરજીનો સમયગાળો તા.૧૨/૦૫/૨૦૨૫થી તા.૧૪/૦૫/૨૦૨૫ સુધીનો રહેશે. તેમજ ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૧૪/૦૫/૨૦૨૫ થી ૧૬/૦૫/૨૦૨૫ સુધીનો રહેશે. અરજદારોએ સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે અને ત્યારબાદ…
Read More‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત આવતીકાલે વેરાવળના છાપરી ખાતેથી બાઈક રેલી યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં અત્યારે જળસંચય માટેના સ્ત્રોતોને પુનઃજીવીત કરવા માટે ‘કેચ ધ રેઈન’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય અને પાણીના સ્તર ઊંચા આવે તે માટે નદી-નાળા, કાંસને ઊંડા કરવા તથા તેની સફાઈ કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે પ્રેસ વાર્તાલાપમાં જિલ્લામાં જળસંચય પ્રત્યે લોકોની સંવેદનશીલતા અને સહભાગીતા વધે અને આપણા કુદરતી સ્ત્રોતોનો વધુ સારો ઉપયોગ કરી શકાય તેના ભાગરૂપે જિલ્લાની દેવકા નદીને પુનઃજીવીત કરવા માટેનું…
Read Moreગાંધીધામ ખાતે યોજાયેલ “હાલો ગુજરાત સીઝન ૭ રિયાલિટી શો” માં પુજા હોબી સેન્ટર અને પોદાર પ્રેપ અક્ષરમાર્ગનાં બાળકોનો વિજયી ડંકો
હિન્દ ન્યુઝ, રાજકોટ “ગાંધીધામ ખાતે યોજાયેલ ‘હાલો ગુજરાત સીઝન ૭ રિયાલિટી શો’ માં પુજા હોબી સેન્ટર અને પોદાર પ્રેપ અક્ષરમાર્ગ ના બાળકોનો વિજયી ડંકો. ૧૧ ટ્રોફી, ૨૮ પાર્ટિસિપેટ ટ્રોફી તથા પુજા હોબી સેન્ટર સંસ્થાને ગોલ્ડ મેડલ. તાજેતરમાં નેશનલ લેવલની ડાન્સ કોમ્પિટિશન ગાંધીધામ ખાતે ‘હાલો ગુજરાત સીઝન ૭ રિયાલિટી શો’ કોમ્પિટિશન યોજાઈ ગઈ. જેમાં ફાઈનલમાં ૧૩૦ થી વધારે સ્પર્ધકો મુંબઈ–પુના–પંજાબ–દિલ્હી તથા અમદાવાદ બરોડા-જામનગર-મોરબી-જુનાગઢ તથા રાજકોટના બાળકોએ ભાગ લીધો હતો. પુજા હોબી સેન્ટર તથા પોદાર પ્રેપ અક્ષરમાર્ગ ના ૨૮ બાળકો આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થયા હતા. જજ તરીકે ડાન્સ ઈન્ડીયા ડાન્સના…
Read Moreઆત્મા એટલે ખેડૂતોની જરૂરિયાતો અનુસાર પ્રાકૃતિક કૃષિને લગતું શિક્ષણ અને શિક્ષણ પ્રવૃત્તિઓના નવા સંશોધનો પૂરા પાડતી સંસ્થા
હિન્દ ન્યુઝ, ભુજ, ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું ચલણ વધે અને ખેડૂતો વધારેમાં વધારે પ્રાકૃતિક પેદાશો સાથે જોડાય, અને તે સિવાય પણ જે ખેડૂતો રાસાયણિક ખેતી સાથે જોડાયેલા છે તે પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે. ઘણી વાર ખેડૂતો અને સામાન્ય જનતા પણ પ્રાકૃતિક રીતે થતી ખેતીથી અજાણ હોય છે. પરંતુ, પ્રાકૃતિક કૃષિને લગતી ચર્ચાઓમાં આપણે ક્યારેક તો આત્માનું નામ સાંભળ્યું જ હશે. આત્મા (ATMA – Agricultural Technology Management Agency) એટલે એવી એક એજન્સી જેના દ્વારા પ્રાકૃતિક ખેતીને લગતી વિવિધ પ્રકારની તાલીમ અને કાર્યક્રમોનું…
Read Moreવેસ્ટર્ન ડિસ્ટેબન્સને પગલે વાતાવરણમાં પલટો થવાની આગાહી વચ્ચે ખેડૂતોને પાક સલામતી માટે સાવચેતીના પગલા ભરવા અનુરોધ
હિન્દ ન્યુઝ, ભુજ હવામાન ખાતાની આગાહીન અનુલક્ષીને તા.૦૯-૦૫-૨૦૨૫ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટેબન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજયના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી થયેલી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રી…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી એક યોજના એટલે “નમો ડ્રોન દીદી યોજના
હિન્દ ન્યુઝ, રાજકોટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આવી જ એક યોજના એટલે “નમો ડ્રોન દીદી યોજના.” જેના થકી રાજકોટના નાનાવડા ગામના સોનલબેન પાંભર આજે લખપતિ દીદી બન્યા છે. કોલેજ સુધીનો અભ્યાસ કરનાર ૩૩ વર્ષીય મહિલા ખેડૂત સોનલબેન પડધરી ખાતે સખીમંડળમાં જોડાયા. એક સારો વિચાર પોતાનું અને આસપાસના લોકોનું જીવન સરળ બનાવી શકે તે સોનલબેને સાબિત કરી બતાવ્યું છે. સખીમંડળમાં “નમો ડ્રોન દીદી” યોજના વિશે જાણકારી મળતા સોનલબેનને ખેતીમાં આધુનિક પ્રયોગ કરવાની ઈચ્છા જાગી અને ૧૫ દિવસની તાલીમ મેળવવા ઘરનો ઉંબરો ઓળંગી પૂના પહોંચી ગયા. ઘરનું રસોડું અને…
Read Moreટુવ્હીલર્સ માટે ફરજિયાત હેલમેટના નિયમથી શહેરમાં અકસ્માતોમાં ઘટાડો નોંધાયો
હિન્દ ન્યુઝ, સુરત જાન્યુઆરીથી નિયમ લાગુ કર્યા બાદ ૯૫% વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું: માથાના ભાગે ઈજાના કેસોમાં ૨૨.૭૪ % અને ફેટલ એક્સિડન્ટમાં ૧૮ % નો ઘટાડો થયો: નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતા વાનાણી ટુવ્હીલર્સ માટે ફરજિયાત હેલમેટના નિયમથી શહેરમાં અકસ્માતોમાં ઘટાડો નોંધાયો છે. જે સંદર્ભે નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી નિયમ લાગુ કર્યા બાદ ૯૫% વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું: માથાના ભાગે ઈજાના કેસોમાં ૨૨.૭૪ % અને ફેટલ એક્સિડન્ટમાં ૧૮ % નો ઘટાડો થયો છે. હેલ્મેટ ફરજિયાત કરવાથી ૯૦ % વાહનચાલકો પોતાની…
Read More