જિલ્લાના નાગરિકોમાં યોગ જાગૃતિ અંતર્ગત મહેસાણા ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે બાઈક રેલી યોજાઈ

હિન્દ ન્યુઝ, અમદાવાદ આગામી ૨૧ જૂન ૨૦૨૩ ના રોજ “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય”ની થીમ પર વિશ્વ યોગ દિવસની દેશભરમાં ઉજવણી થનાર છે .જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા બાઈલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બાઈક રેલીને જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના વરદ હસ્તે લીલીઝડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે મહેસાણા જિલ્લામાં પોલીસ હેડ ક્વાટર્સ ખાતે સવારે 05-45 કલાકથી યોગ દિવસની ઉજવણી થનાર છે. આ ઉપરાંત આઇકોનીક સ્થળોમાં શર્મિષ્ઠા તળાવ અને સાર્વજનિક સ્કુલ સહિત જિલ્લાના અન્ય ત્રણ હજાર જેટલા સ્થળોએ થનાર યોગ દિવસની ઉજવણીમાં 06 લાખથી વધુ…

Read More

વિશ્વ યોગ દિવસ-૨૦૨૩, અમદાવાદ જાણો સરસ્વતીના સાધક મૌલિક બારોટની યોગ ઉપાસક બનવાની સુધીની તંદુરસ્તી યાત્રા વિશે

હિન્દ ન્યુઝ, અમદાવાદ                વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી યોગને માનવમાત્ર માટે નિરોગી રહેવાનું વરદાન ગણાવે છે, ત્યારે યોગ સાધનાથી સુસ્વાસ્થ્ય પ્રાપ્ત કરનાર અમદાવાદના મૌલિકભાઈ બારોટ માટે તો યોગ અભ્યાસ ખરા અર્થમાં વરદાન સાબિત થયો છે. મૌલિકભાઈ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહે છે અને સરકારી શાળામાં શિક્ષક તરીકે કાર્યરત છે. આજે એકદમ સ્વસ્થ લાગતા મૌલિકભાઈ ભૂતકાળની સમસ્યાઓ એમના જ શબ્દોમાં વર્ણવતા કહે છે કે, યોગ સાધના શરૂ કરી તે પહેલાં અનિયમિત જીવનશૈલી, બેઠાડું જીવન હોવાને કારણે ૨૦૧૮માં મારું વજન ૧૦૦ કિલોને પાર થઈ ગયું હતું. વધુમાં એસિડિટી,પિત્ત,…

Read More

વેરાવળ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી કે.વી બાટીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અન્વયે રીવ્યુ બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’થીમ પર ૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની  જિલ્લાકક્ષાની ઉજવણી સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે થશે જે અંતર્ગત પ્રાંત કચેરી વેરાવળ ખાતે પ્રાંત અધિકારી કે વી બાટીના અધ્યક્ષસ્થાને  યોગ દિવસની ઉજવણીના સુચારૂ આયોજન માટે રીવ્યુ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં  ૨૧મી જૂનના રોજ સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે થનાર નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે પ્રાંત અધિકારીએ સંબંધિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓને માહિતગાર કર્યા હતા અને વધુમાં વધુ લોકો પોતાની ભાગીદારી નોંધાવે તેમજ શાળા, કોલેજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, નગરપાલિકા, તેમજ એનજીઓ સહિત મોટી સંખ્યામાં…

Read More

આણંદમાં સામરખા લેન્ડજેહાદ કેસમાં પોલીસ તપાસને લઈ ઉઠ્યા સવાલ, ભાજપ યુવા નેતા પિંકલ ભાટિયાએ સીબીઆઇ તપાસની કરી માંગ

હિન્દ ન્યુઝ, આણંદ આણંદના સામરખા જમીન છેતરપિંડી કેસમાં ભાજપ યુવા નેતા પિંકલ ભાટિયાએ પોલીસ ઉપર ચોક્કસ આરોપીઓને બચવવાનો કર્યો આક્ષેપ ,કલેકટર ને આવેદન આપી સીબીઆઇ તપાસની માગણી કરી આણંદ સામરખા જમીન છેતરપિંડી કેસના આણંદ સાંસદ બાદ ભાજપના યુવા નેતા અને હિન્દુ રક્ષક સમિતિના સ્થાપક પિંકલ ભાટિયાએ પણ પોલીસ કામગીરી ઉપર ચોક્કસ આરોપીઓને બચાવવાનો અને ગુનેગારને મદદ કરવાનો આક્ષેપ કરતા ચકચાર મચી.આ બાબતે તેઓની આગેવાનીમાં આણંદ કલેકટર અને સાંસદ મિતેષભાઈ પટેલને આવેદનપત્ર આપી સીબીઆઇ તપાસની માંગણી કરી છે.વળી ફરિયાદીએ અરજી આપી ત્યારથી લઈ ફરિયાદ નોધાઇ ત્યાં સુધી તેમજ ડીવાયએસપી પાસેથી તપાસ…

Read More

“યોગ એટલે મનને પોષણ આપવુ” જાનવી પ્રતિભા મહેતા (યોગ નિષ્ણાત)

હિન્દ ન્યુઝ, ભાવનગર આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે ૨૧મી જૂને સમગ્ર દેશમાં ઉજવણી થવાની છે. આજે યોગ આપણા દેશમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં લોકોને સુખાકારી પ્રદાન કરે છે. નું પ્રદાન કરે છે. ભાવનગરમાં રહેતા જાનવી પ્રતિભા મહેતા યોગ ક્ષેત્રે ઘણી નામના ધરાવે છે. તેમણે ૩૬મી નેશનલ ગેમ્સ યોગાસનમાં આર્ટિસ્ટિક પેરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેઓ અષ્ટાંગયોગ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક પણ છે. યોગ જીવનમાં ખુબ પ્રતિકારક છે. નિયમિત યોગ કરવા થી અનેક લાભ થાય છે. જાનવી પ્રતિભા મહેતા યોગથી થતાં શારીરિક અને માનસિક ફાયદા વિષે જણાવતા કહે છે કે, યોગ દ્વારા…

Read More

ભાવનગરની સમરસ કુમાર છાત્રાલય ખાતે યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની સમરસ કુમાર છાત્રાલય ખાતે તા. ૧૭ જૂનથી યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ૨૧ જુન વિશ્વ યોગ દિવસ” “વસુધૈવ જનમ ની થીમ આધારિત વર્ષ- ૨૦૨૩-૨૪માં વૈશ્વિક ઉજવણી થઈ રહી છે ત્યારે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંકલનથી સમરસ કુમાર છાત્રાલય-ભાવનગર ખાતે તા: ૧૭/૦૬/૨૦૨૩ થી સાપ્તાહિક યોગ દિન ઉજવણી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સમરસ છાત્રાલયના અલગ અલગ જગ્યાઓ જેવી કે મિટિંગ હોલ, એમ્પીથીયેટર, રમત ગમત મેદાન વગેરેનો ઉપયોગ કરી “યોગ” ની અલગ અલગ થીમ આધારિત યોગાસન વિદ્યાર્થીઓને કરાવામાં આવશે…

Read More

ભાવનગર જિલ્લાના ૨૪૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે પ્રિ-ઇવેન્ટ યોગ ડે કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાય તે બાબતે આહવાન કર્યુ છે ત્યારે આ વર્ષે ભારત આયુષ મંત્રાલય દ્વારા “હર ઘર – આંગન યોગ” ટેગલાઇન જાહેર કરવામાં આવેલ છે. તે અંતર્ગત રાજયના અધિક નિયામક (જાહેર આરોગ્ય) ગાંધીનગર ડો.નિલમ પટેલના આદેશથી તથા AB-HWC ના રાજયના પ્રોગ્રામ અધિકારી ડો.પી.આર.સુથારના માર્ગદર્શન હેઠળ રાજયના તમામ આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (AB-HWC) દ્વારા ૧૬ મી જુન ૨૦૨૩ ના રોજ પ્રિ-ઇવેન્ટ યોગ ડે તરીકે ઉજવણી કરવા જણાવેલ હતું. જે મુજબ ભાવનગર જિલ્લાના મુખ્ય જિલ્લા…

Read More

આગામી તા. ૨૧ મી જૂનના રોજ સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લાકક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ યોજાશે

‘G20-ONE EARTH,ONE HEALTH’ ‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’ હિન્દ ન્યુઝ, ભાવનગર આજરોજ કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને “આંતરાષ્ટ્રીય યોગ દિવસ”ના ઉપલક્ષ્યમાં જિલ્લામાં યોજાનારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું કે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા G-20 ની One Earth, One Health ની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ” ની થીમ સાથે ૨૧ મી જુન ૨૦૨૩ ના રોજ આંતરરાષ્ટ્રીય…

Read More

બાલમાનસ આધારિત શિક્ષણ પદ્ધતિથી ભણાવતા શિક્ષકશ્રી રમેશભાઈ બારડને સન્માનિત કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિના ઇનોવેટિવ શિક્ષક રમેશ બારડને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાનો “શ્રી રમણભાઈ પટેલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. શિક્ષણની સંભાવના દરેક વ્યક્તિ-વ્યક્તિએ અલગ હોય છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં ઇનોવેટીવ શિક્ષક દંપતિમાંથી રમેશભાઈ બારડને બાલમાનસ આધારિત શિક્ષણ પદ્ધતિથી બાળસમર્પિત કાર્યને ધ્યાને લઈ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા શિક્ષણક્ષેત્રે અપાતો રાજ્યકક્ષાનો “શ્રી રમણભાઈ પટેલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ” અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર પંકજ ચંદ્રાના હસ્તે એનાયત થયો. રમેશભાઈ બારડ શિક્ષણમાં ઇનોવેશન માટે જાણીતા છે. ગિજુભાઈ બધેકા, મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ અને નાનાભાઈ…

Read More

આણંદના ના સરકારી અધિકારી દ્વારા સનાતન હિન્દુ સંસ્કૃતિના સિદ્ધાંતોનું ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિક રીતે નિરૂપણ

હિન્દ ન્યુઝ, આણંદ 22મી એપ્રિલના રોજ આખા વિશ્વ એ વર્લ્ડ earth ડે ની ઉજવણી કરી. દિવસેને દિવસે પ્રદૂષણ વધતું જાય છે અને તેને કારણે વિશ્વનું સરેરાશ તાપમાન પણ વધે છે. આવા કપરા સમયમાં પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકાય અને પૃથ્વી પરની જીવ સૃષ્ટિને કેવી રીતે બચાવી શકાય તે ધ્યાનમાં રાખીને ઉદયપુર ખાતે વિશ્વભરના વિદ્વાન નિષ્ણાતો ને બોલાવીને ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સસ્ટેન મધર અર્થ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ડોક્ટર વરનોન નેપે, એડવર્ડ આર ક્લોઝ જેવા નામાંકિત આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો ની સાથે સુરેન્દ્ર પોખરણજી ભંડારીજી તથા પદ્મશ્રી ડોક્ટર સુધીર શાહ જેવા…

Read More