36મી નેશનલ ગેમ્સ 2022ના મેસ્કોટની વિશેષતા

હિન્દ ન્યુઝ, ભાવનગર મેસ્કોટ રમતવીરના સૌથી મહત્ત્વપૂર્ણ ગુણોને દર્શાવે છે. આત્મવિશ્વાસ, ઉત્સાહ, પ્રેરણાની મજબૂત ભાવના, જીતવાની પ્રબળ ઇચ્છાશક્તિ, ધ્યાન, સહજ નેતૃત્વશક્તિ અને સંકલ્પબળ જેવા ગુણો રમતવીરની ઓળખ સમાન છે. પર્ફેક્શનનો આગ્રહ અને લડવાનો જુસ્સો જ માસ્કોટને વ્યાખ્યાયિત કરે છે. નેશનલ ગેમ્સનો મેસ્કોટ ભારતના સાંસ્કૃતિક વારસાની સાથે સાથે ઝડપથી વિકસી રહેલા ભારતને ફરીથી વૈશ્વિક નેતા બની રહ્યાની ઝલક દર્શાવે છે. આ મેસ્કોટ વિકાસ અને અર્થતંત્રના ક્ષેત્રમાં ગુજરાતની ગર્જનાનો પડઘો પણ પાડે છે. છેલ્લા 25 વર્ષોમાં ગુજરાત રાજ્યે રમતગમતનું વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે, પરિણામે ભારતના રમતગમત ક્ષેત્રે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રદર્શનમાં…

Read More

ગણદેવી તાલુકાના તથા બીલીમોરા શહેર મહિલા અને બક્ષીપંચ મોરચાના સંગઠનો દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, બીલીમોરા  આજ રોજ ગણદેવી તાલુકાના તથા બીલીમોરા શહેર મહિલા અને બક્ષીપંચ મોરચાના સંગઠનો દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું જેમાં આ સંગઠન દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત જાતિઓ ઓબીસી જ્ઞાતિ જનોના લોક કલ્યાણ તેમજ ચૂંટણીની બેઠકોમાં ૨૭% અનામત રાખવા તેમજ ઓબીસી વર્ગમાં અન્ય ૧૪૬ જ્ઞાતિનો સમાવેશ કરવા હાલમાં ગુજરાતમાં ૫૨% જનતા વસ્તી ઓબર્સીની હોય તેમ છતાં બક્ષીપંચના જન્સમુહોને પૂરતો લાભ ન મળતો હોવાની ફરીથી ઓબીસી જ્ઞાતિના વર્ગની અવલોકન કરી પૂઠથકરણ કરી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની લગતી તમામ સંસ્થાઓમાં તેમજ ચૂંટણીઓમાં અનામત આપે એવી માંગણી કરતો આવેદનપત્ર ગણદેવી, બીલીમોરા બક્ષીપંચ…

Read More

જામનગર જીલ્લા ગોપાલક માલધારી સેના અને જામનગર માલધારી સમાજ દ્વારા કલેકટર કચેરી ઉપર આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર તારીખ ૫/૯/૨૦૨૨ સોમવારના રોજ જામનગર જીલ્લા ગોપાલક માલધારી સેના અને જામનગર માલધારી સમાજ દ્વારા કલેકટર કચેરી ઉપર આવેદનપત્ર આપવામાં આવ્યું હાલ જે ગુજરાત સરકાર દ્વારા પશુ નિયંત્રણ વિધેયક બિલ રદ કરવા માટે એકટ કાળો કાયદો જે ઢોર પકડવાનો જે કાયદો લાવ્યા એના વિરોધ માલધારી સમાજ દ્વારા આખા ગુજરાત રાજ્યમા તાલુકાઓ અને જીલ્લા ઓમા આવેદનપત્ર આપવામાં આવ્યા જેમાં માલધારી સમાજના યુવાનો વડીલો આગેવાનો હાજર રહીને કલેકટર ને આવેદનપત્ર આપેલ. જામનગર ગોપાલક માલધારી સેના નાં સભ્ય લખનભાઈ રાણંગા, કાનાભાઈ બાભવા, અમિતભાઈ મુંધવા, મોમલભાઈ બાંભવા બાબુભાઈ સરસિયા, મુકેશભાઈ વેસરા, કમલેશભાઈ…

Read More

રાધનપુર બાદરપુરા ગામ ખાતે ભાદરવાસુદ નોમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે ભાદરવાસુદ નોમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ભજન અને પ્રસાદ સાથે શોભાયાત્રા કાઢી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા ને લઈને ઉજવણી કરવામાં આવી સમગ્ર ગ્રામજનો ની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.રામાપીર બાપા ને યાદ કરી ભક્તિમય થી લોકો તરબોળ બન્યા હતા. પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામે રામાપીરના મંદિર પર ધ્વજા ચડાવવામાં આવી,રાધનપુર તાલુકાના બાદરપુરા ગામમાં આવેલ રામાપીર મંદિર ખાતે ભાદરવા સુદ નુમ…

Read More

રાધનપુર પિંડારિયા હોલ ખાતે આમ આદમી પાર્ટી ની રોજગાર ગેરંટી યાત્રા

હિન્દ ન્યુઝ, પાટણ  રાધનપુર ખાતે રોજગાર ગેરંટી યાત્રા દ્વારા યુવાન સાથે સંવાદ કર્યો સાથે સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ની મીટીંગ યોજાઇ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ પિંડારિયા હોલ ખાતે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહ જાડેજા દ્વારા રાધનપુર ખાતે રોજગાર ગેરંટી યાત્રા દ્વારા યુવાન સાથે સંવાદ કર્યો સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ની મીટીંગ યોજાઇ આવનારી 2022 ની રાધનપુર વિધાનસભા ચૂંટણી મા 16 રાધનપુર માં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ને વિજય બનાવવા માટે અપીલ સાથે સાથે રાધનપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપના…

Read More

રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે ડીગ્રી વગરના બોગસ ડોક્ટર સામે બહોળી સંખ્યામાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો

હિન્દ ન્યુઝ, રાજુલા રાજુલા તાલુકાના દરિયાકાંઠે આવેલ છે ચાંચ બંદર ગામે ડિગ્રી વગરના બોગસ ડોક્ટર જે છેલ્લા ઘણા વર્ષોથી પોતાનું દવાખાનું ચલાવી રહ્યા છે. ત્યારે આવા બોગસ ડોકટર પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવાથી માનવ જીંદગી સાથે ધોળા દિવસે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે. ત્યારે ચાંચ બંદર ગામે એક દુકાન ભાડે રાખી કુંડલીયાળા ગામના પ્રવીણભાઈ નકુમ નામના ડિગ્રી વગરના બોગસ ડોક્ટર દવાખાનું ચલાવી રહ્યા છે. ત્યારે આવા ડોકટર વગર મંજૂરીએ દવાખાનું ખોલીને બેસી ગયા છે. આવા ડોક્ટરો પાસે કોઈપણ જાતની ડીગ્રી કે લાયકાત ધરાવતા નથી. અને દર્દીઓ પાસેથી બેફામ રીતે…

Read More