ગીર સોમનાથના ખેડૂતો પર્યાવરણનું જતન કરી અપનાવી રહ્યાં છે પ્રાકૃતિક ખેતી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        વર્તમાન સમયમાં વધારે પડતા રસાયણયુકત ખાતરો અને જંતુનાશક દવાઓના આડેધડ ઉપયોગથી જમીન અને હવા પ્રદુષીત થવાથી પર્યાવરણમાં અસંતુલનના કારણે ઋતુચક્રોમાં વિષમતા જોવા મળી રહી છે તેમજ લોકોના સ્વાસ્થ પણ જોખમમાં છે આ પરિસ્થિતિના નિવારણ અર્થે રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૧૩૭૨૦ ખેડૂતો દ્વારા અલગ અલગ પાક જેવા કે મગફળી, શેરડી, ઘઉં, શાકભાજી, કઠોળ અને બાગાયતી પાકોમાં કુલ અંદાજીત ૧૭૧૯૨ એકર જમીન માં પ્રાકૃતિક ખેતી અપનાવી પર્યાવરણનુ…

Read More

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ગીર સોમનાથને હરીયાળું બનાવવા વન વિભાગ કટિબદ્ધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ                 સમગ્ર મનુષ્યજાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વૃક્ષો ખૂબ જ મહત્વપૂર્ણ, મૂલ્યવાન અને આવશ્યક છે. કારણ કે વૃક્ષો મનુષ્યને જીવન માટે ખોરાક અને ઓક્સિજન એમ બે આવશ્યક તત્વો પૂરા પાડ્યા છે અને  બીજા ઘણા નાના અને મોટા ફાયદાઓ છે જે આપણને ઝાડ માંથી મળે છે.  તેથી વૃક્ષ એ જીવંત વસ્તુઓના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ સંસાધન છે. તેથી સરકાર અને વિશ્વવ્યાપી અનેક સંસ્થાઓ વૃક્ષોનું પ્રમાણ વધારવા  માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે જેમા ગીર સોમનાથ વન વિભાગ દ્વારા ગીર સોમનાથને હરિયાળું બનાવવા માટે …

Read More

ગીર સોમનાથમાં મૂળ દ્વારકાની સરકારી ‘ગ્રીન સ્કૂલ’માં ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓને મળે છે હરિત શિક્ષણ

વૃક્ષ, ઔષધિ અને રંગબેરંગી ફૂલ, હરિયાળી બની આ સરકારી સ્કૂલ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            ગીર સોમનાથ જિલ્લાની એક એવી શાળા જ્યાંના પ્રાંગણમાં પ્રવેશતાની સાથે જ મધમધતા મોગરા અને કરેણની સુગંધ તમારા મન-મગજને પ્રફુલ્લિત કરી દે છે. જ્યાં જ્યાં પણ તમારી આંખ ફરે ત્યાં નજર સમક્ષ ખીલેલા લાલ-પીળા-ગુલાબી ફૂલ તરવરે. શાળાના સમગ્ર મેદાનમાં રહેલું લીલુછમ ઘાસ આંખને શાતા પહોંચાડે છે. કોડીનાર તાલુકાના મૂળ દ્વારકાની સરકારી ‘ગ્રીન સ્કૂલ‘માં આ તમામ લાક્ષણિકતાઓ મળી આવે છે. આ શાળામાં ‘શ્રમભક્તિ‘ દ્વારા શિક્ષણ સાથે જ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના પાઠ શીખવાડાય છે.…

Read More