મોરથલ ગામના જાગૃત નાગરિકો દ્વારા ગામને સેનેટાઈજર કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, થરાદ

   દેશમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે થરાદ તાલુકાના મોરથલ ગામના જાગૃત નાગરિકો દ્વારા ગામને સેનેટાઈજર કરવામાં આવ્યું.

    ગામના જાગૃત નાગરિકો તથા તલાટી કમ મંત્રી દ્રારા સાથે મળીને ગામને સેનેટાઈજર કરવામાં આવ્યું.

    મોરથલ ગામના જાગૃત નાગરિક સાંન્તીભાઈ, નરશીભાઇ દરજી, ડાયાભાઈ દરજી, નાગજીભાઈ ઠાકોર તથા તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : વિક્રમ પ્રજાપતિ, મોરથલ

Related posts

Leave a Comment