હિન્દ ન્યૂઝ, અમરેલી અમરેલી જિલ્લા ના કુંકાવાવ વડીયા પંથકમાં ભારે થી અતિ ભારે પવન ફુંકાતા હાલ ખેડુત થયા નારાઝ જે હાલ એક તરફ કોરોના વાઈરસ ની મહામારી ની મુસીબત ચાલી રહી હતી. કુદરતી આવિ આફતો ની લોકો ઠકોરો ખાય ખાય ને નારાજ થય રહ્યા છે, ત્યારે બીજી તરફ આવા અણધાર્યા વાવાઝોડુ ત્રાટકવાથી ખેડુતો ના ખેતર માં જે ઉનાળુ પાક ઉભા હોવાથી લાખો કરોડો રૂપિયા નું નુકશાન થય રહ્યુ છે. રિપોર્ટર : વિશાલ કોટડીયા, અમરેલી
Read MoreMonth: May 2021
વેરાવળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લાગાવાયુ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ભારે પવન ફુકાવવાની શક્યતાને લઈને 10 નંબરનું સિગ્નલ લગાવ્યું તંત્ર દ્વારા તમામ પ્રકારે સ્થિતિ પહોંચી વળવા સજ્જ… 10 નંબરનું સિગ્નલ વાવાઝોડાથી બંદર ભયમાં છે.. આ સિગ્નલનો સંકેત છે કે બંદર રહેલ જહાજોને જોખમ છે. વેરાવળ બંદર મા માછીમારોમા ભયનો માહોલ… સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા
Read Moreમાંગરોળ સહિત સમગ્ર દરિયાઈ વિસ્તારમાં તોકતે વાવાઝોડા ની અસર, મોડી રાત્રે થી પવનના ઝટકા ની શરૂઆત, તૈયાર કેરીના પાકને વ્યાપક નુકસાન મોડી રાત્રે ઝરમર વરસાદ પવન અને ભુકંપ નુ ઝટકો પણ અનુભવાયો
હિન્દ ન્યૂઝ, માંગરોળ હવામાન ખાતાની વાવાઝોડા ની આગાહી ને લઈ જુનાગઢ કલેકટર સૌરભ પારઘી દ્વારા બેઠક બોલાવી વાવાઝોડું સામે ની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા તમામ વિભાગના અધિકારીઓ ની સંકલન બેઠક બોલાવવામાં આવી હતી. માંગરોળ અને માળિયા તાલુકા ને એલટ પર મુકી દેવામાં આવ્યો છે.જયા વાવાઝોડું ટકરાય તેવી શક્યતા ઓ વાળા 40 થી વધુ ગામોને અલગ તારવામા આવ્યા છે. આ તમામ ગામોમાં વસવાટ કરતા લોકો ને સ્થળાંતર કરવાની જરૂર પડે તો તે માટે ની પણ તમામ તૈયારીઓ તંત્ર એ પુરી કરી લીધી હોવાનું જિલ્લા…
Read Moreમોરથલ ગામના જાગૃત નાગરિકો દ્વારા ગામને સેનેટાઈજર કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, થરાદ દેશમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે થરાદ તાલુકાના મોરથલ ગામના જાગૃત નાગરિકો દ્વારા ગામને સેનેટાઈજર કરવામાં આવ્યું. ગામના જાગૃત નાગરિકો તથા તલાટી કમ મંત્રી દ્રારા સાથે મળીને ગામને સેનેટાઈજર કરવામાં આવ્યું. મોરથલ ગામના જાગૃત નાગરિક સાંન્તીભાઈ, નરશીભાઇ દરજી, ડાયાભાઈ દરજી, નાગજીભાઈ ઠાકોર તથા તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યાં હતાં. રિપોર્ટર : વિક્રમ પ્રજાપતિ, મોરથલ
Read Moreનેત્રંગમાં તૌકતે વાવાઝોડાથી અનેક વૃક્ષા ધરાશાયી થયા, કેરી પાકને વ્યાપક નુકસાન, વીજપુરવઠો ખોરવાયો
હિન્દ ન્યૂઝ, નેત્રંગ પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણની સાથે એકાએક તૌકતે વાવાઝોડું ફુંકાયું હતું. જેમાં નેત્રંગ તાલુકાના કેટલાક ગામમાં ઘરના પતરા-નડીયા ઉડી જવા, વૃક્ષો ધરાશાયી થવા અને ચારેય તરફ ધુળની ડમરીઓ ઉડતા અંધારાપટ છવાઈ ગયો હતો અને નેત્રંગ ટાઉન સહિત તાલુકાભરના અંતરીયાળ વિસ્તારના ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જેમાં મુખ્યત્વે તૌકતે વાવાઝોડાથી કેરીના પાકને વ્યાપક નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે,આવનાર સમયમાં કેરી મળવી મુશ્કેલ બનશે અને ભાવમાં પણ વધારો થઇ શકશે. રિપોર્ટર : સતિષ દેશમુખ, નેત્રંગ
Read Moreદિયોદર કોરોના સામે યુધ્ધ જીત્યા હોવાનો અહેસાસ, ૪ દર્દીઓ ઘર વાપસી કોવીડ સેન્ટર સ્વાગત સાથે વિદાય આપી
હિન્દ ન્યૂઝ, દિયોદર કોરોના કાળમાં દિયોદર ના આદર્શ હાઈસ્કૂલ કેમ્પસમાં સ્થિત કોવીડ સુવિધા કેર સેન્ટર મા કોવીડ દર્દીઓ ની તબિયત એકદમ સુધરતા આજે દર્દીઓ ને કોરોના જંગ જીત્યાનો અહેસાસ જોવા મળ્યો જ્યાં પાંચ દર્દીઓ ને ફૂલો થી સ્વાગત કરી ઘર તરફ વિદાય આપી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં જન સુવિધા કોવીડ કેર સેન્ટર મા ૫૦ ઉપરના ગંભીર દર્દીઓ હવે ધીરે ધીરે સજા થઈ ઘર વાપસી જઇ રહ્યા છે. ત્યારે આદર્શ હાઈસ્કૂલ ખાતે જન સુવિધા કોવીડ કેર સેન્ટર ખાતે ડૉક્ટરો અને ટીમ સાથે જન…
Read Moreવડતાલ મંદિરની હોસ્પિટલને પાંચ ઓક્સીજન કોન્સનટ્રેટર મશીનનું દાન
હિન્દ ન્યૂઝ, વડતાલ વડતાલ મંદિર દ્વારા નિશુલ્ક સારવાર આપતી હોસ્પિટલ નિશુલ્ક કોવિડ કેર સેન્ટર બની ગયું છે. આજે અંહિ ૩૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આપણે સહુ જાણીએ છીએ કે, વર્તમાન સમયમાં ઓકેસીજનની કટોકટી છે. ઓકેસીજનના અભાવમાં સારવાર મુશ્કેલ બેને છે આ હકીકતને ધ્યાનમાં રાખીને વડતાલ મંદિરના વરિષ્ઠ સંત પ.પૂ.સદ.શ્રી ધર્મપ્રસાદદાસજી એવં શા.ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શીકાગો પરલીન મંદિર તરફથી દશ ઓકેસીજન કોન્સેનટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યા છે. ત્યારે પ.પૂ.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે વડતાલ મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્યકોઠારી શાસ્ત્રી સંતવલ્લભદાસજી, શુકદેવ સ્વામી, ગોકુલધામ નાર, લાલજી…
Read Moreઆણંદ જિલ્લાના હાડગુડ ગામનો અનોખુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, આણંદ આણંદ જિલ્લાના હાડગુડ ગામમાં પોસ્ટ ઓફિસ થી ભાથીજી મંદિર સુધી ૧૪ માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી બનાવેલ સી.સી.રોડ પાચ વર્ષની અથાગ મહેનત બાદ બન્યા પછી ફક્ત ગણત્રીના દિવસોમાંજ તૂટી જતા હાડગુડ ગ્રામ પંચાયતની પોલ ખુલી હતી. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અમીતભાઈ પટેલને પણ રજુઆતો કરવામાં આવી હતી અને તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે એ સી.સી રોડ કોન્ટ્રાક્ટ દ્રારા પછી કરીયાપવામા આવશે તેવું મોખીકક જણાવેલ તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને આખરે ઘણા મહિના સુધી ગામના…
Read Moreદિયોદર રેફરલ હોસ્પિટલ ની કોરોના ની મહામારી વચ્ચે ડોકટર્સ અને નર્સ ટિમ ની કામગીરી બિરદાવા લાયક
હિન્દ ન્યૂઝ, દિયોદર ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની ગંભીર મહામારી વચ્ચે 24 કલાક હંમેશા ખડેપગે રહી દર્દીઓ ને પૂરતી સારવાર આપનાર ડોકટર્સ અને નર્સ ટિમ ની કામગીરી બિરદાવા લાયક છે જે તમામ કોરોના વોરિયર્સ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. કોરોના વાઈરસ ની ગંભીર મહામારી વચ્ચે લોક ફાળા થી દિયોદર રેફરેલ હોસ્પિટલ જર્જરિત હોવા છતાં તાલુકા ની પ્રજા ને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રેફરેલ હોસ્પિટલમાં કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં વર્તમાન સમય 150 જેટલા દર્દીઓ કોરોના સંક્રમિત હોવાથી…
Read Moreદિયોદર સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલા એ કોવીડ સેન્ટરોને ચેક અર્પણ કરી જન્મ દિવસની ઉજવણી કરી
હિન્દ ન્યૂઝ, દિયોદર કોરોના કાળમાં દિયોદર સરપંચ અને દિયોદર રાજવી ગિરિરાજ સિંહ વાઘેલા પોતાના જન્મદિવસની ઉજવણી દિયોદર ખાતે ચાલતા કોવીડ કેર સેન્ટર ની મુલાકાત લઈ દર્દીઓ ના ખબર અંતર પૂછી કોવીડ સેન્ટરોને ચેક અર્પણ કરી મહામારી મા જન્મદિવસ અનોખી ઉજવણી કરી. કોરોના કહેર વચ્ચે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે દિયોદર આરોગ્ય તંત્ર દ્વારા ખડે પગે રહી કોવીડ દર્દીઓ માટે ઓક્સીજન, દવાઓ સાથે દર્દીઓ કેર સારી લીધી જેનાં કારણે કેટલાય દર્દીઓ ના જીવ બચ્યા છે ત્યારે રેફરલ હોસ્પિટલ ના ડૉક્ટરો ની ટીમ સાથે આરોગ્ય કર્મીઓ દ્વારા સરહાનિય કામગીરી થી પ્રભાવિત થઈ ૧૫…
Read More