હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાસાયણિક કૃષિના યુગમાં આજે આપણે ‘ઝેર’તો નથી ખાઈ રહ્યા ને એ સવાલ હંમેશા મનમાં મંડરાયા કરે છે. કદાચ કેન્સર કે અન્ય ગંભીર બીમારીઓનો સામનો કરી ચૂકેલા દર્દીઓ અને તેમના પરિજનોને એ સવાલના જવાબનો સુપેરે ખ્યાલ છે. આ સ્થિતિમાં સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રાકૃતિક કૃષિ એક મજબૂત વિકલ્પ તરીકે ઊભરી આવ્યો છે. એ કડીમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનું એક આગવું બજાર જૂનાગઢમાં દર રવિવારે ભરાય છે. જે આગામી સ્વાતંત્ર્ય પર્વે તેના સફળ પાંચ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. વાત માત્ર એટલેથી અટકતી નથી, પરંતુ આ બજાર આજે ખેડૂતો…
Read More