જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ નિરીક્ષક સુમિત ગજભીયેએ બેડીયા અને ધામસીયા ખાતે SST ટીમની કામગીરીનું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેની નિમણૂંક કરવામાં આવી છે. ઓબ્ઝર્વરશ્રીઓ જીલ્લાની વિવિધ ચેકપોસ્ટ ખાતે કાર્યરત એસ.એસ.ટી. ટીમની મુલાકાત લઈને તેમના દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરિક્ષન કરી રહ્યા છે. જે અંતર્ગત જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયે એ બેડીયા અને ધામસીયા ખાતે કાર્યરત એસ.એસ.ટી. ટીમની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા…

Read More

છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં ૫ ઉમેદવારી પત્રો રદ થયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં ત્રીજા તબક્કામાં તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. જે અંતર્ગત ઉમેદવારો દ્વારા કુલ ૧૮ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આજે તા.૨૦/૦૪/૨૦૨૪ ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવતા ૫ ઉમેદવારી પત્રો રદ થાય છે. જેમાં ઉમેશભાઈ રાયસિંહ રાઠવાના ૨ ઉમેદવારી પત્રો, હેમંતકુમાર સુખરામભાઈ રાઠવાના ૨ ઉમેદવારી પત્રો તથા જામસીંગભાઈ હીરાભાઈ રાઠવાનું ૧ ઉમેદવારી પત્ર રદ થયું છે.

Read More

જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ નિરીક્ષક સુમિત ગજભીયેએ કેવડી ખાતે SST ટીમની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેની નિમણૂંક કરવામાં આવી છે. જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયે એ ૧૩૭-છોટાઉદેપુર વિધાનસભા મતદાર વિભાગના કેવડી ફોરેસ્ટ ચેકપોસ્ટ ખાતે કાર્યરત એસ.એસ.ટી. ટીમની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાત સમયે જનરલ ઓબ્ઝર્વર અને ખર્ચ…

Read More

ઉનાળાની ઋતુ દરમિયાન ગરમીથી બચવા આટલી બાબતોનું ધ્યાન રાખીએ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     ઉનાળાની ઋતુ દરમિયાન વધારે ગરમીના સમયે ગરમીથી બચવા માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ગરમીથી બચવા માટે તરસ ન લાગે તો પણ પૂરતું પાણી પીવું જોઈએ, શરીરને હાઈડ્રેટ રાખવા માટે ઓ.આર.એસ., લસ્સી, તોરાની (ચોખાનું પાણી), લીંબુ પાણી, છાશ, નાળિયેરનું પાણી વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનું સેવન કરવું જોઈએ, બની શકે તેટલું ઘરની અંદર રહેવું, હળવા, હળવા રંગના, ઢીલા, તથા સુતરાઉ કપડાં પહેરવા, જો બહાર હોવ તો કાપડ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો, આંખોને બચાવવા માટે સનગ્લાસનો ઉપયોગ કરવો અને ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ…

Read More

તળાજા તાલુકાના રીસીવીંગ – ડીસ્પેચીંગ સ્ટાફની તાલીમ યોજાઇ

લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, તળાજા  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને લઈને ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી ૭ મે રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાનાં તાલુકાઓમાં કર્મચારીઓની તાલીમ યોજાઇ રહી છે. લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૪ અન્વયે ૧૦૦ – તળાજા વિધાનસભા મત વિસ્તારના રીસીવીંગ – ડીસ્પેચીંગ સ્ટાફની સરકારી વિનયન કોલેજ, તળાજા ખાતે ચૂંટણી અંગેની તાલીમ આપવામાં આવેલ હતી.  

Read More

૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરના સંપર્ક નંબર જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૩-જૂનાગઢ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર તરીકે ભારતના ચૂંટણીપંચ દ્વારા અને વર્ષ-૨૦૦૮ની બેચના IAS ઓફિસર મોહંમદ ઝુબેર અલી હાશમીની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી સંબંધિત બાબતો માટે જનરલ ઓબ્ઝર્વરનો મો. નં. ૯૩૨૮૮ ૯૨૨૩૫ અને ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૬૦૮૮૯ પર સંપર્ક કરી શકાશે.

Read More

૧૩- જૂનાગઢ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર તરીકે મોહમ્મદ ઝુબેર અલી હાશ્મી અને પોલીસ ઓબ્ઝર્વર સુ નાઝનીન ભસીનની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ આગામી તા. ૭ મેના રોજ યોજાનાર ૧૩- જૂનાગઢ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે મોહમ્મદ ઝુબેર અલી હાશ્મી અને પોલીસ ઓબ્ઝર્વર સુ નાઝનીન ભસીનની નિમણૂંક કરવામાં આવી છે. આજે કલેક્ટર કચેરી ખાતે આવેલા સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જૂનાગઢ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ગીર સોમનાથના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી.ડી.જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહિત ચૂંટણી ફરજ સાથે જોડાયેલા નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં જૂનાગઢ જિલ્લાના ચૂંટણી…

Read More

જિલ્લામાં દ્વિચક્રીય-ફોર વ્હીલ અને ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સિરીઝના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી થશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      દ્વિચક્રીય વાહનોની ચાલુ સીરિઝ GJ32M,N,P,R,AB,AC,AD,AE તેમજ ફોર વ્હીલ વાહનોની ચાલુ સીરિઝ GJ32K,AA તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સીરિઝ GJ32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરો માટે ફરી હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તા.૨૫ એપ્રિલ થી તા.૨૭ એપ્રિલ ૨૦૨૪ના નિયત કરેલા સમય સુધી અરજદારો અરજી કરી શકશે તેમજ ઈ-હરાજીનો ઓનલાઈન બિડિંગ કરવાનો સમયગાળો તા.૨૭ એપ્રિલ ૨૦૨૪ના ચાર વાગ્યાથી તા.૨૯ એપ્રિલ ૨૦૨૪ના નિયત કરેલા સમય સુધીનો રહેશે. ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારા અરજદારે નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર કરવા, હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવા…

Read More

ગીર સોમનાથ કોર્ટમાં લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા ઉભી થઈ શકે એવા શુભ હેતુસર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુનિતા અગ્રવાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્ય સહિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વેરાવળ ખાતે લગ્નવિષયક (મેટ્રોમોનિયલ) કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલતનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રિ-લિટીગેશન લોક અદાલત એ દંપતિઓને કોર્ટ કેસ કર્યા વિના સમાધાનના માર્ગે લગ્નજીવન બચાવવાની વ્યવસ્થા છે. જેમાં કાયદા અનુસાર લગ્નજીવનની તકરારોનું નિઃશુલ્ક અને સુખદ સમાધાન થાય તેવા પ્રયત્નો કરાશે. તા.૧૯ એપ્રિલથી કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલતથી કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે સ્ટેટીક સર્વેલન્સની ૧૪ ટીમો દ્વારા સઘન તપાસ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદર્શ, નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં લોકસભાની ચૂંટણી યોજાય અને આચારસંહિતાની યોગ્ય અમલવારી થાય તે માટે વિવિધ સ્થળો પર સ્ટેટિક સર્વેલન્સની ૧૪ ટીમો દ્વારા રાઉન્ડ ધ કલોક સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી છે ત્યારે મતદાતાઓને પ્રલોભન માટેની પૈસા હેરીફેરી, નશીલા પદાર્થો સહિત પ્રતિબંધીત વસ્તુઓની હેરાફેરી પર બાજ નજર રાખીને આદર્શ આચારસંહિતાની અમલવારી થાય તે માટે સ્ટેટિક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. આ ટીમો જિલ્લામાં ૯૦-સોમનાથ વિધાનસભા મતવિસ્તારમાં શાંતીપરા, તાલાલા નાકા,…

Read More