થરાદ, થરાદના તરવૈયા સુલતાન મીર ને થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના આગેવાનોઅને થરાદ ના અન્ય આગેવાનો દ્વારા તરવૈયા સુલતાન મીર ને રહેવા માટે ઘર નું ઘર બનાવી આપવામાં આવ્યું.. રસોડું, બાથરૂમ, સંડાશ મકાનની ચારે બાજુ કોટ ગેટ સહિતની તમામ સુવિધાઓ સાથે તરવૈયા સુલતાન મીર ને ઘરનું ઘર બનાવી આપી અને ચાવી આપી અને નવા ઘરમાં સુલતાન મીરે પોતાના પરિવાર સાથે ગૃહ પ્રવેશ કરાયો…. થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ.ડી.ડી.રાજપૂત થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબા ભાઈ સોલંકી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ.પથુસિંહ રાજપૂત સહિતના આગેવાનો દ્વારા તરવૈયા સુલતાન…
Read MoreMonth: August 2020
વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ચોરી કરવા આવેલા તસ્કરનું મોત થયું
વડોદરા, વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ચોરી કરવા આવેલા તસ્કરનું મોત થયું છે. જેમાં અચાનક કટર ચાલુ થતા ચોર કપાઈ મર્યો હતો. જેથી ચોરીમાં વપરાયેલા કટરે જ જીવ લીધો હોવાનું સામે આવ્યું છે. ચોરીમાં વપરાયેલા કટરે જ તસ્કરનો જીવ લીધો, પોલીસે સ્કવોડની મદદથી વધુ તપાસ હાથ ધરી ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રાત્રી દરમિયાન તસ્કરે ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરે પહેલા કટરથી સ્ટ્રોંગરૂમનું લોકર તોડ્યું હતું. ત્યારબાદ ચોરી દરમિયાન અચાનક કટર ચાલુ થઈ જતા તસ્કર કપાઈ જતા મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ થતા વારસિયા પોલીસ…
Read Moreવડોદરા જિલ્લા એલસીબીએ ઠગબાજ ટોળકી એક મહિલા સહીત 7 શખ્સોની પોલીસે ધરપકડ કરી
વડોદરા ગુજરાત સહીત પાંચ રાજ્યોમાં ઈન્ટરનેટ પર મેલ એસ્કોર્ટની જાહેર સાથે સર્વીસ પુરી પાડવાની જાહેરાત આપી લોકો પાસેથી રૂ. 1.08 કરોડ ખંખેરી લેનાર મુંબઈની ટોળકીની વડોદરા એલસીબીએ ધરપકડ કરી છે. મુંબઈની ઠગબાજ ટોળકીમાં એક મહિલા સહીત 7 શખ્સો પોલીસે ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે. જેમાં અનેક ચોંકવનારી વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી. તેઓ ઈન્ટરનેટ ઉપર લોકેન્ટોની વેબસાઈટ પર આ ટોળકી મેલ એસ્કોર્ટની જાહેરાત આપે, આ જાહેરાતમાં એક ડમી નંબર પણ આપવામાં આવતો હતો. જેના ઉપર કોઈ વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવે ત્યારે કોલર સાથે સેક્સ્યુઅલ વાતો કરવામાં આવતી,…
Read Moreછોટાઉદેપુરમાં આદિવાસી સમાજ દ્વારા “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી “રક્તદાન” સાથે કરવામાં આવી
છોટાઉદેપુર, આદિવાસી સમાજના આગેવાનો રાજ્ય સભા સાંસદ નારણભાઈ રાઠવા, જીલ્લા ભા.જ.પા. પ્રમુખ જશુભાઈ રાઠવા, આચાર્ય ગણી મહારાજ તેમજ નગરપાલિકા પ્રમુખ નેહાબેન જયસ્વાલની ઉપસ્થિતિમાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ ગતરોજ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી “રક્તદાન” સાથે કરવામાં આવી હતી. આદિવાસી દર્દીઓ દવાખાનામાં દાખલ થાય અને તેઓને લોહીની જરૂર પડે તો ઘર આંગણે લોહી મળી રહે તે હેતુથી રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી દિવસની ઉજવણી દર વર્ષ રેલી કાઢીને કરતા હોય, કોરોના મહમારીને ધ્યાનમાં રાખીને આ વખતે રેલીનું આયોજન કર્યું ન હતું અને એકદમ સાદાઈથી આદિવાસી દિવસની ઉજવણી…
Read Moreગીર સોમનાથના પ્રભાસ પાટણ માં આવેલ ચોગાન ચોકમાં કષાય વાડો આવેલ છે તેને પાછળ એટલી ગંદકી છે કે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે
પ્રભાસ પાટણ, પ્રભાસ પાટણ માં આવેલ મરછી માર્કેટની પાછળ રેહવાસી વિસ્તાર આવેલ છે ત્યાં એટલી ગંદકી છે કે ત્યાંના રહીશો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. આ તમામ ગંદકી ત્યાંના ખાટકીઓ કરે છે. આ ખાટકીઓ પશુઓ કટીંગ કરીને તમાંમ ખરાબ નીકળતી વસ્તુઓને ત્યાંના રેહવાસી વિસ્તાર માં જેસીબી થી ખાડો ખોદીને તમાંમ ખરાબ નીકળતી વસ્તુઓને ખાડા માં નાખે છે. તે ખાડો રેહવાસી વિસ્તાર માં આવેલ છે, તે ખાડામાંથી એટલી દુર્ગંધ આવે છે કે ત્યાંના રેહવાસી રહી નથી શકતા, તે દુર્ગંધ ગામમાં ફેલાઈ છે આ કોરોના ની મહામારી મા…
Read Moreબનાસકાંઠા જિલ્લા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોની લાખણી તાલુકાના ગેળા ખાતે બેઠક મળી
બનાસકાંઠા, કોરોના મા ગૌશાળા પાંજરાપોળ ને મળતું દાન બંધ થઈ જતા સંસ્થાઓ દેવામાં આવી ગઈ છે. છેલ્લા ચાર મહિનાથી સંચાલકો સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી ત્યારે ગત રોજ બજરંગ ગૌશાળા ગેળા ખાતે મોટી સંખ્યામાં ગૌસેવા કો ભેગા મળ્યા હતા. અમે બેઠકમાં આંદોલન ની રણનીતિઓ ઘઢવામાં આવી ગણેશ ચોથ ના બીજા દિવસે થી આંદોલન શરૂ થશે અને અલગ અલગ વિસ્તારના ગૌશાળા પાંજરાપોળ પોતાના વિસ્તારની સરકારી કચેરીઓમાં પશુઓ છોડવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું. જૂન અને જુલાઈ મહિનાની બાકી સહાય ની રકમ અને આગામી લાંબા સમય…
Read Moreસુરત જીલ્લા ના કઠોર ખાતે પેસેન્જર અને થ્રી ર્વ્હીલ ગુડ્સ વાહનો માટે ફિટનેસ રીન્યુઅલ કેમ્પ તારીખ 10મી ઓગસ્ટ થી 14મી ઓગસ્ટ દરમિયાન યોજાશે
સુરત, ભારત સરકાર ના આદેશ અને રાજ્ય સરકાર ના જાહેરનામા અને પરીપત્રો અંતર્ગત સુરત આર.ટી.ઓ. કચેરી દ્વારા પેસેન્જર વાહનો ત્થા થ્રી વહીલર ગુડ્સ વાહનોના ફિટનેસ રીન્યુઅલ ની કામગીરી આગામી તારીખ 10મી ઓગસ્ટ થી 14મી ઓગસ્ટ દરમિયાન સમય સવારના 10થી સાંજના 04 વાગ્યા સુધી કઠોર સરકારી દવાખાના સામે રેસ્ટ હાઉસ ખાતે થનાર છે. જેથી કેમ્પના સ્થળ નિયત કરેલ ઓનલાઈન ફી ભરીને તથા તમામ દસ્તાવેજો લઈને આવવાનું રહેશે માત્ર પેસેન્જર વાહનો તથા થ્રી વહીલર ગુડ્સ વાહનોએ કેમ્પના સ્થળ એ આવવું, ગુડ્સ વાહનો માટે માસમાં ફિટનેસ સેન્ટર ખાતે ફિટનેસ કરવામાં આવશે તે મુજબ…
Read Moreસોમનાથ મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર તાત્કાલિક કામ શરૂ કરાવામા આવ્યુ
ગીર સોમનાથ, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સોમનાથ મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર ગટારોગંદા પાણી મુખ્ય માર્ગ પર વહી જતા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સોયાણી તથા કારોબારી ચેરમેન રાજુભાઇ ગઢીયા એ રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક અસરથી કામ ચાલુ કરાવામા આવ્યુ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સોમનાથ મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર ગટરોગંદા પાણી મુખ્ય માર્ગ પર વહી જતા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સોયાણી તથા કારોબારી ચેરમેન રાજુભાઇ ગઢીયા એ રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક અસરથી કામ ચાલુ કરાવામા આવ્યુ. રિપોર્ટર :…
Read Moreવેરાવળ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ ની ઉજવણી કરી
વેરાવળ , રાજ્ય સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા ગત 8 ઓગસ્ટ ને મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે વેરાવળના સિમર ગામે જઈ સ્વસ્છતા માં મહિલાઓનું વિશિષ્ટ યોગદાન છે, ત્યારે મહિલાઓને સ્વ- સ્વચ્છતા સાથો સાથ ઘર, સોસાયટી, શહેર વગેરે જગ્યા એ સ્વચ્છતા નું મહત્વ તેમજ તેના દ્વારા બીમારીઓને કેવી રીતે દૂર રાખી શકી વગેરે બાબતે જાણકારી આપવામાં આવેલ અને સ્વસ્છ ભારત અભિયાન ને આગળ ધપાવવા સમાજ ના દરેક લોકો જોડાય અને તંદુરસ્ત પરિવાર,…
Read Moreશ્રાવણ વદ નાગપાંચમ ના શુભ દિવસે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર જોડિયા રુદ્રાભિષેખ, શિવ પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો…
જોડિયા, જોડિયા ગામે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર વર્ષો પૌરાણિક જગ્યા છે. આ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે જોડિયા ગામ ના એક શિવ ભક્ત વાંક પરિવાર કે જેઓ હાલમાં જોડિયા માર્કેટિંગ યાર્ડ ના ડાયરેક્ટર છે. એવા ચિરાગભાઈ બી.વાંક. દ્વારા દર વર્ષે શ્રાવણ માસના નાગ પાંચમ ના દિવસે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે નાગ દેવતા નું વિધિવત પૂજન વિધિ કરવામાં આવે છે. અને આ મહાદેવ મંદિર માં જ્યારે પણ નાગ પાંચમ ના રોજ વિશાળ મહાદેવ મંદિર ની જગ્યા માં વિશાળ કાય નાગ દેવતા ના સ્વયભું સાક્ષાત્કાર રૂબરૂમાં નાગદેવતા નું પૂજન ચાલી રહ્યું હોય…
Read More