હિન્દ ન્યૂઝ, અમરેલી
અમરેલી જિલ્લા ના કુંકાવાવ વડીયા પંથકમાં ભારે થી અતિ ભારે પવન ફુંકાતા હાલ ખેડુત થયા નારાઝ જે હાલ એક તરફ કોરોના વાઈરસ ની મહામારી ની મુસીબત ચાલી રહી હતી. કુદરતી આવિ આફતો ની લોકો ઠકોરો ખાય ખાય ને નારાજ થય રહ્યા છે,
ત્યારે બીજી તરફ આવા અણધાર્યા વાવાઝોડુ ત્રાટકવાથી ખેડુતો ના ખેતર માં જે ઉનાળુ પાક ઉભા હોવાથી લાખો કરોડો રૂપિયા નું નુકશાન થય રહ્યુ છે.
રિપોર્ટર : વિશાલ કોટડીયા, અમરેલી