નાયબ કાર્યપાલક ઈજનેર વડોદરા દ્વારા જારી કરાયેલો પત્ર સોશિયલ મિડીયા મા વાયરલ થતાં લોકો માં ફરી થી ઉચાટ તા.17/2/2021 થી 17/3/2021 સુધી સંપુર્ણ વાહન વ્યવહાર બંધ નો ઉલ્લેખ હિન્દ ન્યૂઝ, નર્મદા નર્મદા નદી ઉપર આવેલા પોઈચા બ્રિજ વડોદરા અને નર્મદા જીલ્લા ને જોડતો એક મહત્વ પુર્ણ માર્ગ છે. નર્મદા જીલ્લા ની પ્રજા નો વડોદરા શાથે નો ધંધાકીય અને સામાજીક સંબંધો જોડાયેલાં છે. નાના મોટા વેપારીઓ અને નોકરીયાતો માટે આ બ્રીજ જીવાદોરી સમાન છે. આ બ્રીજ બન્યા બાદ વારંવાર પોતાના નબળા બાંધકામ ને કારણે ખોડંગાતો રહ્યો છે. અગાઉ પણ 2014 મા…
Read MoreMonth: February 2021
હિંમતનગર તાલુકા ખાતે ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, હિંમતનગર સાબરકાંઠા જીલ્લા નાં હિંમતનગર તાલુકા ખાતે આજ તા. 14/02/2021ને રવિવારના રોજ ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું. આ ફ્રી નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહેલ ડૉ. એમ.એમ.સુરતી, ડૉ.મોહસીન મેમન, ડૉ. સદ્દામ મેમન તથા ડૉ. રૈયાન મેમન અને બીજા અન્ય ડોક્ટરો પણ હાજર રહ્યા હતા. સાથે આ ફ્રી ચેકઅપમાં 11 ડોક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આવું સરસ આયોજન 6 મહિનામાં બે વખત કરવામાં આવે તો પછાતવર્ગના માણસો માટે ખુબ જ લાભદાય નીવડે. સમાજ દ્વારા કરવામાં આવેલ આયોજન ખુબ જ સારુ અને સફળ રહ્યું. આ ફ્રી મેડિકલ ચેકઅપ આયોજનમાં નિદાન ફ્રી…
Read Moreશ્રી નકલંક ધામ તોરણીયા મંદિરે મહાબીજના દિવસે રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, જૂનાગઢ પ.પૂ.સંત શ્રી સેવાદાસ બાપા આશ્રમ નકલંક ધામ ખાતે મહાબીજમહોત્સવ-૨૧ ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ભક્તોએ રામદેવપીરના દર્શન કર્યા હતા તેમજ પ.પૂ.શ્રી.ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રબાપુના ભક્તોએ આશીર્વાદ લીધા હતા. રાત્રી આરતીનો લાભ લીધો હતો. રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના ખ્યાત નામ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. રામદાસ ગોંડલીયા, લક્ષ્મણ બારોટ, બિરજુ બારોટ, કિર્તીદાન ગઢવીએ ભજનોની રમઝમાટ બોલાવી હતી. રાજેન્દ્રબાપુ અન્ય સાધુ-સંતો-મહંતો, મહેમાનો, ભક્તો, સેવકો તેમજ આજુબાજુ ના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારો દ્વારા રામદેવપીર, સતદેવીદાસ, અમરદેવીદાસના ભજનો ગાઈને શ્રોતાઓને મોજ કરવી…
Read Moreગુજરાત સરકાર ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ડી.ડી. ભારતીના સુરીલો સંવાંદના એંકર જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવા અને તેમની ટીમનું સન્માન કરવામાં આવશે
હિન્દ ન્યૂઝ ડી.ડી.ભારતીનો સુરીલો સંવાંદ વિશેષ કાર્યક્રમ અંતર્ગત કલા, સંસ્કૃતિ, સંગીત અને સાહિત્યના વિશિષ્ટ કલાકારોની સુપ્રસિદ્ધ જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવા દ્વારા ખાસ મુલાકાત કરે છે. આગામી સમયમાં ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય સંસ્થા દેવભૂમિ દ્વારકા જીલ્લાની ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠની મુલાકાત લેવાંના હોય ડી.ડી. ભારતીનો સુરીલો સંવાંદની પુરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા, અધ્યક્ષ કમલેશભાઈ આર.બથીયા તથા અધિકારી પરશોતમભાઈ કછેટીયા ના વરદ હસ્તે વિજયભાઈ જોટવાને ભગવાન દ્વારકાધીશ નું સ્મુર્તી, સન્માન પત્ર સહ શાલ ઓઢાડી વિશિષ્ટ સન્માન કરવામાં આવશે તથા ડી.ડી. ભારતીનો સુરીલો સંવાંદની પુરી ટીમને સન્માન પત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે.…
Read Moreધારાસભ્યની રાહબરી હેઠળ નગરપાલિકાના કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીનો કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન, દરેક જ્ઞાતિ ને ટિકિટો નું પ્રાધાન્ય
હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી જંગમાં યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની રાહબરી હેઠળ સંકલન સમિતિ ના જવાબદાર અગ્રણીઓ દ્વારા છેલ્લા 15 દિવસથી સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો ની પસંદગી બાબતે કમર કસી હતી અને આજ રોજ ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોની પસંદગીના કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થયેલ છે. આ વખતની ચૂંટણીમાં પાર્ટીના હિતને ધ્યાનમાં રાખી તટસ્થા પૂર્વક સર્વે જ્ઞાતિને ટિકિટો ફાળવી ઉમદા ઉદાહરણ પૂરું પડેલ છે. ઉમેદવારોની પસંદગી બાબતે પ્રદેશ અગ્રણીઓ નુશરતભાઈ પંજા, જયકારભાઈ ચોટાઈ, વિક્રમભાઈ તન્ના, શહેર પ્રમુખ દિનેશભાઇ રાયઠઠા, બકુલ પટેલ, અશોકભાઈ ગદા, દેવેન્દ્રભાઈ…
Read Moreગીર સોમનાથ વેરાવળ માં આજે અપક્ષ ઉમેદવારો એ ફ્રોમ ભર્યા રવિભાઈ ગોહિલ અને ઉદય ભાઈ શાહ મેદાન માં અન્ય સમાજ ના ઉમેદવારો પણ જોડાયા
હિન્દ ન્યૂઝ, વેરાવળ ગીર સોમનાથ જીલ્લા માં આજરોજ ભારતીય જનતા પાર્ટીના સાસન થી પ્રજા માટે તત્પર રહેતા ખારવા સમાજ ના રવિભાઈ ગોહિલ અને ઉદય ભાઈ શાહ ના કામગીરી પ્રયત્ન સીલ કાર્ય આજે પણ પ્રજા મુખેથી લોક ચાહના છે. જેમાં આજે ઉમેદવાર તરીકે રવિભાઈ ગોહિલ અને ઉદય ભાઈ શાહ મેદાન માં આવ્યા છે. જેમાં અન્ય સમાજ પણ તેમનો સાથે જોડાયેલા અને ઉમેદવારો એ ફ્રોમ ભર્યા છે ત્યારે પ્રજા મુખેથી નવા ઉમંગ હોવાના વર્તુળો સામે આવ્યા. સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા
Read Moreવેરાવળ મા જાલેશ્વર મહાબીજ ની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરાઇ
હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા જાલેશ્વર મંદિર ખાતે રામદેવજી મહારાજ ના મંદિરે રાત્રી ના બીજ ના પાવન દિવસે મહાઆરતી, સોમનાથ ધુંન દ્વારા રામદેવજી મહારાજ ના ભજન, મહાપ્રશાદ સહીતના કાયઁક્રમ રખાયા હતા. સાથે ખારવા સમાજ માટે આ પાવન પર્વ છે ને આ પર્વ ખારવા સમાજ ધામ ધૂન થી વર્ષો ની પરંપરાગત ઉજવવામાં આવે છે. જીતુભાઈ કુહાડા અને અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા રામદેવપીર બાપા ની ઉજવણી ખૂબ ધામધૂમ થી ઊજવે છે. આ કાર્યક્રમ મા જીતુભાઈ કુહાડા, કિશોરભાઈ કુહાડા, બોટ એસોસિએશન ના પ્રમુખ ગોપાલભાઈ…
Read Moreભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા સ્વ: શ્રીમતી ભાવનાબેન ચીખલીયાની ૬૬મી જન્મજયંતિ નિમિતે આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિ
હિન્દ ન્યૂઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લામાં આવેલ ભાવનાબેન ચીખલીયા હોસ્પિટલ ખાતે ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા સ્વ.શ્રીમતી ભાવનાબેનની ૬૬ મી જન્મજયંતિ નિમિતે ડો.ડી.પી.ચીખલીયાની યાદીમાં જણાવેલ છે, કે તા.૧૪-૨-૨૧ થી તા૧૪-૩-૨૧ સુધી ડો.ડી.પી.ચીખલીયા દ્વારા એક મહિના માટે તદ્દન નિ:શુલ્ક OPD (ફ્રિ કન્સલ્ટિંગ) નિદાન કરી આપવામાં આવશે. શ્રીમતી ભાવનાબેન ની જન્મજયંતિ નિમિતે હવેથી સાંજે-૬ થી ૮ વાગ્યા સુધી દરરોજ નિ:શુલ્ક નિદાન કરવામાં આવશે. આ સેવાકીય પ્રવૃત્તિ એક વર્ષ સુધી નિ:શુલ્ક કરી આપવામાં આવશે. સ્થળ:- ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન C/0 ત્રિમુર્તી હોસ્પિટલ, ભાવનાબેન ચીખલીયા માર્ગ, બસ સ્ટેન્ડ પાસે-જૂનાગઢ રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર
Read Moreજિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧
હિન્દ ન્યૂઝ, રાજપીપલા, આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના આજે છઠ્ઠા દિવસે તા.૧૩ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને શનિવારના રોજ નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો માટે આજે કુલ-૫૬ ઉમેદવારી નોંધાઇ છે. ગઇકાલ તા.૧૨ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધી નોંધાયેલી ૬૪ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ-૧૨૦ ઉમેદવારી નોંધાવા પામી છે. તેવી જ રીતે, નર્મદા જિલ્લામાં સમાવિષ્ઠ નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતની ૯૦ બેઠકો માટે આજે ૨૧૯ ઉમેદવારી નોંધાઇ છે. ગઇકાલ તા.૧૨ મી ફેબ્રુઆરી સુધીમાં ઉક્ત તાલુકા…
Read Moreડભોઇ ભાજપના ૩૨ વર્ષ જૂના કાર્યકર્તાના દીકરાએ ભાજપા સાથે છેડો ફાડી સીમળીયા જિલ્લા પંચાયતમાં અપક્ષ દાવેદારી
હિન્દ ન્યૂઝ, ડભોઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઇ છે, ત્યારે ભાજપના અસંતુષ્ટો પોત પોતાનો દાવ લગાવી ઉમેદવારી નોંધાવવા તત્પર થઈ ગયા છે. ત્યારે ડભોઇ દર્ભાવતિ નગરીના ભૂતપૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ભાઈ પટેલના સુપુત્રએ સીમળીયા જીલ્લા પંચાયત માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. એ ભાજપ માટે ખૂબ જ પડકારરૂપ છે. 32 વર્ષનો કાર્યકાળ પસાર કર્યા બાદ પણ પક્ષે તેમના દીકરાને ટિકિટ આપી નથી. જેથી તેઓ નારાજગી વ્યક્ત કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. બાલકૃષ્ણ ભાઈ પોતાના નિવેદનમાં કહે છે કે ડભોઇ એ દર્ભાવતિ નગરી બની નથી અને હું જ્યારે ધારાસભ્ય પદ ઉપર હતો ત્યારે…
Read More