ગુજરાત સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર આયોજિત રાજ્ય સમર કોચિંગ કેમ્પનું સમાપન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બીલીમોરા         તા. 11-05-2023 થી 31-05-2023 ના રોજ નવસારી જિલ્લામાં કે. વી. એસ. ખારેલ હાઈ સ્કુલ. ગણદેવી તાલુકામાં રાજ્યકક્ષાના સમર કેમ્પનું આયોજન થયું હતું . આ કેમ્પ ની અંદર કરાટેની રમતનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું. સ્પોર્ટ ઓટોરી ઓફ ગુજરાત નવસારી વિભાગ જિલ્લા વિકાસ રમત અધિકારી અલ્પેશ પટેલ અને એમની ટીમ દ્વારા કેન્દ્ર પર સુંદર પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. અને બાળકોએ ખુશીની લાગણી અને આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તેમાં બાળકોમાં રમત પ્રત્યે પ્રોત્સાહન મળે આમાંથી જ કોઈ એક બાળક ભવિષ્યમાં નેશનલ ગેમ્સ રમે તેવી આશાએ ગુજરાતનું…

Read More

 કોડીનારમાં પથિક સોફ્ટવેરમાં ઉતારૂઓની ઓનલાઈન એન્ટ્રી ન કરતા હોટલ/ગેસ્ટ હાઉસ સંચાલક વિરૂદ્ધ કડક કાર્યવાહી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          ગીર સોમનાથ યાત્રાધામમાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ સાસણ-સોમનાથ વગેરે જેવા પર્યટન સ્થળો પર ફરવા આવતા હોય છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે બાબતને ધ્યાનમાં રાખી અને આતંકવાદી ઘટનાઓને અટકાવવા હોટલ/ગેસ્ટહાઉસોના માલિકોએ હોટલમાં રહેતા પર્યટકો પાસેથી આધાર-પુરાવા તેમજ વાહન વગેરેની માહિતીની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે અંતર્ગત ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના તેમજ એસઓજીના ઈ.પોલીસ ઈન્સ.શ્રી વી.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ કોડીનારના ગેસ્ટ હાઉસ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.             જેમાં કાજીશેરી કોડીનારના રહેવાસી બહેરૂની…

Read More

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા  વિના મૂલ્યે સારવાર તથા નિદાન કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ             શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકોની સુખાકારી માટે વિના મૂલ્યે સારવાર તથા નિદાન કેમ્પનું સુચારૂ આયોજન થતું રહે છે. જે અંતર્ગત શ્રી સોમનાથ ટી.એફ.સી( ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર) ખાતે દર માસની પહેલી તારીખે દંતચિકિત્સા કેમ્પ સવારે 09:00 થી બપોરે 12:30 વાગ્યા સુધી યોજાય છે. જે ઉપક્રમે ટી.એફ.સી (ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર)ખાતે જૂન માસની પહેલી તારીખે દંતચિકિત્સા કેમ્પ યોજાયો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ હેલ્થ & એજ્યુકેશન રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા દંતયજ્ઞ  કેમ્પમાં ૫૫ જેટલા  દર્દીઓનું નિદાન કરી ૨૫થી વધારે લાભાર્થીઓને બત્રીસી ફીટ…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ દિવસમાં કુલ ૧,૩૩,૧૭૦ બાળકોને પોલીયોની રસી પીવડાવી સુરક્ષિત કરાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          ગીર સોમનાથ જિલ્લામાં સ્પેશિયલ ઇમ્યુનાઈઝેશન અંતર્ગત  પોલિયો રાઉન્ડના કુલ ત્રણ દિવસમાં ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોની રસી આપવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન બરૂઆના જણાવ્યાનુસાર ગીર સોમનાથ જિલ્લામાં ૨૮,૨૯ અને ૩૦ મે એમ ત્રણ દિવસમાં તમામ તાલુકાના વિવિધ ગામોના પેટા કેન્દ્રો પર કુલ ૧,૩૩,૧૭૦ બાળકોને પોલિયોની રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે. પોલિયો નાબૂદી ઝૂંબેશ અંતર્ગત સિવિલ હોસ્પિટલ વેરાવળ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડિનાર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તાલાલા, પેટા આરોગ્ય કેન્દ્ર જોબ, પેટા આરોગ્ય કેન્દ્ર ડાભોર, UHC હરસિદ્ધિ વેરાવળ ઉપરાંત વેરાવળ, સુત્રાપાડા,…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાન પર સઘન ચેકિંગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ              ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી અને એપિડેમિક મેડિકલ ઓફિસરની સૂચનાથી ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા વેરાવળ તાલુકામાં તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનો પર ચેકિંગ હાથ ધરાયુ હતું. જેમાં નિયમનો ભંગ કરતા હોય એવા દુકાનદારો પાસેથી કુલ ૨૭ કેસ કરી અને ૫૧૨૦ રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો. નોંધનીય છે કે, ૧૮ વર્ષથી ઓછી વય ધરાવતા વ્યક્તિને તમાકુ કે તમાકુની બનાવટ વેચવી ગુનો છે તેમજ દુકાનદારોએ દુકાન પર ૬૦X૩૦ સેમી સાઈઝનું બોર્ડ પણ લગાવવાનું ફરજિયાત હોય છે. જોકે, જિલ્લામાં…

Read More

ગીર સોમનાથ બાગાયત ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલમાં કરેલી અરજીના સાધનીક કાગળો ૭ દિવસમાં જમા કરાવવાના રહેશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતોને જણાવવાનું કે, બાગાયતખાતું, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ : ૨૦૨૩ – ૨૪ માટે આઇ – ખેડુત પોર્ટલ ૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ હતું તો જે ખેડૂતોએ વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરેલ છે તેઓએ અરજીની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની ઓફીસ વેરાવળ ખાતે  જમા કરાવવાના રહેશે. જેમા તાજેતરના ૭ / ૧૨ અને ૮-અ ના ઉતારાની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડ ની નકલ, ડ્રીપ ઇરીગેશન અંગેના પુરાવાની નકલ વગેરે સાથે દિન-૭ માં જરૂરી સાધનિક…

Read More

ગીર સોમનાથ કલેકટર એચ કે વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને “બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત ટાસ્ક ફોર્સ સમિતિની યોજાઇ બેઠક

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           ગીર સોમનાથ કલેકટર એચ. કે વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને કોન્ફરન્સ  હોલ કલેક્ટરશ્રીની કચેરી  ઈણાજ ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” જિલ્લા કક્ષાની ટાસ્ક  ફોર્સ સમિતિની બેઠક યોજાઇ હતી           જેમા જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી ડી ભાંભીએ બેટી બચાઓ બેટી પઢાઓ યોજના વિશે સૌને માહિતગાર કરીને અને તેઓએ બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની ટાસ્ફ ફોર્સ કમિટીના સભ્યો સમક્ષ કામગીરી વિશેની માહિતી આપી હતી.તેમજ કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં મહિલાલક્ષી યોજનાઓનો છેવાડાની મહીલાઓ વધુમાં વધુ લાભલે તે માટે મહીલાઓને માહીતગાર…

Read More

ભીમ અગિયારસ પર સોમનાથ મહાદેવને કરાયો 2500 કિલો કેરીનો મનોરથ

હિન્દ ન્યુઝ, સોમનાથ            પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તો અનેક પ્રકારના પ્રસાદ ધરાવે છે. અને વિશેષ રૂપે પ્રતિવર્ષ ઉનાળામાં ફળોનો રાજા ગણાતી કેસર કેરીનો સોમનાથ મહાદેવને ભવ્ય મનોરથ કરવામાં આવે છે. અને એ મનોરથ પ્રસાદ સ્વરૂપે નાના બાળકો અથવા દિવ્યાંગો સુધી પહોંચે છે જે સોમનાથ ટ્રસ્ટની ભક્તિ અને માનવતાનો સુભગ સમન્વય બને છે.         સોમનાથ મહાદેવને ભીમ અગિયારસ એટલે કે જેઠ શુક્લ એકાદશી ના પવિત્ર અવસર પર 2500 કિલોથી વધુ કેસર કેરીનો શૃંગાર કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના સંકલન સાથે વેરાવળ…

Read More

રાજ્ય સરકારની લોન સહાયથી પુત્રનું વિદેશમાં તબીબી અભ્યાસનું સપનું સાકાર થયું : દુદાભાઈ ચૌહાણ

હિન્દ ન્યુઝ, ભાવનગર      જીવનમાં દરેક માણસનું ઉચ્ચ અભ્યાસ કરીને કંઇ ને કંઇ બનવાનું ધ્યેકય હોય છે, નાનપણથી જ દિલ અને દિમાગમાં કોઇ સપનું સજાવેલુ હોય છે. આ સપના ત્યા રે જ સાકાર થાય છે જ્યારે બાળપણથી જ બાળકનું સારા સંસ્કાારો અને શિક્ષણ સાથે ઘડતર થયું હોય, પુરતી મહેનત કરવામાં આવી હોય તે સાથે કોઇની હૂંફ, માર્ગદર્શન અને યોગ્ય સમયે મદદ મળે. આપણે વાત કરવી છે એવા તેજસ્વી તારલાની કે જેમણે રાજ્ય સરકારની આર્થિક મદદથી વિદેશમાં તબીબી અભ્યાસ કરવાના અરમાનો પુરા કર્યા છે. ભાવનગરના ખેડુત દુદાભાઈ સામજીભાઈ ચૌહાણના પુત્ર…

Read More