નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર રાહત સર્વેની કામગીરી શરૂ

હિન્દ ન્યુઝ, નવસારી 

➡️ભારે વરસાદ અને પૂરથી થયેલા નુકસાનનું સ્થળ પર મૂલ્યાંકન.

➡️ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને વિવિધ વિભાગોની સંયુક્ત ટીમો ગામે-ગામે સર્વેમાં જોડાઈ.

➡️ રહેણાંક મકાનો, ખેતી પાક, પશુધન, દુકાનો અને અન્ય મિલકતોના નુકસાનની વિગતવાર નોંધણી.

➡️ અસરગ્રસ્ત પરિવારોને સરકારના નિયમો મુજબ ઝડપથી સહાય પહોંચાડવા સર્વે હાથ ધરાયો.

➡️ પારદર્શક અને સચોટ મૂલ્યાંકનના આધારે રાહત સહાયનું વિતરણ કરવામાં આવશે.

➡️ સર્વે પૂર્ણ થતાં જ પાત્ર લાભાર્થીઓને નિયમો અનુસાર સહાય ચૂકવવાની પ્રક્રિયાને ગતિ અપાશે

Related posts

Leave a Comment