હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ સમસ્ત કોંગ્રેસ પરિવાર દ્વારા સોમનાથ વિધાનસભા ના ગ્રામ્ય વિસ્તાર નો પ્રવાસ, જેના સંદભેં નવાપરા, આદ્રી, સિડોકર, વડોદરા, ડોડીયા, ડારી, ભાલકા, પીપળીની કાદી તેમજ કંસારાની કાદી ગામ ના આગેવાનો સરપંચો તથા ગામના લોકો જોડે ચર્ચા કરેલ અને લોકો ના પ્રશ્નો સાંભળેલા અને તે પ્રશ્નો નું વહેલી તકે નિરાકરણ આવે તેવી કામગીરી હાથધરી. રિપોર્ટર : મો.સઈદ મહિડા, ગીર સોમનાથ
Read MoreMonth: January 2021
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણા દ્વારા સિધ્ધપુર માં કિશાન સૂર્યોદય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, સિધ્ધપુર સિધ્ધપુર ખાતે નર્સિંગ હોસ્ટેલ ના ટાઉન હોલ માં આજ રોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણા દ્વારા સિધ્ધપુર માં કિશાન સૂર્યોદય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકાર દ્વારા ખેડૂતો ના પ્રશ્નો ની વર્ષોથી રજુવાતો થતી હતી. જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતો ને દિવસે વીજળી પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી કિશાન સૂર્યોદય યોજના બળવંતશિહ રાજપૂત ના અધ્યક્ષ સ્થાને અમલ મા મૂકવામાં આવી હતી. જે યોજના કૃષિ ક્ષેત્રે દિવસે સવારે પાંચ થી રાત્રે નવ વાગ્યા દરમ્યાન વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. જેમાં…
Read Moreબનાસ કાંઠા જિલ્લાના સરહદી તાલુકાના જેલાણા ગાામે અગાઉના ફરિયાદની બાબતે મહિલા ઉપર જીવલેણ હુમલા બાબત્સુઈગામ પોલિસ મથકે નોધાઈ ફરિયાદ
હિંદ ન્યૂઝ, સુઈગામ પ્રાપ્ત વિગત મુજબ તા. ૧૪/૦૧/૦૨૧ ના ઉતરાયણ ના દિવસે નેસડા ગોલપ ગામના રાઠોડ શાંન્તા બેન જગતાજ ભાઈ (ઉ.વ.૩૫ આસરે) જાતે દલિત જેલાણા ગામે તેમના પિયર તેમની નાની દિકરી ખુશી બેન સાથે મળવા ગયેલ હતા ત્યારે સવાર ના આસરે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાકના સમયે તમની વિધવા માતા સાથે ઘરેથી ખેતરે જવા નિકળ્યાં હતા. તેવામાં તેમના ઘરની સામે રહેતા અશ્વિન ભાઈ માવજી નામનો યુવક શાંન્તા બેનને કહેલ કે તુ મહિના અગાઉ મે તારી બેનના મોબાઈલ ના વૉટ્સેપ નંબર ઉપર મોકલેલ અશ્લિલ મેસેઝ બાબતે વાવ પૉલિસ મથકે તુ મારા વિરૂધ્ધ…
Read Moreબોડેલી તાલુકાના સૂર્યઘોડા ખાતે કોરોના વાયરસ રસીકરણ શુભારંભ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર સરકાર દ્વારા રાજયના તમામ નાગરિકોને આગામી સમયમાં વિનામૂલ્યે કોવિડ-૧૯ કોરોના વાયરસની રસી આપવામાં આવશે એમ, રાજયના કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજય મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા સૂર્યઘોડા ગામે જિલ્લા કક્ષાના રસીકરણ શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા મંત્રી પરમારે કોરોના વાયરસની મહામારીને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી તકેદારીઓ અંગે વિગતે જાણકારી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારે કોરોના વાયરસના નિદાન અને સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરી હતી. પુરતા પ્રમાણમાં સુવિધાઓથી સજજ હોસ્પિટલોની વ્યવસ્થા ઉપલબ્ધ થતા કોરોના વાયરસની સફળ…
Read Moreછેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીનો સામનો કરી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે – રમણલાલ વોરા
હિંદ ન્યૂઝ, મોડાસા અરવલ્લી જિલ્લાના મોડાસાના, અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી પૂર્વ મંત્રી રમણલાલ વોરાના વરદ હસ્તે કોરોના રસીકરણનો શુભારંભ કરાયો. અરવલ્લી જિલ્લાના મોડાસાના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી માનનીય પૂર્વ મંત્રી રમણલાલ વોરાએ સંબોધન કરતાં જણાવ્યું કે, આજે ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી વડાપ્રધાનએ દિલ્લીની એઇમ્સ હોસ્પિટલ ખાતેથી દેશમાં કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આજે દેશના ૩૦૦૬ સેન્ટરથી ૩ લાખને રસી આપવામાં આવશે. છેલ્લા એક વર્ષથી સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારીથી લોકો દુ:ખી છે. કોરોના જેવી મહામારીથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનએ કોરોનાની મહામારીથી બચવા માટે સમગ્ર દેશમાં ૨૩…
Read Moreદિયોદર રહેણાંક મકાન ને નિશાન બનાવતી તસ્કર ટોળકી ત્રાટકી લાખો ની મતા ની ચોરી
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર માં ઘણા સમય થી ચોર ટોળકી સક્રિય બની હોવાનું દેખાઈ રહું છે. દિન પ્રતિદિન ચોરી ના વધતા જતા બનાવો ને લઈ સ્થાનિક નગરજનો માં ફફડાટ ફેલાયો છે. જેમાં રાત્રી ના સમય એક સાથે 7 થી 8 લોકો ની એક ટોળકી એક સોસાયટી માં ત્રાટકી લાખો ની મતા ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર શહેર માં આવેલ સુભમ સોસાયટી માં ગત રાત્રી ના સમય અંધારા નો લાભ લઇ એક સાથે એક સક્રિય થયેલ ચોર ટોળકી એ એક સાથે ત્રણ મકાન ને…
Read Moreદિયોદર ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રીય સ્તરે વિશ્વ બાલિકા દિવસ ની ઉજવણી કરાશે
હિન્દ ન્યૂઝ, દિયોદર સમગ્ર ગુજરાત માં ભારત વિકાસ પરિષદ દ્વારા સેવાક્રિય પ્રવુતિ કરવામાં આવી રહી છે. જેમાં આજે દિયોદર ખાતે આગામી ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રીય સ્તરે વિશ્વ બાલિકા દિવસ અંતગ્રત બાલિકા સપ્તાહ દિવસ ની ઉજવણી ને લઈ શાળા નંબર બે ખાતે આજે પરિષદ ના પ્રમુખ જામાભાઈ પટેલ દ્વારા ઉજવણી અંગે પ્રેસ પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી. જેમાં માહિતી આપતા જણાવેલ કે બાલિકા સપ્તાહ તારીખ 16 થી 21 જાન્યુઆરી દરમિયાન સોસીયલ મીડિયા માં આ ઉજવણી અંગે ના સમાચાર આપવાના તેમજ તારીખ 17 મી માં રોજ 10 થી 18 વર્ષ ની…
Read Moreદિયોદર શ્રી ગજાનંદ ગૌ સેવા આશ્રમમાં શરૂ થયેલી શ્રી દેવી ભાગવત પુરાણ કથાની થઈ પૂર્ણાહુતિ
હિન્દ ન્યૂઝ, દિયોદર ગૌ ભક્ત ધનેશ્વરભાઈ શાસ્ત્રીના વ્યાસસ્થાને શ્રી દેવી ભાગવત પુરાણ કથા શ્રવણનો ધર્મપ્રેમી લોકોએ લાભ લીધો દિયોદર ખાતે ગજાનન ગૌસેવા આશ્રમમા શ્રી દેવી ભાગવત પુરાણ કથાનો પ્રારંભ ગત તારીખ ૦૭ જાન્યુઆરી ના રોજ થયો હતો. પ્રથમ દિવસે લુદ્રા ગામથી થી દિયોદર ગજાનન ગૌશાળા સુધી પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને ધર્મ પ્રેમી લોકો જોડાયા હતા. દિયોદર ખાતે આવેલ ગજાનન ગૌશાળામાં તા.૭ મી જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી ના સમય માં દેવી ભાગવત પુરાણ કથા નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેની આજ પુર્ણાહુતી…
Read Moreમકરસંક્રાંતિના ના મહાન પર્વના દિવસે હોટલ ડેઝર્ટ ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સંગ્રહ માટે થરાદ જિલ્લાની બેઠક યોજાઇ
હિન્દ ન્યૂઝ, થરાદ શ્રીરામ ભગવાનનું અયોધ્યા ખાતે એક રાષ્ટ્ર મંદિર બનવા જઈ રહ્યું છે, ત્યારે ભારત દેશમાં વિવિધ જગ્યા ઉપર રામ જન્મભૂમિ મંદિર નિર્માણની નિધિ સંગ્રહ માટે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે આજે થરાદમાં મકરસંક્રાતિના મહાન પર્વ દિવસ નિમિત્તે થરાદ ખાતે આવેલી હોટલ ડેઝર્ટ માં થરાદ જિલ્લાની બેઠક યોજવામાં આવી હતી. જેમાં મકરસંક્રાતિના દિવસે સાધુ, મહંતો, સંતાનોની હાજરીમાં શ્રીરામના મંદિરના નિર્માણ નિધી સંગ્રહ માટે બેઠકમાં થરાદ તાલુકાના ચારડા ગામના રામ લખનદાસ બાપુ, ઢીમા ના મંહત શ્રી જાનકીદાસ બાપુ અને રણુજા મંદિરના ગાદીપતિ એવા આનંદસિહ તુવર બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા…
Read Moreધનસુરાના ૧૫ ગામડાના ૧૮૮૩ ખેડૂતોને દિવસે વીજળી મળશે – શ્રીમતિ રમીલાબેન બારા
અરવલ્લી જિલ્લાના ધનસુરાના “સાંસ્કૃતિક હૉલ” જે. એસ. મહેતા હાઇસ્કૂલ ખાતેથી આજથી કિસાન સૂર્યોદય યોજનાનો રાજ્યસભાના સાંસદ શ્રીમતિ રમીલાબેન બારા દ્વારા શુભારંભ કરાયો. હિન્દ ન્યૂઝ, અરવલ્લી અરવલ્લી જિલ્લાના ધનસુરાના “સાંસ્કૃતિક હૉલ” જે.એસ.મહેતા હાઇસ્કૂલ ખાતેથી રાજ્યસભાના સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં કિસાન સૂર્યોદય યોજનાને ખુલ્લી મુકવામાં આવી હતી. જેનાથી ધનસુરાના ૧૫ ગામના ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળતો થશે. રાજ્યસભાના સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાએ ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું કે, ધનસુરાના ૧૫ ગામડાના ૧૮૮૩ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે.આપણાં માનનીય વડાપ્રધાનએ ૨૪ ઓક્ટોમ્બર ૨૦૨૦ના રોજ કિસાન સૂર્યોદય યોજનાનું ઇ-લોકાર્પણ કરીને ૩ જિલ્લાઓમાં ખેડૂતોને દિવસે…
Read More