“સત્ત રે વચન”: કબીર તેમજ અન્ય સૂફી ભાવના ગીતોની પ્રસ્તુતિ સારા ન્યુઝ, રાજકોટ રાજકોટ એટલે સંસ્કૃતિ કલા અને વારસા માટે કટિબદ્ધ, પ્રવૃત્તિઓમાં સુષુપ્ત છતાં પ્રગતિશીલ અભિગમ ધરાવતું શહેર. આ શહેરમાં છેલ્લા એક દાયકામાં અનેકવિધ સંગીત, સાહિત્ય, નાટ્ય અને અન્ય કલાઓ પ્રદર્શિત કરતા કાર્યક્રમોમાં વૈવિધ્ય પ્રેક્ષકોને પીરસવામાં આયોજકો સફળ રહ્યા છે. આવું જ એક હટ કે આયોજન થઈ રહ્યું છે રાજકોટના આંગણે અને એ કાર્યક્રમ આગામી 29 નવેમ્બર બુધવાર ના રોજ એક્રોલોન્સ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમ અંગે મળેલ માહિતી મુજબ INTACH એટલે કે ઇન્ડીયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ…
Read MoreMonth: November 2023
वैशाली जिला में चलेगी विकसित भारत संकल्प यात्रा
हिन्द न्यूज़, बिहार जन जागरूकता के माध्यम से योजनाओं को संतृप्त करने के लिए जिला में विकसित भारत संकल्प यात्रा चलेगी।इसमें प्रचार रथो के माध्यम से जागरूकता लाकर योजनाओं को संतृप्त कराया जाएगा एवं योजनाओं के लाभुकों से इसका फीडबैक प्राप्त किया जाएगा। वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा के कार्यालय कक्ष में भारत सरकार के वस्त्र मंत्रालय की विकास आयुक्त श्रीमती अमृत राज एवं सहायक निदेशक मुकेश कुमार की उपस्थिति में जिला स्तरीय एवं प्रखंड स्तरीय पदाधिकारी के साथ एक बैठक संपन्न हुई। जिसमें जिलाधिकारी यशपाल सिंह…
Read More“રૂડા” દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના (MMGY) હેઠળ ઇસ્કોન મંદિર પાછળ, કાલાવડ રોડ, મુંજકા ખાતે નિર્માણધિન MIG પ્રકારના આવાસો પૈકી ખાલી રહેલા ૧૩૯ આવાસ માટે તા.૨૭થી તા.૩૦ નવેમ્બર દરમ્યાન અરજી ફોર્મ મેળવી શકાશે
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના(MMGY) હેઠળ ડેકોરા વેસ્ટ હિલની પાસે, હરિ કીર્તન હોલ સામે, ઇસ્કોન મંદિર પાછળ, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટ ખાતે નિર્માણધિન MIG પ્રકારના આવાસો પૈકી ખાલી રહેલા ૧૩૯ આવાસની ફાળવણી બાકી છે. તે ખાલી આવાસો ફાળવવા માટે માન્ય અરજદારો પાસે અરજી મંગાવવાની પ્રક્રિયા ચાલુ થનાર છે. અરજદાર આઇ.સી.આઇ.સી. બેન્ક, રાજકોટ શહેરની નીચે મુજબ ની જુદીજુદી શાખાઓ માંથી તા.૨૭/૧૧/૨૦૨૩થી તા.૩૦ /૧૧/૨૦૨૩ સુધીમાં અરજી ફોર્મ મેળવી શકશે. જે અરજદાર ની કુટુંબની વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખથી રૂ.૭.૫૦ લાખ સુધી હોય અને સમગ્ર ભારતમાં પોતાનું ઘરનું…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન “ડી.એન.એસ”, યાજ્ઞિક રોડ, રાજકોટની તપાસ કરતાં સ્ટોરેજ રૂમમાં સંગ્રહ કરેલ ખાદ્યચીજોનો એક્સપાયરી ડેટ વીતેલ મિલ્ક 4 પેક્ડ બેગમાંથી કુલ 20 લીટર જથ્થો નાશ કરેલ તેમજ યોગ્ય સ્ટોરેજ, હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. · રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના રેલ્વે જંકશન સામેના વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર…
Read Moreરાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન : દરેક વોર્ડમાં રથ ફરશે અને સવારે તથા સાંજે “યોજનાકીય કેમ્પ” મારફત લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભો અપાશે
હિન્દ ન્યુઝ, રાજકોટ ભારત સરકારના આયોજન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આગામી દિવસોમાં આયોજન થનાર છે. જેમાં દરેક વોર્ડમાં રથ ફરશે અને સવારે તથા સાંજે “યોજનાકીય કેમ્પ” મારફત લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો અપાશે. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તથા આગામી સમયમાં યોજાનાર અન્ય કાર્યક્રમો અનુસંધાને સમગ્ર આયોજનની ચર્ચા કરવા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને તથા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષભાઈ રાડીયાની ઉપસ્થિતિમાં આજે તા.૨૪/૧૧/૨૦૨૩ના રોજ સવારે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી…
Read Moreनशा मुक्ति मैराथन दौड़ को जिलाधिकारी यशपाल सिंह मीणा ने दिखाई हरी झंडी
हिन्द न्यूज़, बिहार कला, संस्कृति एवं युवा विभाग तथा मध निषेध एवं निबंधन विभाग बिहार के संयुक्त तत्वावधान में नशा मुक्ति मैराथन, वैशाली के एफसीलिए 23 नवंबर 2023 को जिला प्रशासन वैशाली के सौजन्य से नशा मुक्ति मैराथन दौड़ प्रतियोगिता आयोजित की गई। यह प्रतियोगिता 16 वर्ष आयु वर्ग से ऊपर पुरुष /महिला 10 किलोमीटर और 16 वर्ष से नीचे पुरुष/ महिला 5 किलोमीटर की प्रतियोगिता आयोजित हूई । प्रतियोगिता का शुभारंभ अक्षयवटराय स्टेडियम, समाहरणालय हाजीपुर में की गई। नशा मुक्ति मैराथन प्रतियोगिता को हरी झंडी दिखाकर जिलाधिकारी…
Read Moreભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત ૭૨.૯૨ ટન કચરાનો નિકાલ
હિન્દ ન્યુઝ, ભાવનગર સ્વચ્છતા હી સેવા અંતર્ગત આજરોજ તા.૨૩/૧/૨૦૨૩ ના રોજ ચેરમેન- સ્ટેન્ડીંગ કમિટિ, કમિશનર, નાયબ કમિશનર (એડમીન), સો.વે.મે.વિભાગ-રોડ વિભાગ- ગાર્ડન વિભાગ-ડ્રેનેજ વિભાગ, રોશની વિભાગ, વોટર વર્કસ વિભાગ, બિલ્ડિંગ વિભાગ, એસ્ટેટ વિભાગના અધિકારી/કર્મચારીઓની સીધી દેખરેખ નીચે સંયુકત રીતે મંત્રેશ કોમ્પ્લેક્ષ થી ૧૫૦ ફુટ રીંગ રોડ બાલા હનુમાપાર્કની આજુબાજુના વિસ્તારમાં તમામ વિભાગોની સંયુક્ત ડ્રાઇવ યોજી કુલ ૪ જેસીબી અને ૨ ટ્રક તેમજ ૫- ટ્રેકટર તથા ૪૬ સફાઇ કામદારો દ્વારા કચરો, બાવળ, ઝાડી ઝાંખરા, પ્લાસ્ટીક વિગેરે એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવેલ અને ડીવાઇડર તેમજ રરના ઉપરના ગાંડા બાવળ, બિનજરૂરી વનસ્પતીઓ વિગેરે…
Read Moreસ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૫ અને ૬ની સાફ સફાઈ કરાઇ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સ્વચ્છતાલક્ષી ઝૂંબેશના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૫ અને ૬ તથા આસપાસના વિસ્તારોની સાફ સફાઇ કરવામા આવી હતી. સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૫ અને ૬ના રહેણાંક વિસ્તાર સહિતના આસપાસના વિસ્તારોમાંથી પ્લાસ્ટિક, કાગળો,ઘાસ સહિતનો કચરો તેમજ ગંદકીની સાફ સફાઇ કરીને આ વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા અને આ સ્વચ્છતા ઝૂંબેશની કામગીરી સુત્રાપાડા નગરપાલીકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
Read Moreગીર-સોમનાથ જિલ્લાના અધિક કલેક્ટર બી વી લીબાસિયાના અધ્યક્ષસ્થાને યોજાયો જિલ્લા કક્ષા સ્વાગત કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ અધિક કલેક્ટર બી વી લીબાસિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ ઈણાજ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ પ્રશ્નો સાથે અરજદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જિલ્લાકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં આયુષ્માન ભારત કાર્ડ, ખેડૂત ખાતેદાર, દબાણ, બસની અનિયમિતતા, વીજ કનેકશન સહિતના વિવિધ તેર જેટલા પ્રશ્નો પ્રસ્તુત થયા હતા. જિલ્લાના અરજદારોની ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે પ્રશ્નો બાબતે જિલ્લા અધિક કલેક્ટરએ વિગતે ચર્ચા કરી પ્રશ્નોનો સકારાત્મક નિકાલ કરવા સંબંધિત વિભાગોના અધિકારીઓની પ્રશ્નોમાં આગળની કાર્યવાહી કરી જરૂરી પૂર્તતા કરવા અને નાગરિકોના પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવા…
Read Moreવેરાવળમાં વિશ્વ માછીમારી દિવસની ઉજવણી નિમિત્તે નિષ્ણાંતો દ્વારા અપાયું ઓનલાઈન માર્ગદર્શન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિશ્વ માછીમારી દિવસની ઉજવણી નિમિત્તે વેરાવળ કોલેજ ઓફ ફિશરીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યુ ટ્યુબ લાઈવ ઉપર દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગને સંબધિત બાબતો કે જેમાં વિશ્વ મહાસાગર દિવસનું મહત્વ, મત્સ્યધ્યોગ સંરક્ષણ, ટકાઉ માછીમારી માટેની વ્યવસ્થા, દરિયાઈ મત્સ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગથી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે અલગ અલગ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રિન્સિપાલ, કોલેજ ઓફ ફિશરીઝ ડો. એસ.આઈ.યુસુફજાઇ અને ડો. જીતેશ સોલંકી દ્વારા વિશ્વ મહાસાગર દિવસ મહત્વ વિષે સુંદર ઉદબોધન તથા ટકાઉ અને સુવ્યવસ્થિત માછીમારી માટેની વ્યવસ્થા…
Read More