એઈમટ્રોન ફાન્ડેશન (USA) અને પોપ્યુલર સ્કૂલ કસ્તુરબા ધામ ત્રાંબાના સયુંક્ત ઉપક્રમે વિશ્વ યોગા દિવસ નિમિતે ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ      એઈમટ્રોન ફાન્ડેશન (USA) અને પોપ્યુલર સ્કૂલ કસ્તુરબા ધામ ત્રાંબાના સયુંક્ત ઉપક્રમે વિશ્વ યોગા દિવસ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. યોગ એ ફકત યોગ નહિ પણ આપણી જીવશૈલી છે તેવા ભાવ સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે, જીવનમાં નિયમિત યોગનું મહત્વ, યોગના ફાયદા અનેકવિધ રોગની સામે રક્ષણ વગેરેની વિસ્તૃત સમજણ સાથે બહોળી સંખ્યા યોગ દિવસને ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી.   યોગ શિક્ષક ચંદેશભાઈ દ્વારા પ્રેક્ટીકલ યોગા કરાવવામાં આવ્યા. સદરહુ કાર્યક્રમમાં પોપ્યુલર સ્કૂલના સંચાલક શર્મિલાબેન બાંભણિયા, સરોજબેન મારડિયા, શિક્ષકગણ એઈમટ્રોન ફાઉન્ડેશન દ્વારા ચાલતા સીવણ ક્લાસના ૪૦…

Read More

લુણાવાડા તાલુકાના રાઘવનાં મુવાડા પ્રાથમિક શાળા ખાતે નવનિર્મિત મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર           મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાઘવનાં મુવાડા પ્રાથમિક શાળા ખાતે નવનિર્મિત મકાનનો લોકાર્પણ કાર્યક્રમ ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલની ઉપસ્થિતિમાં યોજાયો.       આ પ્રસંગે ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલએ બાળકોને પ્રોતસાહિત કરતા જણાવ્યું હતું કે શિક્ષણ એટલે કેળવણી દુનિયાનું સૌથી વધુ આનંદ આપતું કાર્ય શિક્ષણ છે. શિક્ષકોએ બાળકોના મનમાં સપનાનું વાવેતર કરવું જોઈએ અને બાળકોને રોજબરોજ વાચન તરફ વળવું જોઈએ. બાળકોની અંદર છૂપાયેલી શક્તિને બહાર લાવવાનું કામ શિક્ષકનું છે.      વધુમાં તેમણે જણાવ્યું હતું કે,…

Read More

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં વિનાયક ચતુર્થી નિમિત્તે શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ મહા અનુષ્ઠાન

હિન્દ ન્યુઝ, સોમનાથ        પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે, પરંતુ સોમનાથ મંદિર પરિસરમાં જ બિરાજમાન અતી પૌરાણીક શ્રી કપર્દી વિનાયક ગણેશજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ રૂપે પૂજાય છે. શ્રી ગણેશજીના પૌરાણિક કપર્દી વિનાયક સ્વરૂપને કષ્ટો હારવા માટે અને અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા તરીકે ભક્તો પૂજતા આવ્યા છે. ત્યારે અત્યાર સુધીનું શ્રી ગણેશ નું સૌથી મોટું અનુષ્ઠાન સોમનાથ તીર્થમાં તા.07/જૂન/2023 થી પ્રારંભ થયેલું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કામ કરતા સોમનાથ ટ્રસ્ટનું જનકલ્યાણની કામના સાથે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ શ્રી…

Read More