હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ તા. -૧૨, વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે કલેકટર અજયપ્રકાશ દ્રારા નવજાત શિશુની સંભાળ માટે અનામી પારણું કાર્યરત કરાયું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી દ્રારા કાર્યરત કરવામા આવેલ અનામી પારણું માં કોઈપણ જગ્યાએ મળી આવેલ અથવા બિન વારસી તાજા જન્મેલા નવજાત શિશુને મુકવામાં આવશે. કોઇ વાલીવારસ દ્વારા તાજા જન્મેલા નવજાત શીશુને અવાવરૂ જગ્યા, કચરાપેટી, ખાડા ખાબોચીયામાં ત્યજી દેવામાં આવતા હોય જેના કારણે શારીરિક માનસીક ઇજાઓ થતી હોય છે. કોઈપણ વ્યક્તિને કોઈપણ સ્થળેથી તાજા જન્મેલા નવજાત શિશુ મળી આવે તો તેઓ સરકારી હોસ્પિટલના પહેલા માળે કાર્યરત ગાયનેક વિભાગ પાસે…
Read MoreMonth: February 2021
જાફરાબાદ તાલુકા ભાજપમાં મસમોટું ગાબડું
હિન્દ ન્યૂઝ, જાફરાબાદ જાફરાબાદ ભાજપના મહામંત્રી તથા ટીબી ગામના પુવૅ સરપંચ સહિતના ભાજપના આગેવાનો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા. રાજુલા હાલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના માહોલમાં ભાજપને જાફરાબાદમાં મોટા ફટકો પડ્યો. હાલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીનો માહોલ છે. જે આજરોજ જાફરાબાદ તાલુકા ભાજપમાં મોટો ભડકો જોવા મળ્યો અને તાલુકા ભાજપના મહામંત્રી તેમજ ટીબી ગામના માજી સરપંચ સહિતના કોળી સમાજના આગેવાનો યુવાનો, વડીલો ભાજપને રામ રામ કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કરતા પુર્વ સંસદીય સંચીવ હીરાભાઈ સોલંકીના ગઢમાં મોટું ગાબડું પાડેલ છે. આજ રોજ ભાજપમાંથી કોંગ્રેસમાં…
Read Moreજેઠાભાઈ પાનેરા દ્વારા જૂનાગઢના ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાનું સન્માન
હિન્દ ન્યૂઝ, જૂનાગઢ જૂનાગઢ શહેર ની અંદર કાયદો ને વ્યવસ્થાની સંપુર્ણપણે તકેદારી રાખતાં સંપૂર્ણ ચુસ્તપણે નિયમો નું પાલન કરાવતા એવા કર્મનિષ્ઠ ડી.વાય.એસ.પી પ્રદિપસિંહ જાડેજા નું માણાવદર કેળવણી મંડળના પ્રમુખ જેઠાભાઈ પાનેરા, કોલેજના પ્રિન્સીપાલ ડો.મહેશભાઈ મેત્રરા દ્રારા સન્માન કર્યું. તેમની સરાહનીય કામગીરી તેમજ તેમના કામ પ્રત્યેની નિષ્ઠા તેમજ જૂનાગઢના લોકોનું રક્ષણ સારી રીતે થઈ શકે અને લોકો સુરક્ષિત રીતે રહી શકે તેવી વાત તેમણે કરી હતી. તેમજ એમની કામગીરીને જેઠાભાઈ પાનેરાએ બિરદાવી હતી. સેવા, સુરક્ષા, શાંતિ આ સૂત્ર તેઓએ આપણા આ વિસ્તારમાં સાર્થક કરી બતાવ્યું છે. અહેવાલ : હાજાભાઈ ઢોલા, માણાવદર
Read Moreનડિયાદ શહેર મા ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય
હિન્દ ન્યૂઝ, નડિયાદ નડિયાદ શહેર આમ તો સાક્ષાર નગરી તરીકે પ્રચલિત છે, પણ આજ રોજ નડિયાદ શહેર ના જુદાજુદા વિસ્તાર મા ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી અને હાલ ના આજ સમયે જે તે કાઉન્સિલરો એવુ કેહતા ફરતા હોઈ છે કે, ‘અમે અમારા વિસ્તાર અથવા વોર્ડ મા બધી જ જરૂરિયાતો પુરી કરી છે તથા વોર્ડ ના બધા જ વ્યક્તિઓ અમારા કામ થી ખુશ છે.’ તો આ શુ જોવા મળ્યુ ? માઈ મંદિર, સરદાર ભવન વગેરે જેવા વિસ્તારો મા જ્યાં પબ્લિક ની વધારે અવર જવર વધુ થતા વિસ્તાર હોવા છતાં પણ…
Read Moreકોંગ્રેસ કાર્યકર પ્રમૂખ હાર્દિક પટેલ ના ગામ મા કોંગ્રેસ મા ગાબડા
હિન્દ ન્યૂઝ, વિરમગામ વિરમગામ નગરપાલિકાની ચુંટણીમા ટિકિટ વહેચણી બાબતે વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ દરમ્યાન કાર્યકરો-પાર્ટીના આગેવાનોને અન્યાય થતા વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સુધિરભાઈ રાવલ અને વિરોધપક્ષના પૂર્વ નેતા રણજીતસિંહ ડોડીયા દ્વારા હોદ્દા પરથી રાજીનામા આપ્યા. બંને નેતાઓ ના લેટર સોશીયલ મિડીયા મા ગત રાત્રે વાયરલ થયા. રિપોર્ટર : નસીબ મલેક વિરમગામ
Read Moreવેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા મા કોંગ્રેસ ના ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ કોંગ્રેસે યુવા અને શિક્ષિત ઉમેદવારોને અગ્રીમતા આપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા માટે આજે ઉમેદવારોના ફોર્મ ભરવાની કામગીરી કરેલ છે. જેમાં ઉત્સાહી અને શિક્ષીત યુવા વર્ગ ને પ્રાથમિકતા આપેલ છે. કોંગ્રેસ પક્ષે આજે મોટી સંખ્યા મા તેના ઉમેદવારોની ઉમેદવારી નોંધાવેલ છે. વર્તમાન સમયની માંગ અને જરૂરિયાત ને આધારે કોંગ્રેસે ગત વર્ષ કરતા આ વર્ષે પોતાના ઉમેદવારો મા ધરકમ ફેરફાર કરેલ છે. આ તકે વેરાવળ ના સામાજીક કાર્યકર અફઝલ પંજા એ પણ કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવેલ છે. આ તકે મોટી સંખ્યા મા ઉમેદવાર…
Read Moreગીર સોમનાથ ના વડામથક વેરાવળ મા આવેલ ચોપાટી બે-બે કલેકટર બદલાયા છતા કામ પૂર્ણ થયુ નથી
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જીલ્લા ના વડામથક વેરાવળમા નગરપાલીકા વિસ્તારમા આવેલ ચોપાટી નવનિર્માણ નુ કામ વર્ષોથી ગોકળગાય ની ગતિએ ચાલી રહેલ છે. વેરાવળમા લોકોને ફરવા માટે ચોપાટી એક જ સ્થળ આવેલ છે, ત્યારે કરોડો રુપીયાના ખર્ચે આ ચોપાટીનુ કામ 90% પૂર્ણ થઇ ગયેલ છે, પરંતુ લોકાપર્ણ કરવા વહીવટી તંત્ર કે રાજકીય આગેવાનોને યોગ્ય મુહૂર્ત આવતુ નથી, ત્યારે આ નવનિર્માણ થઇ રહેલી ચોપાટી વિશાળ જગ્યામા બનાવવામા આવેલ છે. જેમા બાળકો માટે હીચકા, લસરપેટ્ટી સહીત ના રમત ગમતના સાધનો, વૃધ્ધો માટે બેસવા માટે બાકડાઓ, ઠેરઠેર કચરા પેટી, લાઇટો, એકવારીયમ, સીકયુરીટી…
Read Moreઅપહરણ અને બળાત્કારના દિયોદર પોલીસ સ્ટેશમા ગુન્હામા ૧૩ વર્ષથી નાસ્તો ફરતો આરોપી બનાસકાંઠા પેરોલ ફર્લો સ્કોર્ડ હાથે ઝડપાયો
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર પોલીસ સ્ટેશમાં ૨૦૦૮ ગુનાહમા સંડોવાયેલ અપહરણ અને બળાત્કાર કરનાર આરોપી છેલ્લા ૧૩ વર્ષ થી નાસ્તો ફરતો આરોપી જોધાભાઈ પૂજા ભાઈ રાવળ (ભાટ) દિયોદર પંથકમાં એક મહિલા નું અપહરણ કર્યું હતું. સાથે જુદી જુદી જગ્યાએ લઈ જઈ બળાત્કાર કરી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ કામના આરોપી પોલીસ ની પકડ બહાર નાસ્તો ફરતો હતો ત્યારે રેંજ આઇજી તથા એસપી બનાસકાંઠાની સૂચના અધારે બનાસકાંઠા જિલ્લા ફલોર્ડ સ્કોર્ડ છેલ્લા ૧૩ વર્ષ થી નાસ્તો ફરતો હતો, ત્યારે બાતમીના આધારે ઝડપી પાડી હાલ દિયોદર પોલીસ ને સોપવામાં આવ્યો છે. દિયોદર પોલીસ…
Read Moreગીર સોમનાથ જીલ્લાના વેરાવળ શહેર ભાજપ દ્રારા વિજય સંકલ્પ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ વેરાવળ નગરપાલીકા મા 44 નગરસેવકો માથી 32 નગરસેવકો એ ભયાઁ ઉમેદવારી ફોર્મ…. લઘુમતી વિસ્તારમા પહેલીવાર ભાજપ દ્રારા ઉમેદવારોની બાદબાકી… 90% થી વધુ નવા ચહેરાઓ ભાજપ દ્રારા ચુટણી મેદાનમા… ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળમા શહેર ભાજપ દ્રારા વિજય સંકલ્પ કાયઁક્રમ યોજાયો હતો. જેમા 32 ઉમેદવારો અને ભાજપના હોદેદારો તથા કાર્યકર્તાઓ ની ઉપસ્થિત રહી હતી. ગીર સોમનાથ જીલ્લા ભાજપ દ્રારા જીલ્લાભરની ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ ગત મોડીરાત્રીના વેરાવળ નગરપાલીકા ની યાદી બહાર પાડવામા આવેલ હતી. જેમા ઐતિહાસિક મા પ્રથમ વખત લઘૂમતી વોર્ડ માં ભાજપ દ્રારા ઉમેદવારો ઉભા…
Read Moreનર્મદા ભાજપમાં ભડકો, મહિલા મોરચાના મહામંત્રીએ પાલિકામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી
હિન્દ ન્યૂઝ, નર્મદા નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવાયો છે. રાજપીપળા પાલિકા ચુંટણી માટે રાજકીય પક્ષો કરતા અપક્ષોએ અત્યાર સુધી સૌથી વધુ ફોર્મ ભર્યા છે. એ તમામની વચ્ચે રાજપીપળા પાલિકા ચૂંટણી માટે ટીકીટ વહેચણીમાં ભાજપના કાર્યકરોમાં જ ભડકો થયો છે. રાજપીપળા પાલિકા ચૂંટણી માટે અમુક વોર્ડમાં કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા ઉમેદવાર તો અમુક વોર્ડમાં આયાતી ઉમેદવારો ભાજપે ઉતારતા ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે. અગાઉ નર્મદા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ઈરફાન આરબે પણ બળવો કરી…
Read More