હિન્દ ન્યુઝ, જામનગર
તારીખ ૫/૯/૨૦૨૨ સોમવારના રોજ જામનગર જીલ્લા ગોપાલક માલધારી સેના અને જામનગર માલધારી સમાજ દ્વારા કલેકટર કચેરી ઉપર આવેદનપત્ર આપવામાં આવ્યું હાલ જે ગુજરાત સરકાર દ્વારા પશુ નિયંત્રણ વિધેયક બિલ રદ કરવા માટે એકટ કાળો કાયદો જે ઢોર પકડવાનો જે કાયદો લાવ્યા એના વિરોધ માલધારી સમાજ દ્વારા આખા ગુજરાત રાજ્યમા તાલુકાઓ અને જીલ્લા ઓમા આવેદનપત્ર આપવામાં આવ્યા જેમાં માલધારી સમાજના યુવાનો વડીલો આગેવાનો હાજર રહીને કલેકટર ને આવેદનપત્ર આપેલ.
જામનગર ગોપાલક માલધારી સેના નાં સભ્ય લખનભાઈ રાણંગા,
કાનાભાઈ બાભવા, અમિતભાઈ મુંધવા, મોમલભાઈ બાંભવા બાબુભાઈ સરસિયા, મુકેશભાઈ વેસરા, કમલેશભાઈ કરીર, મછાભાઈ વેશરા, મહેશ ભરવાડ, મનોજ ભરવાડ, માલધારી સમાજ નાં વડીલોને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
રિપોર્ટર : લખનભાઈ ચાવડા, જામનગર