રાજુલા શહેરમાં પવિત્ર શ્રાવણ માસનાં બીજા સોમવારે રાજુલા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

હિન્દ ન્યુઝ, રાજુલા રાજુલા શહેરમાં પવિત્ર શ્રાવણ માસનો બીજા સોમવારે રાજુલા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી તેમજ રાજુલાનું પૌરાણિક ઐતિહાસિક કુંભનાથ સુખનાથ મહાદેવ મંદિર અને કોટેશ્વર મંદિર સવારથી જ ભાવે ભક્તો ઉમટી પડ્યા હતા તેમજ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ રાજુલા બાયપાસ રોડ પર આવેલું કોટેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી જ અલગ અલગ બાર જ્યોતિર્લિંગ માંથી પહેલા સોમવારે સોમનાથ દાદાના શિવલિંગ બનાવી ભાવીભક્તોને દર્શન કરાવ્યા હતાં તેમજ બીજા સોમવારે બાર જ્યોતિર્લિંગના દર્શન રાખેલ હોય આવતા સોમવાર સુધી બહાર જ્યોતિર્લિંગ ના દર્શન ભાવીભક્તો કરી શકશે…

Read More

વિશ્વ સિંહ દિવસ’ ની ઉજવણી માટે ભાવનગર જિલ્લામાં ભારે ઉત્સાહ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવણી માટે શાળાઓ, સંસ્થાઓ અને વન વિભાગ દ્વારા ભારે ઉત્સાહ જોવાં મળી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ૧૦ ઑગષ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.જે સાથે ગુજરાતમાં સાસણ ગીર અંતર્ગત આ દિવસે વિક્રમ સર્જક એવાં વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યાં છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ સાથે ભાવનગર જિલ્લામાં શાળાઓ અને સંસ્થાઓના સંકલનથી આ અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગરમાં નાયબ વન સંરક્ષકની કચેરી ખાતે સંયોજકો અને કાર્યકર્તાઓની એક બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકારના વન વિભાગ સાથે શિક્ષણ વિભાગની મુખ્ય…

Read More

વ્હાલી દીકરી યોજના બની તારણહાર, દીકરીની દરકાર, કરે છે ગુજરાત સરકાર

હિન્દ ન્યુઝ, ભાવનગર વ્હાલી દીકરી યોજના થકી લાભ મળતા નારી વંદન ઉત્સવ પ્રસંગે ભાવનગરનાં રહેવાસી ખુશ ખુશાલ થયાં હતા અને રાજ્ય સરકાર જે રીતે દીકરીની દરકાર કરે છે અને અનેક યોજનાઓ ખાસ કરીને દીકરી માટેની છે એ માટે સરકારનો આભાર માન્યો હતો. સમગ્ર રાજ્યમાં તા.૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી કરવામાં આવી હતી તે અંતર્ગત ભાવનગરના મોતીબાગ ખાતે આવેલાં અટલ બિહારી વાજપેયી ઓપનએર થિયેટર ખાતે તા. ૭ ઓગસ્ટનાં રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ગોહેલ શિવાંશી નામની દીકરીને વ્હાલી દીકરી…

Read More

બાગાયત ખાતાની “કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ” યોજનાનો લાભ લેવા આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવા બાબત

હિન્દ ન્યુઝ, ભાવનગર નાણાકીય વર્ષ: ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતી ખેડુતોને સહાય આપવાના કાર્યક્રમ હેઠળ “કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ” યોજના નવી બાબત તરીકે મંજુર થયેલ છે. આ કાર્યક્રમ હેઠળ વ્યક્તિગત ખેડૂતોને (ઓછામાં ઓછી ૨.૦૦ હે. અને મહત્તમ ૪.૦૦ હે.) તથા ખેતી લાયક જમીન ઘારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળીના સભાસદોને (ઓછામાં ઓછી ૨.૦૦ હે. અને મહત્તમ ૫૦.૦૦ હે.) બહુ વર્ષાયુ ફળઝાડ વાવેતર માટે સહાય આપવામાં આવશે તથા પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મીકંમ્પોસ્ટ યુનિટ, પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં ઓછા બે…

Read More

શિહોરની ભૂતા હોસ્પિટલ ખાતે મતદાતા નોંધણી કાર્યક્રમ યોજાયો

 હિન્દ ન્યુઝ, ભાવનગર સિહોરની ભૂતા કૉલેજ ખાતે આજ રોજ સિહોર મામલતદાર ઓફિસ અને એન.એસ.એસ. યુનિટના સંયુક્ત ઉપક્રમે કૉલેજ ખાતે મતદાતા નોંધણી કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં સિહોરના નાયબ મામલતદાર કોમલબેન ચૌહાણે વર્તમાન સમયમાં યુવા મતદાતાનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ મામલતદાર ઓફિસ સ્ટાફના હીનાબેન દ્વાર મતદાતા નોંધણી વિશે સમજાવ્યું હતું. કૉલેજના આચાર્ય યોગેન્દ્રસિહ ગોહિલ તથા સ્ટાફ ગણ અવસર એ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઑફિસર હરેશભાઈ ખામલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

અબડાસા-નલીયા તાલુકા પંચાયત કચેરી દ્વારા આજરોજ ગ્રામ પંચાયતોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું

હર ઘર તિરંગા કાર્યક્રમ-૨૦૨૨ હિન્દ ન્યુઝ, ભુજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજન અંતર્ગત ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થનારી છે. આ દરમિયાન વિવિધ જાહેરસ્થાનો, સરકારી સંસ્થાઓ, જેલ, સ્કૂલો, કોલેજો, આરોગ્ય કેન્દ્રો અને તમામ ઘરો પર તિરંગો ફરકાવવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં તિરંગાનું વિતરણ યોગ્ય રીતે થાય અને ગામ પંચાયત સુધીના કેન્દ્રોમાં નાગરિકો તિરંગાની ખરીદી કરી શકે એવું આયોજન કરવા કલેક્ટર પ્રવિણા ડી.કે .એ સૂચના આપી છે. જે અન્વયે હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ તાલુકા…

Read More

હિન્દ ન્યુઝ, રાજકોટ આજ રોજ તા. ૦૮-૦૮-૨૦૨૨ સોમવાર ના રોજ પવિત્ર શ્રાવણ માસમાં વધુમાં વધુ ઉપયોગમાં લેવાતા ફરાળી ખાદ્ય ચીજો અંગે રાજકોટ મહાનગરપાલિકા ના ફૂડ શાખા દ્વારા ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ, જે અંતર્ગત ગાયત્રી નગર મેઇન રોડ, જલારામ ચોક, ભક્તિનગર સર્કલ રાજકોટ ખાતે મંડપ રાખીને શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફરાળી પેટીશ નું વેચાણ કરતા વેપારીને ત્યાં તથા તેના ઉત્પાદન સ્થળ ગીતા નગર-૬, “ખોડિયાર કૃપા”, રાજકોટ ના સ્થળે તપાસ હાથ ધરેલ આ વખતે સ્યળ પર “EVERSTAR” MAIZE STARCH POWDER “FOR INDUSTRIAL USE ONLY” લેબલ છાપેલ મકાઇ-સ્ટાર્ચ નો ઉપયોગ ફરાળી પેટીશ બનાવવા માટે કરતા હોવાનું…

Read More

વડાપ્રધાનની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ૭મી ગવર્નિંગ કાઉન્સીંલની બેઠકમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સારા ન્યુઝ, ગાંધીનગર    શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે ત્રિસ્તરીય શહેરી વિકાસ રોડમેપ તૈયાર કર્યો છે  ગુજરાતમાં ડી.પી, ટી.પી અને સ્થાનિક વિસ્તાર વિકાસ આયોજન પારદર્શીતાથી ઘડીને કાર્યરત કરાય છે  ટાઉનપ્લાનીંગ સ્કીમ લોકોની સહમતિ અને જનભાગીદારીથી બનાવાય છે  વડાપ્રધાનએ આપેલી ફ્યુચરિસ્ટીક સિટીઝની કલ્પનાને સુસંગત આયોજનબદ્ધ વિકાસથી ગિફ્ટ સિટી દેશનું મુખ્ય નાણાંકીય-આર્થિક ગતિવિધિ કેન્દ્ર બન્યું  શહેરોમાં સ્લમ રિ-ડેવલપમેન્ટને પ્રાથમિકતા આપી ૧૬૬ માં પ૯ હજાર સ્લમ્સ આવાસોનું નિર્માણ કાર્ય પૂરજોશમાં-૭૮૦૦ યુનિટમાં કામ પૂર્ણ થઇ ગયાં  રાજ્યની કૃષિક્રાંતિના મૂળમાં વડાપ્રધાનએ આપેલા કૃષિમહોત્સવ-સોઇલ હેલ્થકાર્ડ-પશુઆરોગ્ય મેળા જેવા કિસાન હિત અભિગમ રહેલા છે…

Read More