જામનગર જિલ્લા ના દડિયા ગામ ખાતે આજરોજ દડીયા ગ્રામ પંચાયત ભવન તેમજ તલાટી કમ મંત્રી નિવાસ નું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા ના દડિયા ગામ ખાતે આજરોજ દડીયા ગ્રામ પંચાયત ભવન તેમજ તલાટી કમ મંત્રી નિવાસ નું લોકાર્પણ કરવામાં આવ્યું ૧૪ લાખ ના ખર્ચે નવનિર્મિત પંચાયત ભવન નું લોકાર્પણ રાજ્ય ના કેબિનેટ કૃષિમંત્રી રાઘવજી ભાઈ પટેલ તેમજ રાજ્ય કક્ષા ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ના મંત્રી બ્રિજેશ મેરજા ના વરદ હસ્તે કરવામાં આવ્યું ત્યારે નવનિર્મિત અદ્યતન પંચાયત ભવન નિર્માણ કરવા બદલ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ લખિયર ઉપસરપંચ જમનભાઈ આહીર, ગ્રામ પંચાયતના સભ્ય કમલેશભાઈ હરવરાતેમજ પંચાયત ના તમામ સભ્યો ને અભિનંદન પાઠવ્યા હતા આ તકે…

Read More

ગુજરાત મા દશામાં ના ભક્તોનું આસ્થા નું કેન્દ્ર એટલે મીનાવાળા ગામ

હિન્દ ન્યુઝ,          ગુજરાત મા દશામાં ના ભક્તોનું આસ્થા નું કેન્દ્ર વિગતે વાત કરીએ તો શ્રાવણ મહિનાના પહેલા દિવસે દશામાના વ્રતનો પ્રારંભ થાય છે ત્યારે ભક્તો દ્વારા માતાજીની આરાધના અને દર્શનનો લાભ લેવા માટે લોકો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આ મીનાવાળા ગામે આવે છે માતાજીના પરચા ની વાત કરીએ તો મંદિરના સેવક શારદાબેન ને આજથી અંદાજિત થી 25 વર્ષ પહેલા પોતાની ભેંસો ચરાવવા માટે ગામના તળાવ પાસે ગયા હતા ત્યારે આ જ દશામાના વ્રતના સમયે ઊંડા તળાવમાં ભેંસો ખૂટી ગઈ હતી તેવામાં માતાજી સ્વયંભુ આવીને…

Read More

ઈ – એફ આર આર ગુજરાત રાજ્ય ની અનોખી પહેલ અંતર્ગત લોકો ને માહિતી આપતો સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જીલ્લાની રાધનપુર અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે ઈ – એફ આઇ આર ગુજરાત રાજ્ય ની અનોખી પહેલ અંતર્ગત લોકો ને માહિતી આપતો સેમિનાર યોજાયો પાટણ જિલ્લા પોલીસ વડા વિજય કુમાર પટેલની ઉપસ્થિતિમાં સાથે રાધનપુર ડી.વાય.એસ.પી હરદેવસિંહ વાઘેલા, અને રાધનપુર પી.આઈ.જી.આર.રબારી, રાધનપુર કોલેજના ટ્રસ્ટી રાયચંદભાઇ ઠક્કર, પ્રિન્સિપાલ સી.એમ.ઠક્કર ની ઉપસ્થિતિ માં રાધનપુર કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમનુ સંચાલન પ્રોફેસર સુરેશભાઈ ઓઝા એ કરેલ આ ઇ- એફ આઈ આર ગુજરાત રાજ્ય ની અનોખી પહેલ અંતર્ગત કાર્યક્રમ યોજાયો જેમાં વાહન ચોરી અને મોબાઈલ ચોરી ની એફ આઈ આર માટે…

Read More

પાટણમાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું રિજીયોનલ સાયન્સ સેન્ટર

હિન્દ ન્યૂઝ, રાધનપુર પાટણમાં આજકાલ કોઈને પુછીએ કે રજાના દિવસે ક્યા જવું છે તો સૌ પ્રથમ એક જ જવાબ મળે કે, રિજીયોનલ સાયન્સ સેન્ટર જવું છે. પાટણનું આ રિજીયોનલ સાયન્સ સેન્ટર આજકાલ માત્ર પાટણના લોકો માટે જ નહિ પરંતુ પાટણની મુલાકાતે આવતા બહારના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. ગુજરાતના સ્થાપના દિવસે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન થયા બાદ 1 મે 2022 થી 31 મી જુલાઈ 2022 સુધીમાં કુલ 1 લાખ 55 હજાર પ્રવાસીઓ આ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ ચુક્યા છે જે ખરેખર આ સેન્ટરની…

Read More

જસદણમાં પ્રતિબંધિત સીરપની બોટલ નો જથ્થો ઝડપાયો

હિન્દ ન્યુઝ, જસદણ જસદણના વિછીયા રોડ ઉપર રહેણાક મકાનમાંથી પ્રતિબંધિત સીરપ નો જથ્થો ઝડપાયો સીરપ નો જથ્થો કોઈ પણ બીલ કે લાઇસન્સ વગર તેમજ ડોક્ટરની પ્રિસ્ક્રીપ્શન વગર નશાના હેતુથી વેચાણ કરવામાં આવતું હતું. રાજકોટ SOG પોલીસે રહેણાક મકાનમાં રેડ પાડતા 119 સીરપ ની બોટલો મળી આવી હતી. રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે મકાન માલિક હિંમતભાઈ ઘુઘાભાઈ માંડાણીની અટકાયત કરી સીરપ, મોબાઈલ સહિત કુલ રૂ,17010 નો મુદામલ કબ્જે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Read More

જસદણમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ શાક માર્કેટિંગ ની અંદર આવેલ શિવમ કોમ્પલેક્ષમા દુકાનોનાં તાળા ના તોડી 8 જેટલી દુકાનોમાં ચોરી થઈ દુકાનો માંથી રોકડ રકમ સહિત માલ મતાની ચોરી થતા દુકાન માલિકના જણાવ્યા પ્રમાણે શ્રી કટલેરીની દુકાનમાથી ત્રણ હજાર જેવી રોકડ તેમજ બીજી સાડીની બે દુકાનમાંથી રોકડ રકમ અને કીમતી સાડી ઓની ચોરીથઇ હોવાનુ જણાવેલ વહેલી સવારે દુકાનોના માલિક દુકાને આવતા દુકાનના તાળા તૂટેલા હોય દુકાન માલિકોએ જસદણ પોલીસને જાણ કરતા સ્થળ પર પોલીસ પહોંચી બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Read More

ગારીયાધાર તાલુકાના સુરનગર ખાતે ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવથી થતાં ફાયદા અંગે માહિતગાર કરાયાં

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરનાં ગારીયાધાર તાલુકાના સુરનગર ખાતે ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવથી થતાં ફાયદા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી ખૂબ જ ઓછા સમયમાં વધુ વિસ્તારમાં દવા/ખાતરનો છંટકાવ કરી શકાય છે અને ખેડૂતો માટે ખેતરમાં દવા છંટકાવ કરવામાં સમયનો બચાવ થશે. આ ઉપરાંત ખેતી માટે કરવામાં આવતા માનવશ્રમમાં ઘટાડો થતાં ઓછા સમયમાં વધુ કાર્ય કરી શકાશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે. ત્યારે ખર્ચ ઘટે અને ઉત્પાદકતા વધે એવા પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ…

Read More

સર માનસિંહજી હોસ્પિટલ, પાલીતાણામાં નિ:શૂલ્ક નિદાન કેમ્પનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર સર માનસિંહજી હોસ્પિટલ, પાલીતાણા અને એચ.સી.જી. હોસ્પિટલ, ભાવનગર દ્વારા શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢી અને વર્ધમાન પરિવારના સહયોગથી પાલીતાણા તથા આજુબાજુની જનતાની આરોગ્ય સુખાકારી માટે આજરોજ સર માનસિંહજી હોસ્પિટલ, પાલિતાણા ખાતે એક નિ:શૂલ્ક નિદાન કેમ્પનું આયોજન સવારે ૯-૦૦ કલાક થી બપોરે ૨.૦૦ કલાક દરમિયાન કરવામાં આવ્યું હતું. આ નિ:શૂલ્ક નિદાન કેમ્પનો પાલીતાણા અને તેની આસપાસના ગામના લોકોએ લીધો હતો અને આશરે ૧,૦૦૦ થી વધુ લોકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો હતો. જરૂરિયાતમંદ દર્દીઓને માર્ગદર્શન તથા નિ:શૂલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હ્યદયરોગ, મગજ તથા ચેતાતંતુ,…

Read More

પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયાએ આરોગ્ય કેમ્પની મુલાકાત લઇને લોકોના આરોગ્યની પૃચ્છા કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયાએ આરોગ્ય કેમ્પની મુલાકાત લઇને લોકોના આરોગ્યની પૃચ્છા કરી હતી. ધારાસભ્યએ હોસ્પિટલમાં કાર્યરત ઓ.પી.ડી.ની મુલાકાત લઇને ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ લોકોને કોઇ અગવડ ન પડે તે સહિતની વ્યવસ્થાઓની ખાતરી કરી હતી. તેમણે લોકોને રાજ્ય સરકાર દ્વારા ઘર આંગણે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે તો તેનો લાભ લેવો જોઇએ તેઓ અનુરોધ સારવાર લેવાં આવેલ લોકોને કર્યો હતો. ધારાસભ્યએ આ સિવાય પણ વધારાની કોઇ આવશ્યકતા કે જરૂરીયાત જણાય તો હોસ્પિટલનો કે તેમનો સંપર્ક સાધવાં માટેની હૈયાધારણ આપી હતી. બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી

Read More

નાગરિકો e-FIR થકી વાહન અને મોબાઇલ ચોરીની ફરિયાદ ઘરે બેઠા નોંઘાવી શકશે : શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજયમાં શરૂ કરવામાં આવેલા e-FIR અંગેની જાગૃત્તિ આપવાનો કાર્યક્રમ જિલ્લા પોલીસ તંત્ર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં અટલ ઓડિટોરિયમ ખાતે e-FIR અંગે જાણકારી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંબોઘન કરતાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી જણાવ્યું હતું કે, આપની સાથે કોઇ ઘટના બને કે આપની કોઇ વસ્તુની ચોરી થાય અથવા વાહનની ચોરી થાય તે સમયે આપ પોલીસ મથક જઇ એફ.આઇ.આર. નોંઘાવો છો. એફ.આઇ.આર.નો પુરો અર્થ ફર્સ્ટ ઇન્ફોરમેશન રીપોર્ટ થાય છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા e-FIR ની સુવિઘા શરૂ કરવામાં આવી છે. જે થકી આપ આપના વાહન…

Read More