સોમનાથ ખાતે ૭૧ મો વન મહોત્સવ તાલુકા કક્ષા નો યોજાયો…

સોમનાથ ,

સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે વેરાવળ તાલુકા કક્ષા નો વન મહોત્સવ યોજાયો, જેમા સોમનાથ નક્ષત્રવાટીકા ના રાષ્ટ્રીય ઉપાધ્યાય વિશાખા ભટ્ટ, વેરાવળ મામલતદાર, નગરપાલિકા ના ચીફ ઓફીસર તેમજ કારોબારી ચેરમેન ‌રાજેશ ભાઈ ગઢિયા , સ્વામીનારાયણ ગુરુકુળ ના સ્વામી ભકતિપરસાદજી સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટય કરી વન મહોત્સવ ને ખુલ્લો મુકાયેલ અને ગુરુકુળ ના પ્રાંગણ માં વિવિધ પ્રકાર ના વૃક્ષો નું રોપણ કરવામાં આવેલ હતું.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment