મંત્રી જવાહરભાઇ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરાશે ઇણાજ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં આયોજન માટે બેઠક યોજાઇ હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ તા. -૧૩, ૭૨માં પ્રજાસત્તાક પર્વ ૨૬મી જાન્યુઆરીની ગીર-સોમનાથ જિલ્લાની જિલ્લાકક્ષાની ઉજવણી ઇણાજ, જિલ્લા સેવા સદન ખાતેના મેદાનમાં કરવામાં આવશે. પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનનું પઠન કરવામાં આવશે. આ પ્રસંગે જુદા જુદા વિભાગો દ્વારા ટેબલો પ્રદર્શીત કરવામાં આવશે તેમજ આરોગ્ય શાખાના તબીબો, કર્મચારીઓ, પોલીસ જવાન અને નગરપાલીકાના કર્મચારીઓ કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં…
Read MoreMonth: January 2021
શ્રી સંજયભાઈ એન ત્રિવેદી ને વિશેષ યુવા પ્રતિભા અને શ્રેષ્ઠ સી.આર.સી.કો-ઓર્ડીનેટર નું સન્માન કરાયું
હિન્દ ન્યૂઝ, થરાદ સ્વામી વિવેકાનંદ જન્મ દિન અને રાષ્ટ્રીય યુવા દિવસે રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર અને સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ બોર્ડ દ્વારા યુવા પરિસંવાદમાં થરાદ (મૂળ વતન ભોરલ) ના શિક્ષક સંજયભાઇ એન ત્રિવેદી નું સન્માન બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ અને ડેપ્યુટી કલેક્ટર વી.સી.બોડાણા તેમજ મહાનુભાવોના હસ્તે કરાયું. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળી ના ડિરેક્ટર તેમજ ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંતના કો.સેક્રેટરી સંજયભાઈ ત્રીવેદીના સન્માન સમારંભમાં થરાદ તાલુકા પ્રમુખ દાનાભાઇ માળી, સંઘના…
Read Moreજેતપુર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા બાબતે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી લાલઘૂમ, જાહેરનામાનો ભંગ કરવા બદલ ભાજપના કાર્યકરો વિરુદ્ધ ગુનો નોંધવા માંગ
હિન્દ ન્યૂઝ, જેતપુર જેતપુર શહેરમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢવામાં આવેલ હતી તેમજ બસ સ્ટેન્ડ સામે આવેલ જીમખાના ગ્રાઉન્ડમાં સ્વામી વિવેકાનંદની તસ્વીરને પુષ્પહાર અર્પણ કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજય કક્ષાનાં કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાના ભાઈ તેમજ રાજકોટ નાગરિક બેંકના ડિરેક્ટર લલિતભાઈ રાદડિયા, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ જોગી, વિપુલભાઈ સંચાણીયા સહીત ભાજપના કાર્યકર્તાઓએ સરાજાહેર…
Read Moreઆજ રોજ ઢસા ગામ ખાતે કેમ્પ યોજાયો
હિન્દ ન્યૂઝ, ઢસા ભારત સરકાર ના નેશનલ આયુષ મિશન અનુદાનિત અને નિયામક આયુષ ની કચેરી પ્રેરિત તથા જિલ્લા આયુર્વેદ અધિકારી બોટાદ ના માર્ગદર્શન અન્વયે આયુષ ગ્રામ – ઢસા ગામ પ્રોજેક્ટ અન્વયે ઢસા ગામ ખાતે આજ રોજ તા:-૧૩/૧/૨૦૨૧, ના રોજ આયુર્વેદ/ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ અને ઉકાળા વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. નિદાન સારવાર કૅમ્પ નો કુલ 112 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો. ઉકાળા વિતરણ નો લાભ કુલ 523 જેટલા લાભાર્થીઓએ લીધો. કેમ્પ મા સોશિયલ ડિસ્ટન્સ નું…
Read Moreકાલાવડ ખાતે 200 મો વિનામૂલ્યે નેત્રનિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ
હિન્દ ન્યૂઝ, કાલાવડ કાલાવડ ખાતે ‘ખોડીયાર યુવક ચેરીટેબલ ટ્રસ્ટ ‘(કાલાવડ) દ્વારા કરવામાં આવતી સામાજિક આરોગ્યની સેવાઓ માં દર મહિને વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાતા હતા. જે કોરોના ની મહામારીના પગલે છેલ્લા એક વર્ષથી બંધ કરવામાં આવેલ હતા. હવે ફરી ‘ખોડિયાર યુવક ચેરીટેબલ ટ્રસ્ટ’ (કાલાવડ) દ્વારા તારીખ 17-01-2021 ને રવિવારના રોજ સવારના ૮ થી ૧૧ સુધી 200મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ ખોડિયાર હોલ ખાતે યોજાશે. જેમાં શિવાનંદ મિશન વીરનગરની…
Read Moreલવાણા ગામે જન્મ દિવસ નિમિત્તે ગરમ ધાબળા નું વિતરણ
હિન્દ ન્યૂઝ, દિયોદર વિચરતી વિમુક્ત જાતિ ના ભારત સરકાર ના મેમ્બર મિતલ પટેલ નો આજે જન્મ દિવસ હોવાથી આજે બનાસકાંઠા જિલ્લા ના સંયોજક નારણ રાવળ દ્વારા એક જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં લવાણા ગામે જરૂરિયાત મંદો ને ગરમ ધાબળા નું વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો હતો. જેમાં લવાણા ગ્રામ પંચાયત ના સરપંચ રમાભાઇ પઢીયાર, એડવોકેટ નવલસિંહ વાઘેલા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જન્મ દિવસ ની ઉજવણી કરી હતી. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર
Read Moreધારી જાબગીર ગૌશાળા માટે દાન સ્વીકારાશે
હિન્દ ન્યૂઝ, ધારી મકરસંક્રાંતિના પવિત્ર પર્વ પર ગૌસેવા માટે દાન એ શાસ્ત્રોક્ત રીતે સર્વોત્તમ છે. પ્રત્યેકવર્ષ જેમ આ વર્ષે પણ શ્રી પુરુષોત્તમ લાલજી ગૌલોક સેવાધામ ટ્રસ્ટ ( જાબગીર ) બાબુભાઈ ઢોલા દ્વારા સંચાલિત ગૌશાળા માટે ઘાસચારો અને દાન સ્વીકારવામાં આવશે. સમય : સવારે ૮ઃ૦૦ થી બપોરે ૧ઃ૦૦ તારીખ : ૧૪/૦૧ /૨૦૨૧ મકરસંક્રાંતિ સ્થળ : યોગીજીચોક – ધારી રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read Moreગીર સોમનાથ જિલ્લાના જનનાયક જે.ડી.સોલંકીનો સન્માન સમારોહ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના સામાજિક રાજકીય અગ્રણી પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ શ્રીમાન જે.ડી.સોલંકીનો સર્વ સમાજજોગ સંદેશ ગીર સોમનાથ જિલ્લાના સર્વ સમાજના કર્મચારી દ્વારા સન્માન એક વિચાર એક ભારત ગીર સોમનાથ જિલ્લા યુનિટ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ ના પ્રતિનિધિઓ દ્વારા સન્માન ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કર્મધર ગુજરાત ના સામાજિક રાજકીય અગ્રણી પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ શ્રીમાન જે.ડી.સોલંકી ની જિલ્લાના સર્વ સમાજના આગેવાનો, સંસ્થાઓ,…
Read Moreધારી દર મહિના ના પહેલા બુધવારે વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ નું આયોજન
હિન્દ ન્યૂઝ, ધારી ધારી બજરંગ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ માં ઓપરેશન કરવા જતાં દર્દીઓને માર્કેટિંગ યાર્ડ ધારી ખાતે નાસ્તો કરાવી રાજકોટ રણછોડદાસ બાપુ હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવેલ. તારીખ 3/2/21 ને બુધવાર ના રોજ વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. તો ઓપરેશન ના લાયક વ્યક્તિઓએ માર્કેટિંગ યાર્ડ ધારી ખાતે હાજર રહેવું. આ કાર્યક્રમ દર મહિના ના પહેલા બુધવારે વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. આ કાર્યમાં ડૉક્ટર વાઘેલા, બજરંગ ગ્રુપ ના પરેશ પટ્ટણી, દુર્ગેશ ઢોલરિયા, મયુર જોશી, ધર્મેન્દ્ર લહેરૂ, રમેશ ભાઈ મકવાણા, જયુ ભાઈ…
Read Moreવાવ તાલુકા ખાતે શ્રી રામ મંદિર નિર્માણ માટે નિધી સમર્પણ સમિતિ દ્વારા વાવ માં કાર્યાલય શરૂ કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, વાવ આજે વાવ ખાતે શ્રી રામ મંદિર નિર્માણ માટે નિધી સમર્પણ સમિતિ દ્વારા વાવ તાલુકાના કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રમલખનબાપુ ના વરદ હસ્તે કાર્યાલય ને ખુલ્લું મૂકવામાં આવ્યું અને તેઓ દ્વારા ધર્મ પ્રેમી જનતા ને આહવાન કરવામાં આવ્યું હતુ કે આપણે 492 વરસની લાંબી લડત આપી અને કાયદાકીય રીતે રામ જન્મ ભૂમિ આપણને મળી તો આ જમીન ઉપર ભવ્ય મંદિર નિર્માણ થાય તે માટે આપણે કમાયેલ ધન માંથી ફુલ નઈ તો ફૂલ ની પાખડી આપી સમર્પણ કરે તેવી આહવાન કર્યુ હતુ. જે પ્રસંગે બ.કો. ભાજપ પ્રમખ…
Read More