જામનગર શંકર ટેકરીમાં ‘હિન્દુ સેના’ની નીકળી ભવ્ય રામ સવારી

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર દિગ્વિજય પ્લોટ શંકર ટેકરી વિસ્તાર રામનગરના ખૂણે આવેલ શંકરના મંદિરેથી રામ નવમી નિમિત્તે રામસવારીનું પ્રસ્થાન કરી શ્રી રામ અને શ્રી હનુમાનજી સ્વરૂપે રામસવારી બપોરે 1:30 વાગ્યે વાંજતે ગાજતે હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ, આ વિસ્તારના કોર્પોરેટર પ્રવિણસિંહ જાડેજા, બીજેપીના હિતેશ શેઠિયા દ્વારા પ્રસ્થાન કરાવી શંકર ટેકરીના મુખ્ય માર્ગો પર જય શ્રી રામના નાદ સાથે રામ સવારી ફરી અને લોકો રામમય બની ગયા હતા.      રામસવારી પ્રસ્થાન વખતે ચારણ સમાજ, ભણસાલી સમાજ, રાજપૂત સમાજ અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ…

Read More

युवा मतदाताओं के सभी प्रश्नों के उत्तर दिए जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार       वैशाली जिला निर्वाचन पदाधिकारी सह जिला पदाधिकारी श्री यशपाल मीणा ने आज जिला शिक्षा एवं प्रशिक्षण संस्थान(डायट), हाजीपुर में आयोजित मतदाता जागरूकता कार्यक्रम में हिस्सा लिया। उन्होंने सभी छात्रों को पूरी मतदान प्रक्रिया के बारे में विस्तार से जानकारी दी। उन्होंने छात्रों के साथ बातचीत करते हुए उनके ढेर सारे सवालों के जवाब दिए। उन्होंने मतदाता हेल्पलाइन नंबर 1950 के बारे में भी जानकारी दी और बताया कि इस पर कॉल कर ढेर सारी जानकारी प्राप्त की जा सकती है। वैसे युवा जिनकी उम्र 18…

Read More

12-જામનગર સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઑબ્ઝર્વર, પોલીસ ઑબ્ઝર્વર અને ખર્ચ ઑબ્ઝર્વર ની નિમણૂક કરાઇ

હિન્દ ન્યુઝ, જામનગર       લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે 12-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઑબ્ઝર્વર તરીકે હસમત અલી યાતો (IAS), પોલીસ ઑબ્ઝર્વર તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (IPS) અને ખર્ચ ઑબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (IRS) ની નિમણુંક કરવામાં આવી છે. 12- જામનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો તેમને રૂબરૂ મળી શકશે.…

Read More