વાંકાનેર, વાંકાનેરના દેરાળા ગામ ખાતે અતિભારે વરસાદ થવાના કારણે ગામના વ્યક્તિઓ ગામમાં અને સીમના વ્યક્તિઓ સીમમાં ફસાયા છે ત્યારે અકસ્માતે કોઈ ઘટના બને તો આ દેરાળા ગામ વ્યક્તિઓને ઇમરજન્સી મેડિકલ સારવાર કે દેરાળા ગામની બહાર જઈ શકે કે આવી શકે તેવી પરિસ્થિતિમાં રહ્યું ન હતું. જેથી ગામના જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી સમાજ ચિંતક એવા કુંવરજીભાઈ બાવળીયા અને સંસદ મોહનભાઈ કુંડારીયા સમક્ષ રોડ રસ્તા અને નાળા દીવાલો ઢોકળા બનાવવા નો વિડીયો વાયરલ કર્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે વાંકાનેર તાલુકાના દેલવાડા ગામ માં વિકાસ લક્ષી કાર્ય સરકાર…
Read MoreMonth: August 2020
ગઢડા તાલુકાના ઢસા પોલીસ ત્રણ વર્ષ જુની ગુમ થયેલી મહિલા ને શોધી પાડતી ઢસા પોલીસ
ગઢડા, મ્હે. ડી.જી.પી સાહેબ ગુ.રા.ગાંધીનગર નાઓની નાઓની ગુમ/અપહરણ થયેલ બાળકોને શોધવા તા:૦૬/૦૮/૨૦ થી ૨૦/૦૮/૨૦૨૦ સુધી સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ જે ડ્રાઇવ અનુસંધાને મ્હે. પોલીસ મહાનીરીક્ષક, અશોક કુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ નાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ,બોટાદ નાઓએ હાથ ધરેલ ઝુંબેશ અંગે ના.પો.અધિ. રાજદિપસિંહ નકુમ સાહેબના સુચના અને માર્ગદર્શન હેઠળ ઢસા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવેલ જેથી ઢસા પોલીસ ઇન્સ. જે.વી.ચૌધરી નાઓએ ગુમ/અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા સુચના કરેલી દરમ્યાન ઢસા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. જે.વી.ચૌધરી તથા અ.હે.કો હરેશભાઇ હનુભાઇ વિરગામા નાઓને સંયુક્ત બાતમી મળેલ કે…
Read Moreલાખણી તાલુકા ની ગૌશાળામાંથી ગૌવંશને સરકારી કચેરીઓમાં છોડી મૂકવાની ચીમકી
લાખણી, અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ મહામારીમાં સરકાર તરફથી એપ્રિલ અને મે એમ બે માસ ની સહાય આપવામાં આવતી હતી પરંતુ સરકાર દ્વારા તે સાહય બંધ કરી દેવાતા હાલ કોરોનાની મહામારી ના સમયમાં લોકો તરફથી દાન ની પણ કોઈ આવક થતી નથી જેને લઇ વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. કોરોનાની મહામારી નો સમયગાળો ચાલે ત્યાં સુધી ની સરકાર તરફથી સહાય આપે એવી રજૂઆત કરાઈ છે જેને સરકાર ચાલુ રાખે અને ગૌશાળામાં આશ્રય લયી રહેલા પશુઓ પાંજરાપોળ ગૌશાળા ફાઉન્ડેશન દ્વારા નક્કી કરવા મુજબ તમામ સંસ્થાના પશુ…
Read Moreહિન્દ ન્યુઝ દ્વારા શેર માર્કેટિંગ ની રોજે રોજ ની અપડેટ મેળવતા રહો
નિફ્ટી ફ્યુચર ૧૧૫૦૫ પોઇન્ટ મહત્વની સપાટી…!!! રોકાણકાર મિત્રો, આનંદ ને …!! તા.૨૪.૦૮.૨૦૨૦ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૪૩૪.૭૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૫૬૬.૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૫૪૫.૭૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૯.૧૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૪.૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૭૯૯.૦૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૩૭૭.૨૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૪૧૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને…
Read Moreઅરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને લીધે ધોવાયેલા રસ્તાઓ ગણતરીના સમયમાં પૂર્વવત કરાયા…
અરવલ્લી, સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જયારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને ડેમમાં નવા નીરની આવક થઇ છે. જેમાં અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસતા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓને નુકશાન થયું હતું પરંતુ જિલ્લા વહિવટીતંત્રની સજ્જતાથી રસ્તાઓ પૂર્વવત કરાયા છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના શનિવાર સવારથી રવિવારના સવારના ૬ કલાક દરમિયાન મોડાસામાં ૭૯, ભિલોડામાં ૧૩૦, મેઘરજમાં ૭૩, માલપુરમાં ૧૪૯, બાયડમાં ૬૯ અને ધનસુરામાં ૧૬૦ મળી કુલ ૬૬૦ મી.મી વરસાદ નોંધાયો હતો.…
Read Moreસોમનાથ ખાતે ૭૧ મો વન મહોત્સવ તાલુકા કક્ષા નો યોજાયો…
સોમનાથ , સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે વેરાવળ તાલુકા કક્ષા નો વન મહોત્સવ યોજાયો, જેમા સોમનાથ નક્ષત્રવાટીકા ના રાષ્ટ્રીય ઉપાધ્યાય વિશાખા ભટ્ટ, વેરાવળ મામલતદાર, નગરપાલિકા ના ચીફ ઓફીસર તેમજ કારોબારી ચેરમેન રાજેશ ભાઈ ગઢિયા , સ્વામીનારાયણ ગુરુકુળ ના સ્વામી ભકતિપરસાદજી સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહેલ. મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટય કરી વન મહોત્સવ ને ખુલ્લો મુકાયેલ અને ગુરુકુળ ના પ્રાંગણ માં વિવિધ પ્રકાર ના વૃક્ષો નું રોપણ કરવામાં આવેલ હતું. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ
Read Moreથાનગઢ ખાતે નગરપાલિકા માં નવનિયુક્ત કરવામાં આવી
થાનગઢ, આજરોજ થાનગઢ ખાતે નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ શ્રીમતિ લીનાબેન ડોડીયા તથા ઉપપ્રમુખ લાલાભાઇ અલગોતર દ્વારા ચાર્જ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રી કરશનભાઇ સભાડ, થાનગઢ શહેર ભાજપ પ્રમુખ જીતુભાઇ પુજારા, થાનગઢ શહેર ભાજપ મહામંત્રી લખમણભાઈ અલગોતર, થાનગઢ શહેર ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ નકુમ, થાનગઢ શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રધ્યુમનસિંહ રાણા, થાનગઢ શહેર યુવા મહામંત્રી ચિરાગભાઈ મીર, યુવા અગ્રણી જયેશભાઇ સરાવાડીયા, ભરતભાઈ ભરવાડ ની ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢ
Read Moreતેરવાડા (રબારીવાસ) દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા વૃક્ષા રોપણ કરાયું
દિયોદર, કાંકરેજ તાલુકા ના તેરવાડા ગામે આવેલ રબારી વાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ગત રોજ તેરવાડા ગામે વૃક્ષા રોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રકારના અલગ અલગ વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતું. એસિયા ની નંબર વન અને બનાસકાંઠા જિલ્લા માં આવેલ બનાસડેરી ના ચરેમેન શંકરભાઇ ચૌધરી દ્વારા જિલ્લા ને હરિયાળો બનાવવા માટે છેલ્લા બે વર્ષથી અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. બનાસડેરી દ્વારા જિલ્લા ના તમામ ગામો માં વૃક્ષો મોકલવામાં આવી રહ્યા છે. જેમાં દરેક ગામ ની દૂધ મંડળી ના મંત્રી ચેરમેન સભાસદો તેમજ દૂધ ઉત્પાદક ખેડૂતો સાથે…
Read Moreગીર સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર મહેતા ની સામાજિક કાર્યકરો એ કરી રૂબરૂ મુલાકાત
ગીર સોમનાથ , તા. 24/8/2020 સોમવાર ના રોજ ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર મહેતા ની સામાજિક કાર્યકરો એ રૂબરૂ મુલાકાત કરી અને વોર્ડ ન.5 અને 6 મા જે કમર સુધી પાણી ભરાયેલ છે. તેના વિડિઓ, ફોટો સહિત લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે કે છેલ્લા 5 વર્ષથી પાણી ખૂબ ભરાય રહ્યું છે અને નગરપાલિકા દ્વારા જો યોગ્ય પગલાં લેવામાં આવે તો આનું નિરાકરણ પણ શક્ય છે અને જો આ પાણી નું વહેલી તકે નિકાલ નહિ કરવામાં આવે તો આ વિસ્તાર મા ભયંકર રોગચાળો ફેલાશે જેની…
Read Moreવાલીયા પોલીસે બાતમી ના આધારે રેઇડ કરી વિદેશી દારૂ ઝડપી પાડયો હતો
વાલીયા, પોલીસ સુત્રોઅનુસાર વાલીયા તાલુકા ના સોડગામથી વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. પોલીસ ને બાતમી મળી હતી કે રવિચંદ ઉર્ફે મુન્નો વસાવા રહે સોડગામ પોતાની ઈક્કો ગાડીમાં ભારતીય બનાવટ નો ઈગંલીસ દારુ લઈ આવી પોતાના ઘરે સગે વગે કરવાની ફિરાકમાં છે તેવી ચોક્કસ બાતમી મળતા પોલીસ રેઈડ ટીમ તૈયાર કરી સોડગામ રેડ કરતા રવિચંદ ઉર્ફે મુન્નો વસાવા તેના ઘર આગળ પોતાની ગ્રે કલર ની ઈક્કો ગાડી પાસે હતો અને પોલીસ ની રેડ જોઈ ભાગવાની કોશિશ કરતા તેને દોડીને પકડી લીધો હતો અને ગાડી મા ચેક કરતા પાછળના ભાગે ભારતીય બનાવટ…
Read More