વેરાવળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લાગાવાયુ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

ભારે પવન ફુકાવવાની શક્યતાને લઈને 10 નંબરનું સિગ્નલ લગાવ્યું

તંત્ર દ્વારા તમામ પ્રકારે સ્થિતિ પહોંચી વળવા સજ્જ…

10 નંબરનું સિગ્નલ વાવાઝોડાથી બંદર ભયમાં છે..

આ સિગ્નલનો સંકેત છે કે બંદર રહેલ જહાજોને જોખમ છે.

વેરાવળ બંદર મા માછીમારોમા ભયનો માહોલ…

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment