જસદણ શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાય

હિન્દ ન્યુઝ, જસદણ        જમ્મુ કાશ્મીર પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આંતકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” દ્વારા દુશ્મનોને માત આપી જેના માનમાં જસદણ શહેર ભાજપ દ્વારા ‘તિરંગા યાત્રા’ યોજાય, તેમા મોટી સંખ્યામાં રાજકિય સામાજિક આગેવાનો જોડાયા હતા. કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના માર્ગદર્શન હેઠળ ભારતીય સેનાને બિરદાવવા શહેર ભાજપ દ્વારા આયોજિત તિરંગા યાત્રા વીંછિયા રોડ પર કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ પ્રસ્થાન કરાવેલ તિરંગા યાત્રામાં શહેર ભાજપ પ્રમુખ વિજયભાઇ રાઠોડ, જિલ્લા કારોબારી સભ્ય પંકજભાઈ ચાંવ, ચંદુભાઇ કચ્છી, નગર પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઇ છાયાણી, ઉપપ્રમુખ લાલભાઈ થડેશ્વર, પુર્વ યુવા ભાજપ…

Read More

नगर विकास एवं आवास मंत्री जीवेश कुमार ने किया 51 योजनाओं का उद्घाटन और 60 योजनाओं का शिलान्यास

हिन्द न्यूज़, बिहार       नगर विकास एवं आवास विभाग जीवेश कुमार द्वारा वैशाली समाहरणालय सभागार में 3 करोड़ 88 लाख की लागत से तैयार नगर निकायों की 51 योजनाओं का उद्घाटन किया। इसके ही साथ ही 9 करोड़ 53 लाख की लागत से पूरी होने वाली 60 योजनाओं का शिलान्यास किया गया। उन्होंने आगे नगर निकायों में चल रही योजनाओं की प्रगति की भी समीक्षा की। इसके पूर्व जिलाधिकारी यशपाल सिंह मीणा ने मंत्री जीवेश कुमार, नगर विकास एवं आवास विभाग तथा बैठक में उपस्थित सभी विधायक गण एवं…

Read More