ધાનેરા નગર પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ

ધાનેરા, કોંગ્રેસના જગતબેન કાનજી ઠાકોર નગર પાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા કોંગ્રેસના શંકરભાઇ સવાભાઈ પટેલ નગર પાલિકાના ઉપ પ્રમુખ તરીકે ચૂંટાયા ધાનેરા નગર પાલિકામાં કોંગ્રેસની બોડી રહી યથાવત.. કોંગ્રેસના ઉમેદવાર જગલબેન ઠાકોરને મળ્યા 17 મત ભાજપના ઉમેદવાર ઇન્દુબેન જોશીને 11 મત મળ્યા કોંગ્રેસના ઉપ પ્રમુખના ઉમેદવાર શંકરભાઇ સવાભાઈ પટેલને 17 મત મળ્યા ભાજપના ઉપ પ્રમુખના ઉમેદવાર હીરાલાલ ઠકકરને 11 મત મળ્યા રિપોર્ટર : ભરત રાજપૂત, લાખણી  

Read More

પ્રભાસ પાટણના સરકારી હોસ્પિટલમાં ગ્રામ જનો દુ:ખી……

પ્રભાસ પાટણ , સોમનાથ પ્રભાસ પાટણ મા આવેલ પી એચ સી ગવર્નમેન્ટ માન્ય હોસ્પિટલ માં ચાલતા આંધળો વહીવટ અને તંત્રને આ બાબતે તસદી લેવા કે શુ ચાલે છે, લોકો ને કેવી મુશ્કેલીઓ પડી છે, તે જોવા કોઈ ઉચ્ચ અધિકારીઓ નથી પણ પ્રભાસ પાટણ મા આવેલ હોસ્પિટલમાં તો રામ રાજ્ય અને પ્રજા જનો દુ:ખી છે:, ગર્ભવતી મહીલાઓ ને મોટી મુશ્કેલી પડે છે તંત્ર દ્વારા એમબુલનસ ના ડ્રાઈવર તેમજ તબીબો પોતાની મનમાની કરી સરકાર શ્રી પાસે પગાર લેવા માટે જ આવતા હોય તેવુ લાગે છે પોતાનીમનમાની કરી સુવિધા ના નામ લીલાલહેર કરે…

Read More

દિયોદર ભારે વરસાદ ના કારણે ખેતી ના પાક માં નુકશાન જગત નો તાત પરેશાન

દિયોદર, દિયોદર માં અત્યારે વર્તમાન સમય મોટાભાગ ના ખેડૂતો એ ચોમાસું પાક માં રક્ષા બાજરી, કપાસ, એરંડા, મગફળી જેવા પાકો નું વાવેતર કર્યું હતું. જેમાં છેલ્લા ઘણા દિવસ થી હવામાન ની આગાહી ના પગલે દિયોદર ગ્રામીણ અને પથક માં ધોધમાર વરસાદ વરસી રહો છે. જેમાં આજે મંગળવારે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાતા દિયોદર નીચાણવાળા વિસ્તાર માં વરસાદી પાણી ભરાયા છે. જેમાં ભારે વરસાદ ના કારણે ખેતરો માં પણ પાણી ભરાતા ખેડૂતો પરેશાન બન્યા છે જેમાં વર્તમાન સમય ખેતી ના પાક માં નુકશાન થવાની સંભાવના ખેડૂતો એ વ્યક્ત કરી છે. જેમાં…

Read More

વડોદરા ખાતે પરશુરામ ના ભટ્ટા થી દિનેશ મીલ તરફ જતો રસ્તા ની પરિસ્થિતિ ખરાબ

બરોડા, વડોદરા ખાતે પરશુરામ ના ભટ્ટા થી દિનેશ મીલ તરફ જતો રસ્તા ની પરિસ્થિતિ જુવો. આ રોડ પર થી BJP તેમજ Congress ના નેતા જાય છે પણ એમના પેટ નુ પાણી નથી હલતું. કોર્પોરેશનની કોન્ટ્રાક્ટર ની સાથે મિલી ભગત ચાલતી હોઇ એ રીતે દર થોડા દિવસે રિપેર કરેલ રોડ પાણી મા ધોવાય જાય છે. ને ફોટો મા જોશો તૌ નાળા પાસે જે રોડ તુટી ગયો છે ત્યાં બેરેક મુકેલ કે કોઇ વાહન પડે નહી પણ અહીયા તો બેરેક પડી ગયેલ છે પણ તંત્ર ને નથી દેખાતુ. નાળા પર જોશો તૌ…

Read More

ભાદરવો ભરપૂર દિયોદર માં મુશળધાર વરસાદ અનેક વિસ્તાર પાણી માં ગરકાવ

દિયોદર, બનાસકાંઠા જિલ્લા માં સતત બે દિવસ થી ભારે વરસાદ પડ્યો છે જેમાં જિલ્લા ના દિયોદર પથક તેમજ ગ્રામીણ વિસ્તાર માં પણ બે દિવસ માં મુશળધાર વરસાદ પડતાં અનેક વિસ્તાર માં પાણી ભરાયા છે. દિયોદર છેલ્લા 24 કલાક થી મેઘરાજા મનમૂકી ને વરસી રહા છે જેમાં અનરાધાર વરસાદ પડતાં દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તાર, જુના બસ સ્ટેશન, માધવ પાર્ક સોસાયટી, આયોધ્યા નગર, અંબિકા નગર ,રેલવે સ્ટેશન વિસ્તાર જુના માર્કેટ યાર્ડ, પ્રગતિનગર સોસાયટી, રામપીર મંદિર પાસે જેવા અનેક વિસ્તાર માં વરસાદી પાણી નો ભરાવો થયો હતો જો કે છેલ્લા 18 કલાક સુધી…

Read More

તાલુકા જિલ્લા માં ગૌચર પર દબાણ મુદ્દે ગોપાલ સેવા સંગઠન દ્વારા મામલદાર ને આવેદન

કાંકરેજ , જમીનો પર ખૂબ મોટા પ્રમાણ માં દબાણ કરવામાં આવેલ છે એના લીધે પશુપાલકો ની હાલત કફોડી બની છે ગૌ હત્યા અને ગૌ તસ્કરી માં વધારો થયો છે. દબાણ દૂર કરવા માટે સમગ્ર માલધારી સમાજ દ્વારા ગુજરાત માં અવાજ ઉઠી રહ્યો છે અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા રાજ્ય ના દરેક જિલ્લા તાલુકા માં આજે ગૌચર મુદ્દે આવેદન આપવામાં આવ્યા એવી જ રીતે બનાસકાંઠા કાંકરેજ તાલુકા કાર્યરત ગોપાલ સેવા સંગઠન કાંકરેજ દ્વારા અને સહયોગ માં સદભાવના ગ્રુપ શિહોરી. વાદળી ગૌ હોસ્પિટલ કાર્યકારી ગણ. ગૌ રક્ષકો ગૌ પ્રેમી જનતા દ્વારા મામલદારને…

Read More

હવામાન વિભાગની આગાહીને પગલે કાંકરેજ માં બે દિવસથી મૂશળધાર વરસાદ

કાંકરેજ , બનાસકાંઠા કાંકરેજ તાલુકાનાં વેપારી મથક થરા માં બજાર હાઈવે ઉપર ઠેર ઠેર પાણી ભરાયાં. જેમાં શાક માર્કેટ માં વરસાદી પાણી ભરાયાં હતાં. કાંકરેજ માં સતત બે દિવસ થી પડી રહેલ વરસાદ થી થરા શાકમાર્કેટ ની દુકાનો માં પાણી ફરી વળ્યાં.પાણી ભરાતા લાખો રૂપિયા નું નુકસાન થવા ની ભીતી. રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ

Read More

મહાકાલ સેના દ્રારા ગૌચર ખાલીકરાવવા માટે મામલતદારને આવેદન પત્ર આપવામા આવ્યુ

લાખણી, સમગ્ર ગુજરાતમ ભરમા રજવાઙા સમયના ગૌચરો રાજકિય આગેવાનો તેમજ ભુ માફીયા દ્રારા મોટા પાયે ગૌચર દબાણ કરવામા આવ્યા છે ત્યારે ગાયને બજાર અને રોઙ પર રખઙવાનો વારો આવ્યો છે. ત્યારે મહાકાલ સેના ગુજરાત ના તમામ  ગૌચરોને ખાલી કરાવવા માટે મેદાને પઙી છે કોઈ પણ ભોગે ગૌચર ખાલી કરાવવામાં આવે છે. કંપની હોય કે રાજકીય આગેવાન હોય કે પછી કોઈ પણ માધાભારે વેગ્તિ હોય તો પણ ગૌચર ખાલી કરાવવામા આવ છે ત્યારે ગૌચર ખાલી કરાવવાની શરૂઆત બનાસકાંઠા જીલ્લાથી કાંકરેજ તાલુકામા મામલતદારને આવેદન પંત્ર આપીને કરવામા આવી છે અને ટુકજ સમયમા…

Read More

છોટાઉદેપુરમાં કન્યા વિદ્યાલય ખાતે ગુજકેટની પરીક્ષામાં માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સ નું ઉલ્લંઘન

છોટાઉદેપુર,               છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર નગરના એસ.એફ. હાઈસ્કૂલ, મણીબેન કન્યા વિદ્યાલય અને ડોન બોસ્કો શાળા મળી જિલ્લા ના કુલ પાંચ જેટલા કેન્દ્રો ઉપર ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. ગુજકેટની પરીક્ષામાં 647 માંથી 202 જેટલા પરીક્ષાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં કન્યા વિદ્યાલયમાં ગુજકેટની પરિક્ષા આપવા આવેલ વિધાર્થીઓ અને સાથે આવેલ વાલીઓ પૈકી કેટલાય વિધાર્થીઓએ માસ્ક પહેરેલ ન હતું, તેમજ સોશીયલ ડિસ્ટન્સ પણ જળવાતું ન હોય અને સ્થળ પર હાજર પ્રેસકર્મીએ આ બાબતે પ્રિન્સિપાલને જાણ કરતા પ્રિન્સિપાલ અને તેમના સ્ટાફના અન્ય બે વ્યક્તિઓ દ્વારા પ્રેસ કર્મી…

Read More

ઝાંઝરકાના સવગણ મંદિર ખાતે ઋષિ વાલ્મિકી સુરક્ષા સેવા સંસ્થા દ્વારા સી.આર.પાટીલ ને 10000 માસ્ક આપી સ્વાગત કર્યું

ડભોઈ, ઝાંઝરકાના સવગણ મંદિર ખાતે ઋષિ વાલ્મિકી સુરક્ષા સેવા સંસ્થા ના પ્રમુખ અશ્વિનભાઈ સોલંકી , આયોગના મનહર ઝાલા અને મહેન્દ્રભાઈ ને કોરોના મહામારી ને લીધે 10000 માસ્ક આપી સ્વાગત કર્યું. આ પ્રસંગે માનનીય નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, ઈશ્વરભાઈ પરમાર, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા, પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી, પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશ મંત્રી અને વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર જીવરાજભાઈ ચૌહાણ, અમદાવાદ મહાનગરના ડેપ્યુટી મેયર દિનેશભાઈ મકવાણા, પૂર્વ મંત્રી રમણલાલ વોરા, આત્મારામભાઈ પરમાર, પૂર્વ સાંસદ  રતિલાલ વર્માજી સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત હતા.…

Read More