આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર        આગામી તા. ૨૧મી, જૂનના રોજ યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર સુ. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું યોજવામાં આવી હતી.   બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય એ માટે આગામી તા. ૧૫મી, જૂનથી તા. ૨૦મી, જૂન દરમિયાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં વ્યાપક જનભાગીદારી થાય એ સુનિશ્ચિત કરવાનું રહેશે એમ જણાવી તેમણે રાજય સરકાર દ્વારા રાજયભરમાં નકકી કરવામાં આવેલા આઇકોનિક સ્થળો…

Read More

ભૂપેન્દ્ર પટેલના આગમનને લઈને લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો C.R.પાટીલને અન્ય કાર્યક્રમ હોવાથી થરાદ ખાતેનો કાર્યક્રમ રદ થયો હતો

હિન્દ ન્યુઝ,  થરાદ થરાદ માર્કેટયાર્ડ ખાતે વડાપ્રધાન મોદીની સરકારને નવ વર્ષ પુર્ણ થયા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, પૂર્વમંત્રી અને વર્તમાન ભાજપા જિલ્લા અધ્યક્ષ કિર્તિસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ નોકાર્બન પ્રજાપતિ, રાજ્યસભા સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્ય પ્રવિણ માળી, ધારાસભ્ય માવજી દેસાઈ, ધારાસભ્ય કેશાજી માળી, પૂર્વ ધારાસભ્ય શશીકાન્ત પંડ્યા, મફતભાઇ પુરોહિત તેમજ પુર્વ જિલ્લા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા, ઉમેદદાન ગઢવી, ભાજપા થરાદ શહેર પ્રમુખ અજય ઓઝા વગેરે ભાજપા અગ્રણીઓ હાજર રહ્યા હતા. સભા પ્રારંભમાં મુખ્યમંત્રી તેમજ…

Read More

ગીર સોમનાથમાં વરસાદની આગાહીના સંદર્ભે ખેતપેદાશની નુકસાની નિવારવા માટે પગલાં લેવા સૂચનો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક તા.૦૯.૦૬.૨૦૨૩ થી તા.૧૨.૦૬.૨૦૨૩ દરમ્યાન વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. જે અનુસાર તા.૦૯.૦૬.૨૦૨૩ થી તા.૧૨.૦૬.૨૦૨૩ ના સમયગાળા દરમિયાન ગીર – સોમનાથ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જે બાબતે ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે  પગલાં લેવા ખેતીવાડી અધિકારી દ્વારા કરાયો અનુરોધ. જેમા તકેદારીના ભાગરૂપે ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોયતો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા…

Read More

જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં તાંતીવેલા ગ્રામ પંચાયત ભવનનું થયું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ             ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સરમણ ભાઈ સોલંકી તથા તાલુકા વિકાસ અધિકારી રાજપુરાની ઉપસ્થિતિમાં વેરાવળ તાલુકાના તાતીવેલા ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના લોકાર્પણ બાદ ગ્રામ્યજનોના પ્રશ્નોનું સમયસર અને સરળતાથી નિકાલ થશે અને લોકોની સુવિધાઓમાં વધારો થશે. નોંધનીય છે કે, તાતીવેલા ગામે આઝાદી સમય બાદ જૂના બિલ્ડિંગને દૂર કર્યા બાદ ૨ વર્ષની કામગીરી બાદ આશરે ૧૪ લાખના ખર્ચે નવા પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવેલ છે.અહીં ગ્રામ પંચાયત મહિલા સમરસ છે. આ તકે તાંતીવેલા…

Read More

વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           “World Ocean Day” વિશ્વ મહાસાગર દિવસ ૦૮ જુન ૨૦૨૩ના રોજ Youtube Live પર માર્ગદર્શન અને ઉજવણી કરવામાં આવી. કોલેજ ઓફ ફિશરીઝ, વેરાવળ, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, વેરાવળ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 08-06-2023 સોમવારના રોજ બપોરે 05 વાગ્યે  યુ ટ્યુબ પર સેમિનાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત વિષયો જેમાં વિશ્વ મહાસાગર દિવસ મહત્વ, દરિયાઈ સલામતી, ટકાઉ માછીમારી માટેની વ્યવસ્થા, દરિયાઈ મતરસ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગથી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે અલગ અલગ  વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ.   યુ ટ્યુબ લાઈવ ઉપર  વિશ્વ મહાસાગર દિવસ અંતર્ગત વિવિધ વિષયો ઉપર…

Read More

ગીર સોમનાથમાં પીવાના પાણી તેમજ સિંચાઈ વ્યવસ્થાની સમિક્ષા કરતા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ               જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગીર સોમનાથના સોનારિયા, વડોદરા ઝાલા, સુત્રાપાડા અને ધામળેજ સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મંત્રીએ પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા તેમજ સિંચાઈ વ્યવસ્થા અંગે સમિક્ષા કરી હતી અને સ્થાનિક ગ્રામજનોની રજૂઆતોને સાંભળી સત્વરે ઉકેલ લાવવા શીર્ષ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. સૌ પ્રથમ મંત્રીએ સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા, સિંચાઈ તેમજ વાસ્મોના શીર્ષ અધિકારીઓ સાથે બેઠક કરી ચિતાર મેળવ્યો હતો. જે પછી હિરણ નદી સાઈટ પર મુલાકાત લીધી હતી જ્યાં કાર્યપાલક…

Read More