રાજકોટ, રાજકોટ શહેર જીલ્લા કલેકટર કચેરીના ત્રીજા માળે આવેલી જીલ્લા આયોજન કચેરીના નિવૃત્ત પટ્ટાવાળા અને સેવક તરીકે ફરજ બજાવતાં વયોવૃધ્ધ કર્મચારી બુંદેલાને ગઈકાલે રાત્રે કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. રાજકોટ જીલ્લા કલેકટર કચેરીમાં એક પખવાડિયામાં ચોથી બ્રાંચ કોરોનાથી સંક્રમિત બની છે. સૌપ્રથમ P.R.O બ્રાંચના બે કર્મચારી ગોપીબેન પટેલ અને કિરણબેન મારૂને કોરોના વળગ્યો હતો. ત્યારબાદ જી-શ્ર્વાનના મેનેજર રાહુલ ત્રિવેદી અને અન્ય એક કર્મચારી પાર્થને પણ કોરોનાએ ઝપટે લીધા હતા. બિનખેતી શાખાના મામલતદાર હિતેષ તન્નાને કોરોનાએ ઝપટે લીધા હતા. આમ, કલેકટર કચેરીના ૬…
Read MoreMonth: August 2020
નહેર અને ખાડીના પાણીમાં અર્ધવીસર્જિત કરાયેલી 800 થી વધુ દશામાંની પ્રતિમાઓને શ્રદ્ધાભેર પુનઃવિસર્જન
સુરત, સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીને શહેરની નહેર-ખાડીઓમાં રઝળતી/અર્ધવિસર્જિત કરેલી દશામાની પ્રતિમાની જાણ થતા તેમના ગ્રુપના આગેવાનો ચેતનભાઈ આવકાળે, હરીશભાઈ પાટીલ, પિયુષ રાણા, પ્રફુલભાઈ કટિયારે, જ્ઞાનેશ્વરભાઈ, આકાશ સોની, સંદીપભાઈ તેમજ પાંડેસરાનું બડા ગણેશ ગ્રુપ તેમજ ઉધનાનું કાશી યુથ ગ્રુપ તેમજ બમરોલીનું શ્રી સાંઈ મિત્ર મંડળ ગ્રુપ ના યુવાનોની મદદથી ડીંડોલી-ખરવાસા નહેર અને પુનાગામ નહેરમાંથી રઝળતી હોય તેવી 800 થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા દરિયા કિનારે પુનઃવિસર્જન કરવામાં આવેલ. તંત્રની લાપરવાહીના કારણે છેલ્લા કેટલા વર્ષોથી સુરતની નહેરો અને ખાડીઓમાં ગણેશજીની, દશામાની પ્રતિમાઓ વિસર્જન કરવામાં આવે છે અને તે પ્રતિમાઓ…
Read Moreદાહોદમાં તમામ વાણિજ્યક પ્રવૃત્તિને રવિવારે રજા રહેશે
દાહોદ, દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે કે, લોકડાઉનના અંતિમ તબક્કામાં અને તે બાદ અનલોક-૧માં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાથી વાણિજ્યક પ્રવૃત્તિને છૂટછાટ આપવામાં આવી છે અને તે જાહેરનામામાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે આવી પ્રવૃત્તિને રવિવારે એક દિવસ રજા રાખવાની છે. ગ્રામપંચાયતો અને નગરપાલિકા રવિવારના દિવસે માર્કેટમાં સેનિટાઇઝેશનની કામગીરી કરી શકે એ માટે રવિવારે રજા રાખવાનો આદેશ કર્યો હોવાનું જણાવતા કલેક્ટરએ ઉમેર્યું કે, અતિઆવશ્યક વસ્તુઓ જેમ કે દૂધનું વિતરણ રવિવારે કરી શકાય પણ, કિરાણા સ્ટોર, શાકભાજી સહિતની બાબતોના વેપાર રવિવારે…
Read Moreમાસ્ક ન પહેરનાર સામે થરાદ પોલીસે લાલ આંખ કરી દંડ ફટકાર્યો
થરાદ, વર્તમાન સમયમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો હોઈ બનાસકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટે પરિપત્ર જાહેર કરી ફરજીયાત માસ્ક પહેરવા સહિતની ગાઇડલાઇન જાહેર કરી નિયમોનું ચુસ્તપણે અમલીકરણ કરવા અનુરોધ કર્યો છે, તેમજ માસ્ક ન પહેરનારાઓ સામે લાલ આંખ કરી નિયમોનુસાર દંડ ફટકારવાની સતા પોલીસને અપાઈ છે ત્યારે થરાદમાં પોલીસે લાલ આંખ કરી માસ્ક ન પહેરતા લોકોને 200 રૂપિયાનો દંડ ફટકારી માસ્ક પહેરવા અપીલ કરાઈ રહી છે. કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. છતાં પણ લોકો માસ્ક પહેર્યા વિના ફરતા જોવા મળી રહ્યાં છે, ત્યારે થરાદ પોલીસ સક્રિય…
Read Moreકોતરવાડા ગામે વરસાદ ની હેલી પાક ને જીવનદાન ખેડૂતો માં આનંદ
દિયોદર, ઉત્તર ગુજરાત માં જુલાઈ મહિના ના અંત સાથે નહિવત વરસાદ પડ્યો હતો. જો કે મહિના ની છેલ્લી તારીખે દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તાર માં 34 એમ એમ જેટલો વરસાદ ખાબકતા ક્યાંક ખેડૂતો માં ખુશી જોવા મળી આવી હતી, ત્યારે આજે શનિવાર ના રોજ દિયોદર શહેર માં વહેલી સવારે વરસાદ સામાન્ય જોવા મળ્યો હતો, ગ્રામીણ વિસ્તાર માં સારો વરસાદ પડ્યો હતો જેમાં દિયોદર તાલુકા ના કોતરવાડા ગામે તેમજ આજુ બાજુ વિસ્તાર માં લાંબા સમય બાદ સારા વરસાદ નું આગમન થયું હતું, જેમાં ખેડૂતો એ આ વખતે બાજરી, ગવાર, મઠ, મંગ,…
Read Moreઅ…ધ…ધ…ધ…ત..!! પાંચ લાખ રૂપિયા ના બકરા……
સુરત, નામ છે એના તાજ અને તૈમુર, ખોરાક છે એનો કાજુ,બદામ, દુધ ,મકકાઇ,ચણા, વજન છે એનો ૧૩૦ કિલો ગામ, ઉમર છે એની અઢી વર્ષ, સુરત જીલ્લા ના કઠોર ગામ માં આવેલ એક.એમ.ગોટ ફાર્મ માં બકરા ઉછેર કેન્દ્ર છે. જેમા આ બકરા રાજસ્થાની નસલ ના ઇમરાનભાઈ ઉસ્માન નાના કઠોર ગામ ના રહેવાસી લાવી ફામૅ માં છોકરાઓ ની જેમ ઉછેર કર્યુ હતું. બકરી ઇદ દરમિયાન આ બકરા સમગ્ર જીલ્લા માં આકર્ષક કેન્દ્ર બન્યા છે. આ બકરા ની માવજત સાથે ઉછેર માટે સુફીયાન માકડા, ઇશુફ દાદાભાઇ, ઈમરાન શેખ,વગેરે ની પણ મહેનત હતી. પ્રથમ…
Read Moreનાની તુંબડી રામાણિયા નો રસ્તો એકદમ ખરાબ હોવાના કારણે અવાર નવાર અકસ્માત
કચ્છ, નાની તુંબડી રામાણિયા નો રસ્તો એકદમ ખરાબ થઈ ગયો છે. સામે થી આવતા વાહનો પણ એક બીજા ને દેખાતા નથી એટલી હદે ઝાડી રસ્તા ઉપર આવી ગઈ છે. અને આજે જ એક હાઈવા ટ્રક અને બાઈક સવાર નો અકસ્માત થયેલ છે. અને બાઈક સવાર ચેતનભાઈ મારાજ નાની તુંબડી વારાને પગ માં ગંભીર પ્રકાર ની ઈજાઓ પહોંચી છે. તો વહીવટ તંત્ર હજી ક્યારે જાગશે મોટી કોઈ જાન હાનિ થશે ત્યારે જાગશે તો આ બાબતે વહીવટ તંત્ર જલદી થી ધ્યાન આપે અને આગળ બીજા ગંભીર અકસ્માતો બનતા અટકે એ દિશા માં…
Read Moreવડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવતા વ્યક્તિનું ઘટનાસ્થળે મોત
વડોદરા, આજરોજ સવારે વડોદરા શહેરના અકોટા બ્રિજ નીચે પસાર થતી રેલવે લાઈન ઉપર એક દિવ્યાંગ વ્યક્તિ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. જેથી તેમનું ઘટના સ્થળે જ અવસાન થઈ ગયું હતું. ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર : સલમાન મીઠાભાઈ, વડોદરા
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં આજે “કોરોના”ના ૬ નવા કેસ નોંધાયા
છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. જિલ્લામાં આવેલ પાવીજેતપુર ખાતે આજ રોજ નવા ૫ કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે તેમજ રોઝકુવામાં ૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લાના કોરોના પોઝીટીવ કેસનો આંકડો ૧૮૭ ઉપર પહોંચી ગયો છે. કોરોના કેસમાંથી સાજા થયેલા ૧૧૩ દર્દીઓને હોસ્પિટલમાંથી ડીસચાર્જ કરવામાં આવ્યા છે તેમજ ૬૭ દર્દીઓની સારવાર ચાલી રહી છે.આમ કુલ છોટાઉદેપુર જિલ્લાના કોરોના મૃત્યુ આંક ૭ ઉપર પહોંચ્યો છે. રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર
Read Moreમાનવતા ગ્રુપ ભાભર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે
ભાભર, માનવતા ગ્રુપ ભાભર દ્વારા ભાભર તાલુકામાં લોક જાગૃતિ અને અનેક સેવાકીય કામગીરી કરવામાં આવે છે, શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરીયાત મંદ લોકો ને ધાબળા, સ્વેટર , બુટ, મોજા, જીવન જરૂરીયાત વસ્તુઓ અને ઉનાળામાં પાણી ની પરબ પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલી ઘર, બુટ ,ચંપલ અને કોરોના જેવી મહામારી માં લોકો ને ભોજન જરૂરીયાત મંદ પરિવારો ને કરિયાણાની કિટ અને લોકોને કોરોના સામે લડવા લોક જાગૃતિ જેવા અનેક કર્યો કરવામાં આવતું હોય છે, ત્યારે સાથે સાથે માનવતા ગ્રુપ ભાભર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી દિવ્યાંગજન સમાજ ના અભિન્ન અંગ છે,…
Read More