કેશોદ ના અજાબ ગામે પ્રસુતિ કરવા આવેલ મહિલા ને કોરોના પોઝેટીવ રિપોટ આવતા 108 મારફત મેડીકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવાયા

  કેશોદ કેશોદ તાલુકાના અજાબ કન્યાશાળા વિસ્તારમાં રહેતા પરિવાર ની દિકરી પ્રસુતા માટે અજાબ આવેલ ત્યાર બાદ શ્ચાસ ની થોડી તકલીફ થતા તેમને કેશોદ બતાવતા તેમના સેમ્પલ પોજેટીવ જણાતા સરકારી ડોકટરો ની ટીમ તથા પોલિસ તંત્ર 108 સાથે આવી કન્યાશાળા, વિસ્તાર ને કન્ટેનંટ જોન જાહેર કરી સિલ કરી ને આગળ ની કાયૅવાહી હાથ ઘરેલ છે. તો એક બાજુ કોરોના નો પ્રથમ કેસ આવતા છતા લોકો મા જાહેરનામા નો અમલ ન થતો હોય તેમ માસ્ક વગર વેપાર ઘંઘા તેમજ લોકો ખુલા મોઢે ઓટલા પરિષદ ચાલૂ રાખેલ છે. રાત્રી ના પણ બાઈક…

Read More

ભાભર તાલુકાના ઢેકવાડી ગામે નર્મદા કેનાલ ની અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન માં ભંગાણ

ભાભર, એક બાજુ ચોમાસુ વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે બાદ ભાભર તાલુકા ના ઢેકવાડી ગામે આવેલી નર્મદા વિભાગ ની અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન જે વડપગ, ઢેકવાડી અને લોટીયા માઇનોર છેલ્લા કેટલાય સમયથી ઠાકોર હરચંદજી ના ખેતરમાં લીક થતાં હજારો લિટર પાણી વેડફાઈ જવા પામ્યુ હતુ. જેમાં તુટેલી પાઈપલાઈન મુદ્દે પાછળ આવેલા ખેડૂતો પાણી થી વંચિત રહી જાય છે. આ બાબતે ખેડૂતો દ્વારા નર્મદા ના અધિકારીઓ ને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ રીપેરીંગ કામ કરવામાં આવ્યુ નથી. જ્યારે એકબાજુ હજારો લિટર પાણી વેડફાઈ જાય છે, જ્યારે બીજી…

Read More

સુરત ના ખોલવડ ખાતે ફ્રી માં  PPE કીટ જેની MRP 1000/- છે તે ફક્ત 250 રૂ. માં મળશે

ખોલવડ, સુરત હાલની મહામારી ને ધ્યાનમાં લઇ આપણા સુરત જીલ્લા ના ખોલવડ ગામમાં મૈયતને ગુસલ તથા કફન દફન કરવાવાળા માટે સાવચેતીના પગલા રૂપે PPE – Kit ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કીટ ફી સબીલીલ્લાહ (વિના મૂલ્યે) આપવામાં આવશે. બીજા ગામો માટે જોઈએ તો વ્યવસ્થા કરી આપવામાં આવશે. એક ફૂલ ppe કીટ જેની MRP 1000/- છે તે ફક્ત 250 રૂ. માં મલશે+ ભાડું એકસ્ટ્રા અથવા તો સુરત થી પીકઅપ કરવાની રહેશે. તેઓ એક હોસ્પિટલ હસ્તક મંગાવે છે જેથી સસ્તી પડે છે. વધુ વિગત જાણવા માટે સંપર્ક કરો : ફૈઝલભાઈ બેરા…

Read More

થરાદ સાચોર હાઇવે પર ટેલર અને બે ઇકો વચ્ચે અકસ્માત

થરાદ, થરાદ બજારમાં જવાના રસ્તા પર ત્રિપલ અકસ્માત ટ્રેક્ટર ને બચાવવા જતાં ટેલર ગાડી બે ઇકો ને મારી ટક્કર થરાદ સાચોર હાઇવે પર અકસ્માત તો ના બનાવોમાં દિનપ્રતિદિન વધારો… ઇકો ગાડી પેસેન્જર ભરવા માટે પડી હોવાથી કોઈ જાનહાનિ નહીં…. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

રાજકોટ શહેરમાં પ્રેમિકાએ લગ્નનો ઈન્કાર કરતા પ્રેમીએ ઝેરી દવા પીધી. પ્રેમમંદિર પાસે જાહેરમાં દવા પી લેતા હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ,   રાજકોટ શહેર કાલાવડ રોડ પર નાનામવા રોડ પર રહેતા પ્રેમી યુવકને પ્રેમીકાએ લગ્ન કરવાની ના પાડી દેતા લાગી આવવાથી ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. નાનામવામાં રહેતા અને સ્વીગીમાં કામ કરતા ભદ્રેશ બચુભાઈ વાઘેલા (ઉ.૨૦) નામના યુવકે પ્રેમમંદિર પાસે ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્રાથમિક તપાસમાં ભદ્રેશને તેની પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડી દેતા લાગી આવાવથી આ પગલુ ભરી લીધાનું જણાવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ…

Read More

રાજકોટ શહેરમાં દરજી યુવાને આર્થિક સંકળામણથી પોતાની જ દુકાનમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે

રાજકોટ, રાજકોટ શહેર મવડી ચોકડી પાસે શ્રી હરી મેઈન રોડ પર રાધેશ્યામ સોસાયટી શેરીનં.૧ માં ભાડેથી દરજીની દુકાન ચલાવતા ભાવીનભાઈ ગોપાલભાઈ જેસુર (ઉ.35) નામના દરજી યુવાને ગઈકાલે સાંજે પોતાની જ દુકાનમાં પંખાના હુક સાથે કાપડ બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બાજુમાં દુકાન ધરાવતા વેપારીએ ભાવીનભાઈની દુકાનનું શટર અડધુ ખુલ્લુ હોય જેથી અંદર તપાસ કરતા ભાવીનભાઈ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. જે અંગે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકના હેડ.કોન્સ. ભાવેશભાઈ વસવેલિયા સહિતના સ્ટાફ દોડી ગયો હતો. અને પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં મૃતક ભાવેશભાઈ મુળ ગડ્ડના વતની…

Read More

રાજકોટ શહેર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪ ઓગસ્ટે બપોરે ૧૨ કલાક સુધીમાં કોરોના વાયરસના નવા ૩૫ કેસ નોંધાયા

રાજકોટ,   રાજકોટ શહેર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪ ઓગસ્ટે બપોરે ૧૨ કલાક સુધીમાં કોરોના વાયરસના નવા ૩૫ કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરના કુલ.૧૪૧૩ થયા છે. ગઈકાલે એક જ દિવસમાં ૭૦ કેસ મળી આવ્યા હતા. જયારે તેની સામે ગઈકાલે વધુ ૧૮ લોકોએ કોરોનાને માત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં ૬૨૩ દર્દીઓને સાજા થતા હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી રીકવરી રેટ વધીને ૪૫.૨૧% થયો છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

દીપડાના હુમલામાં મૃત્યુ પામનાર યુવતીના પરિવારજનોને રૂ. ૪ લાખની સહાય

દાહોદ, દાહોદ જિલ્લામાં હિંસક પ્રાણીના હુમલામાં મૃત્યુ પામનારી એક યુવતીના પરિવારજનને વન વિભાગ દ્વારા રૂ. રૂ. ચાર લાખની સહાય કરાઇ છે. ગત્ત તારીખ ૨૬ના રોજ ધાનપુર તાલુકાના ખજૂરી ગામમાં આવી ચઢેલા એક દીપડાના કરેલા હુમલામાં કાજલબેન નામની યુવતીનું મૃત્યું થયું હતું. તેમને નિયમોનુસાર સરકારની સહાય આપવા માટે વન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. તે બાદ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી સહાય આપવા માટે રાજ્ય મંત્રી  બચુભાઇ ખાબડ, નાયબ વન સંરક્ષક આર. એમ. પરમાર તથા સહાયક વન સંરક્ષક ઋષિરાજ પુવાર ખજૂરી ગામે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે મૃતકના…

Read More

દિયોદર ના વખા ગામ પાસે અકસ્માત થી બે વ્યક્તિ ને ઇજા

દિયોદર, દિયોદર તાલુકા ના વખા ગામ પાસે ગત રાત્રી ના સમય પિકપ ગાડી અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિ ને ઇજા પોહચતા સારવાર અર્થ પાટણ હોસ્પિટલ ખાતે ખસેડામાં આવ્યા છે જે અંગે પિકપ ગાડી ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. દિયોદર તાલુકા ના વખા ગામ નજીક ગોળાઈ માં થરા તરફ થી આવતી ઇકો ગાડી અને પિકપ ડાલા વચ્ચે ગત મોડી રાત્રે અકસ્માત સર્જાતા પિકપ ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો, જેમાં ઇકો ગાડી માં સવાર સંજયભાઈ મકવાણા અને શિવાભાઈ મકવાણા બંને રહે અમદાવાદ વાળા ને ગંભીર ઇજા…

Read More

દિયોદર ડુચકવાડા દુસ્ક્રર્મ મામલો આરોપી ની અટકાયત કરવા માંગ

દિયોદર, દિયોદર તાલુકા ના ડુચકવાડા ગામે થોડા સમય અગાવું એક સગીરા ને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જે અંગે સગીરાની માતાએ દિયોદર પોલીસ મથક ખાતે આરોપી વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ આપી હતી. જે બાબતે પોલીસે બે આરોપીની અટકાયત કરી છે, ત્યારે અન્ય નીરૂબેન મોદી અને રાકેશ પટેલ આ આરોપી ની પોલીસે હજુ સુધી અટકાયતના કરતા.સગીરાની માતાએ જિલ્લા કક્ષાએ લેખિત માં રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવેલ કે આરોપીઓ દ્વારા સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી પોલીસ…

Read More