મહીસાગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેકટર ચંદ્રકાંત પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેઓના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાયેલ સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ થઈ ગયા છે. આ 20 વર્ષમાં અસંખ્ય લોકોએ સ્વાગત કાર્યક્રમ થકી પોતાની મુશ્કેલીઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે. આજરોજ મહીસાગર જિલ્લાના કલેકટર કચેરી મિટિંગ હોલ ખાતે ખાતે ઇન્ચાર્જ કલેકટર ચંદ્રકાંત પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આજરોજ કુલ ૧૪ જેટલી અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે. આ તમામ પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક…

Read More

ડેડીયાપાડાની વિશેષ મુલાકાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, રાજપીપલા         વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની ખાસ મુલાકાત લીધી હતી. ટુરિઝમ પ્લેસ તરીકે માલ-સામોટ ખાતે અનેકવિધ આકર્ષણના સ્થળો વિકસાવવાના ઉમદા આશય સાથેની તેમની આ ખાસ મુલાકાતમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, સીસીએફ શશીકુમાર, નાયબ વન સંરક્ષક નિરજ કુમાર સહિત જિલ્લાના અગ્રણી, અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે માલ-સામોટ ખાતે પ્રવાસનને વધુ વેગવાન બનાવવાની પ્રતિબદ્ધતા સાથે દેવીડુંગરનો રૂટ, ઇકો ટુરિઝમ નિનાઈ ધોધ વ્યુહ પોઈન્ટથી દેવીડુંગરના ટોપને નિહાળ્યો હતો. વિવિધ રૂટો પર જાત નિરિક્ષણ કરીને માલસામોટ…

Read More

મહીસાગર જિલ્લાના સિંઘનેલી ગામમાં જોઈન્ટ ડાયરેક્ટર પશુપાલન વિભાગના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી

હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લાના સિંઘનેલી ગામ માં નાગણેશ્વરી મંદિરના સાનિધ્ય હેઠળ આજે જોઈન્ટ ડાયરેક્ટર પશુપાલન વિભાગના અધ્યક્ષ સ્થાને પ્રાપ્ત પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી હતી જેમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે ની તાલીમમાં ભેગા થયેલ ખેડૂત ભાઈઓ અને બહેનો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના અધિકારી કર્મચારીઓ તેમજ પશુપાલન વિભાગના અધિકારી ઓ હાજર રહ્યા હતા અને ખેડૂતોને આગામી સમયમાં દરેક ખેડૂતના ના ખેતરમાં ઓછી વધતી પ્રાકૃતિક ખેતી કરીને તેમનો આરોગ્ય સચવાઈ રહે અને ભવિષ્યને પેઢી માટે જમીન માં ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે આહવાન કર્યો હતો. વધુમાં…

Read More

अवैध बालू परिवहन रोकने के लिए जिला प्रशासन सख्त

हिन्द न्यूज, बिहार जिलाधिकारी यशपाल मीणा के द्वारा गुगल मीट के माध्यम से की गयी। समीक्षा में बताया गया कि पिछले एक दिन में बालू के अवैध खनन एवं परिवहन रोकने के लिए कुल 122 छापेमारी की गयी है। जिला परिवहन पदाधिकारी ने बताया कि हाजीपुर-मुजफरपुर मार्ग, हाजीपुर-महुआ, हाजीपुर-लालगंज एवं बिदुपुर- महनार मार्ग पर लगातार पेट्रोलिंग करायी जा रही हैं। जिला खनन पदाधिकारी ने बताया कि खान निरीक्षकों के द्वारा बालू घाटों सहित अन्य मार्गो पर नजर रखी जा रही है। अनुमंडल पदाधिकारी हाजीपुर ने बताया कि कल सुबह के…

Read More

જીલ્લા બાળ સુરક્ષા એકમ છોટાઉદેપુર દ્વારા જીલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ ગઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     તા. ૨૩/૦૫/૨૦૨૩નાં રોજ માન.કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને જીલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની રીવ્યુ બેઠક યોજવામાં આવેલી હતી. જે અંતર્ગત કમિટીના તમામ સભ્યો અને સભ્ય સચિવ જીલ્લા બાળ સુરક્ષા એકમ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ ચિંતન એમ. માકાણા તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીનાં અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, સ્વૈચ્છીક સંસ્થા દીપક ફાઉન્‍ડેશન જબુગામની ટીમ હાજર રહેલ હતી. જેમાં માન.કલેક્ટર છોટાઉદેપુર દ્વારા બાળ સુરક્ષા પર ભાર આપતા જણાવેલ કે બાળ સુરક્ષા માટે તમામ સંલગ્‍ન વિભાગોએ સાથે રહીને કામગીરી કરવાની રહેશે તથા ગ્રામ્ય લેવલે ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ તથા…

Read More

બાગાયતી ખેતી કરતા અનુસુચિત જાતિના બાગાયતદારોને ઈનપૂટ કિટ્સ મેળવવા અંગે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા અનુસુચિત જાતિના ખેડૂતમિત્રોને જણાવવાનું કે, બાગાયત ખાતું, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના અનુસુચિત જાતિના ખેડૂતોને શાકભાજી પાકોના હાઈબ્રિડ બિયારણ માટે ઈનપૂટ કિટ્સ આપવાની યોજના મંજૂર થયેલ છે.             આ યોજના અંતર્ગત અનુસુચિત જાતિના ખેડૂતોને ૦.૧૦ ગુઠા સુધીના વાવેતર વિસ્તાર માટે ઈનપુટ કિટ્સ આપી શકાશે તો આ યોજનાનો લાભ લેવા માંગતા અનુસુચિત જાતિના ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો જેવા કે, તાજેતરના ૭/૧૨ અને ૮-અના ઉતારાની અસલ નકલ, જાતિનો દાખલો, ચૂંટણી કાર્ડ,…

Read More

ગીર સોમનાથના ખેડુતોએ પીએમ કિસાન યોજનાનો ચૌદમો હપ્તો મેળવવા માટે આધાર સિડિંગ અને ઇ-કેવાસી ફરજીયાત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ.૬૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકાર યોજનાનો આગામી ૧૪ હપ્તો ચુકવવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત આધાર ઈ-કે.વાય.સી. પૂર્ણ કરવાનું રહશે તથા જે બેંક ખાતામાં લાભ લેવા માંગતા હોઈ તે બેંક ખાતાનું આધાર કાર્ડ સાથે સિડિંગ થયેલ હોવું ફરજીયાત છે. જેમા લાભાર્થીઓએ પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં આપેલ બેંક ખાતાનું આધાર સિડિંગ બાકી હોય તો જે…

Read More

વેરાવળની સટ્ટાબજારમાં નવનિયુક્ત ચીફ ઓફિસર દેવેન્દ્ર પ્રકાશ મીણા (આઇએએસ) દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          વેરાવળ પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રોબેશનરી ચીફ ઓફીસર દેવેન્દ્ર પ્રકાશ મીણા (આઇએએસ) દ્વારા શહેરની સફાઈને વધુ સુદ્રઢ બનાવવા અગાઉ તા.૧૧/૦૫/૨૩ના રોજ શહેરના વિવિધ વેપારી આગેવાનો સાથે એક મિટિંગનું આયોજન કરેલ અને શહેરની સફાઈ વ્યવસ્થામાં નગરપાલિકાના સફાઈ કર્મચારી ઉપરાંત નગરજનોનો પણ સહકાર હોવો જોઈએ એ બાબત ઉપર ભાર મૂકી શહેરને સ્વચ્છ રાખવા નાગરિકોને અપીલ કરી સહકાર આપવા અન્યથા નાછૂટકે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ. જે અન્વયે તા.૨૩/૦૫/૨૩ના રોજ દેવેન્દ્ર પ્રકાશ મીણા (આઇએએસ) દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકીંગ કરી શહેરની મુખ્ય બજાર એવા સટ્ટા બજાર…

Read More

એ.એન.સી.ડી. શાખા દ્વારા તા. ૧૬-૦૫-૨૦૨૩થી તા. ૨૨-૦૫-૨૦૨૩દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા કુલ ૨૧૫ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. ૧૬/૦૫/૨૦૨૩ થી તા. ૨૨/૦૫/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ, મોરબી રોડ, ઈન્દ્રપ્રસ્થ-૨, છપ્પનીયા ક્વાર્ટર, ત્રીવેણી મેઈન રોડ પેડક રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, જયજવાન જયકીશાન મેઈન રોડ, ભગવતીપરા, મંછાનગર, શ્રીરામ સોસાયટી, રણછોડ આશ્રમ, સેટેલાઈટ ચોક, બેડી ચોકડી પાસે તથા આજુબાજુમાંથી  ૨૭ (સત્યાવીસ) પશુઓ, ભોમેશ્વર, વૈશાલીનગર, ગોવિંદનગર તથા આજુબાજુમાંથી ૦૯ (નવ) પશુઓ, રૈયારોડ, સાધુવાસવાણી રોડ, પાટીદાર ચોક, મુંજકા ગામ મેઈન રોડ, ભોમેશ્વર સોસાયટી, ઘંટેશ્વર, સિદ્ધિ વિનાયક મંદિર પાસે, નવી કોર્ટ…

Read More

વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ટી.વાય બી.એસસીનું ૧૦૦% ઝળહળતું પરિણામ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સંલગ્ન સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના ટી.વાય.બી.એસસીનાં વિધાર્થીઓનું યુનિવર્સિટી દ્વારા તા.૨૦/૦૫/૨૦૨૩ નાં રોજ પરિણામ જાહેર થયેલ છે. જેમાં રસાયણ શાસ્ત્ર વિષયનાં કુલ ૪૩ વિધાર્થીઓ તથા પ્રાણીશાસ્ત્ર વિષયના કુલ ૨૧ વિધાર્થીઓ એમ તમામ વિધાર્થીઓ ઉત્તિર્ણ થતા વિજ્ઞાન કોલેજનાં ટી.વાય.બી.એસસીનુ ૧૦૦% ઝળહળતું પરિણામ આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ટી.વાય.બી.એસ.સી કુલ પરિક્ષાર્થીઓ પૈકી ચાર વિધાર્થીઓએ પ્રથમ વર્ગ મેળવેલ છે જ્યારે અન્ય તમામ વિધાર્થીઓએ ડીસ્ટીકશન પ્રાપ્ત કરેલ છે.જેમાં રસાયણશાસ્ત્રમાં પ્રથમ ક્રમાંકે દોડેજા શાલીનીદેવી(૯૫%), દ્વિતીય ક્રમાંકે વાણવી શિવાલી (૯૪%) અને તૃતીય ક્રમાંકે મકવાણા હીના (૯૩%) તથા…

Read More