રાજુલા પ્રાંત કચેરી ખાતે રાજુલા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તલાટી કમ મંત્રીના પડતર પ્રશ્નો અંગે તાત્કાલિક નિરાકરણ લાવવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાજુલા  રાજુલા પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ. જેમાં જણાવ્યું હતું કે, હાલમાં તલાટી કમ મંત્રીના રાજ્યવ્યાપી હડતાલ ચાલુ હોય ત્યારે ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ તારીખ ૨ ઓગસ્ટથી અચોકસ મુદતની હડતાલ ઉપર બેઠા છે. ત્યારે આજે ૨૦ દિવસ જેટલો સમય થવા આવ્યો છે. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા હડતાલનો કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેમાં ૨૦૦૪ થી ૨૦૦૫ ની ભરતીના તલાટી મંત્રીને સળંગ નોકરી ગણવા બાબત તથા ૧-૦૧- ૨૦૧૬ બાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતીય પગાર ધોરણ મંજુર કરવા બાબત સહિત તલાટી…

Read More

રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય કોંગ્રેસના રઘુભાઈ દેસાઈએ ભાજપ સરકાર ઉપર લગાવ્યા આક્ષેપો

હિંદ ન્યુઝ, રાધનપુર સરકાર રસીકરણ વધારે જે લોકોના પશુપાલક ના પશુ મૃત્યુ પામેલા છે તેમને વળતર આપે તેવી માંગ કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ ભાજપ સરકાર પર લગાવ્યા આક્ષેપો. ગૌ માતાના નામે મત લેનાર ભાજપના લોકો અત્યારે લમ્પિંગ વાયરસના કારણે રાધનપુર વિધાનસભા અને સમગ્ર ગુજરાતમાં વાયરસના કારણે ગૌમાતાઓ મોતને ભેટી રહી છે ત્યારે ગૌ માતાને ભૂલી જનાર ભાજપ સરકાર સામે રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ લગાવ્યા આક્ષેપો. ગૌ માતાના નામે મત લેનાર અત્યારે ગાયોને ભૂલી ગયા છે પશુપાલકોની હાલત કફોડી છે તેવા સમયે સરકાર રસીકરણ વધારે…

Read More

PSI.એચ.એલ.જોષીને વારાહી પોલીસ સ્ટેશનમાં મુકવા લોક માંગ ઉઠી

હિન્દ ન્યુઝ, રાધનપુર          પાટણ જિલ્લાના વારાહી ખાતે (પી.એસ.આઇ) એચ.એલ.જોશી ને વારાહી પોલિસ સ્ટેશન માં મૂકવા લોક માંગ ઉઠવા પામી છે.ત્યારે લોદરા ગામ સરપંચ સહિત સ્થાનિક લોકો દ્રારા બનાસકાંઠા જિલ્લાના PSI તરીકે ફરજ બજાવતા H.L.જોષીને પાટણ જિલ્લાના વારાહી પોલીસ સ્ટેશનમાં મૂકવા માટે રેન્જ IG J.R.મોથલીયા અને બનાસકાંઠા SP. અક્ષરાજ મકવાણા ને પત્ર લખી લેખિત માં માગણી કરી. આમ તો કેટલાક અધિકારીઓ ની છબી સ્વચ્છ, નીડર અને આરોપીઓ પ્રત્ય કડક વલણ અપનાવતા હોય તેવા પોલીસ કર્મચારીઓ ની માંગ દરેક જગ્યાએ જોવા મળતી હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ફરજ…

Read More

પંચાયત સંવર્ગના તલાટીઓની હડતાલ સમેટાઈ

હિન્દ યુઝ, ભાવનગર રાજ્યમાં પંચાયત સંવર્ગના તલાટીઓ દ્વારા તેમની માંગણીઓ સંદર્ભે હડતાલ ચાલી રહી હતી જે આજે તેઓએ પરત ખેચીને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે એમ પંચાયત તલાટી મંડળ એસોસિ એશના પ્રમુખ દ્વારા જાહેરાત કરાઈ છે. આજે ગાંધીનગર ખાતે પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને એસોસિએશન હોદ્દેદારો તથા પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં તેઓના પ્રશ્નો અને માંગણીઓ સવિસ્તૃત ફળદાયી ચર્ચા વિચારણા કરાઈ હતી. જેના પરિણામે મંડળ દ્વારા આ હડતાલ પરત ખેંચવાનો નિર્ણય કરાયો છે અને તેઓ આવતીકાલથી જ પોતાની ફરજ ઉપર હાજર થઈ જશે તેમ…

Read More

થરાદ રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર નો જીવ બચાવાયો

હિન્દ ન્યુઝ, થરાદ થરાદ રાષ્ટ્રીય કિસાન સંગઠનના મહામંત્રી કાંતિભાઈ માળી દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર નો જીવ બચાવાયો આજરોજ રાષ્ટ્રીય પક્ષી મોરને ઘાયલ હાલતમાં જોતા થરાદ તાલુકાના તાલુકા રાષ્ટ્રીય કિસાન સંગઠનના મહામંત્રી કાંતિભાઈ માળી કે જે ખૂબ જ પક્ષી પ્રેમી છે. તેમના દ્વારા ઘાયલ પક્ષી મોરની તાત્કાલિક સારવાર કરાઈ. રાષ્ટ્રીય પક્ષી મોરને તાત્કાલિક આગળ સારવાર મળી રહે તે માટે ફોરેસ્ટ ખાતામાં સોંપવામાં આવેલ. આમ રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવી અનોખા પક્ષી પ્રેમનો ઉદાહરણ રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Read More