શ્રાવણ વદ નોમ ના દિવસે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને રુદ્રાક્ષ નો શૃંગાર કરવામાં આવ્યો

51000 રુદ્રાક્ષના પારાથી તૈયાર કરવામાં આવ્યો અલૌકિક શૃંગાર ભક્તો મનમોહક શૃંગાર ના દર્શન કરી ધન્ય બન્યા હિન્દ ન્યુઝ, સોમનાથ                કહેવાય છે કે ભગવાન શિવને રુદ્રાક્ષ અતિ પ્રિય છે, રૂદ્રાક્ષની ઉત્પત્તિ ની વાર્તા પણ ખુબ રોચક છે, એક સમયે ભગવાન શિવે હજાર વર્ષ સુધી સમાધિ લીધી હતી. સમાધિમાંથી જાગીને જ્યારે તેમનું મન બહારની દુનિયામાં આવ્યું, ત્યારે જગતના કલ્યાણ ની ઈચ્છા ધરાવતા મહાદેવ આંખો બંધ કરી દીધી. ત્યારે તેની આંખમાંથી પાણી નું ટીપુ પૃથ્વી પર પડ્યું. તેમાંથી રુદ્રાક્ષના વૃક્ષ નો જન્મ થયો અને તે શિવની…

Read More

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુવ્‍યકિતઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે સદર જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી રેલી,…

Read More

ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વચેટિયા વ્‍યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરીઓ વિગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી ઉકત તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્‍થળે કેટલાક વ્‍યકિતઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી…

Read More

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ, અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદર જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર…

Read More

ગુજરાત સરકારની સંવેદનશીલતાએ માંડવી તા. ના એક ગામના રિક્ષાચાલકની ૪ માસની બાળકીને બહેરાશથી મુક્તિ અપાવી

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ હિન્દ ન્યુઝ, ભુજ          સરકાર નાગરીકો માટે વાલીની ભુમિકા ભજવતી હોય છે. આ ભુમિકા અંતર્ગત સરકારે  શિશુમૃત્યુદર ઘટાડવા અને બાળરોગની સમસ્યાઓને ઓછી કરવા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમની એક નવી પહેલ શરૂ કરી છે. જેનો ઉદેશ્ય ૦ થી ૧૮ વર્ષના બાળકોનું સ્વાસ્થય સંરક્ષણ અને સશક્તિકરણ છે. બાળકોમાં જન્મથી જોવા મળતી મુશ્કેલી જેવી કે, કોઇપણ પ્રકારની વિકૃત્તિ, ઘાતક બીમારી, વિકલાંગતા સહિત બાળકના વિકાસમાં અવરોધ વગેરે બાબતોની તપાસ કરવાનો છે. તેમજ તપાસમાં કોઇ બાળકને સમસ્યા જણાય તો સરકાર મફતમાં સારવાર અને ઇલાજની સુવિધા પ્રદાન કરે છે તથા તેના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે…

Read More

ગીર સોમનાથમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા કલા ઉત્સવ 2022-23 યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા ડાયેટ ખાતે કલા ઉત્સવ 2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓને ઉજાગર કરવા માટે દર વર્ષે જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા કલાઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના દ્વારા બાળકની કલાશકિતને પ્રોત્સાહિત કરવામાં આવે છે.             આ તકે મંગલ પ્રાર્થના તથા દીપ પ્રાગ્ટયથી કલાઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કલાઉત્સવ વિદ્યાર્થીકેન્દ્રી હોય પ્રાચાર્યશ્રી તથા કન્વીનરશ્રીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય અંગે શુભેરછાઓ પાઠવી હતી. આ કલા ઉત્સવમાં ચિત્રસ્પર્ધા, ગાયનસ્પર્ધા, વાદન સ્પર્ધા…

Read More

ગીર સોમનાથમાં તહેવારો તથા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  જિલ્લાના નાગરિકોને શુધ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગીર સોમનાથ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઓગસ્ટ માસ દરમિયાન તંત્ર દ્વારા ૩૪ જેટલા ખાદ્યચીજોના નમુનાઓ લેવાયા છે જેની ચકાસણી બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  હાલ તહેવારો તથા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જિલ્લાવ્યાપી તપાસ હાથ ધરીને તંત્ર દ્વારા ઓગસ્ટ માસ દરમિયાન ૩૪ જેટલા ખાદ્યચીજોના નમુનાઓ લેવાયા છે. આ નમુનાઓ ચકાસણી અને પૃથ્થકરણ અર્થે સરકાર માન્ય લેબોરેટરીઝમાં અને તંત્રની લેબોરેટરીઝમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવેલ…

Read More

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Qના છઠ્ઠા સપ્તાહે વધુ 1.14 લાખ પ્રજાજનોએ ભાગ લીધો, અત્યાર સુધી 15 લાખે ભાગ લીધો

હિન્દ ન્યુઝ, ભાવનગર  દેશની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખુબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે. g3q.co.in (જી થ્રી ક્યુ.કો.ઇન.) વેબસાઈટ પર છેલ્લા ૬ અઠવાડિયામાં કુલ ૨૩.૭૧ લાખ જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા અને ૧૫ લાખ લોકોએ ક્વિઝમાં ભાગ લીધો છે. રૂ 25 કરોડના ઇનામ જીતવાની તક આપતી આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના છઠ્ઠા સપ્તાહમાં કુલ 1.14 લાખ પ્રજાજનોએ ક્વિઝમાં ભાગ લીધો હતો. દર અઠવાડિયે વધુને વધુ પ્રજાજનો ક્વિઝ માં ભાગ લઇ રહ્યા છે. અત્યાર સુધીના કુલ છ રાઉન્ડમાં શાળા કક્ષાએ ૨૨,૮૨૨ અને…

Read More

ધાંગધ્રા પોલીસ દ્વારા મેળામાં ખોવાયેલ મોબાઈલ ની ગણતરી ના કલાકોમા શોધી મૂળ માલિકને પરત સોંપતા સીટી પીઆઈ સોલંકી

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા ધાંગધ્રા શહેર ખાતે ભાતીગળ લોકમેળાનો આનંદ માણવા આઠમના દિવસે બહુ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જ્યારે ધાંગધ્રા શહેરના કુંભાર પરા વિસ્તારમાં રહેતા અસ્કાબેન મુલતાની પોતાના પરિવાર સાથે મેળાની મોજ માણવા આવેલ તે સમય દરમિયાન તેમનો મોબાઈલ મેળામાં ખોવાઈ જતા પોલીસને જાણ કરતા તાત્કાલિક ગણતરી કલાકોમાં ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકી સાહિત્ય સ્ટાફ દ્વારા મેળામાં કોમબીગ હાથ ધરવામાં આવ્યું હતું અને ખોવાયેલ મોબાઇલને ટેકનોલોજીના માધ્યમથી શોધી કાઢ્યો હતો મોબાઇલ શોધી મૂડ માલિક અસ્કાબેન મુલતાની ને સોંપવામાં આવ્યો હતો. રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Read More

ભાવનગરમાં ટોપ થ્રી નજીક એક સાથે ૨૧ જગ્યાએ મટકી ફોડનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી, ઘોડા,પાલકી, જય બોલો કનૈયા લાલ કી, હિન્દ ન્યુઝ, ભાવનગર જન્માષ્ટમીના પાવન અવસરે આપણે ત્યાં મટકી ફોડવાની એક પરંપરા રહી છે. મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઇમાં ગોવિંદાઓ દ્વારા પિરામીડ આકારે ૫ થી ૧૦ માળની ઉંચાઇ પર બાંધેલ મટકીને ફોડવીને ફોડતાં જોવું એક અલભ્ય અવસર હોય છે. આવાં જ એક ઉપક્રમમાં નવો ઇતિહાસ રચતાં શીવસાગર ગૃપ દ્વારા તરસમિય રોડ,ટોપ થ્રી નજીકના વિસ્તારમાં ડી.જે. સાથે દાંડિયા રાસ અને ફટાકડાની રંગબેરંગી રોશની અને ’નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, ’હાથી, ઘોડા,પાલકી, જય બોલો…

Read More