ધારી જાબગીર ગૌશાળા માટે દાન સ્વીકારાશે

હિન્દ ન્યૂઝ, ધારી

મકરસંક્રાંતિના પવિત્ર પર્વ પર ગૌસેવા માટે દાન એ શાસ્ત્રોક્ત રીતે સર્વોત્તમ છે.

                પ્રત્યેકવર્ષ જેમ આ વર્ષે પણ શ્રી પુરુષોત્તમ લાલજી ગૌલોક સેવાધામ ટ્રસ્ટ ( જાબગીર ) બાબુભાઈ ઢોલા દ્વારા સંચાલિત ગૌશાળા માટે ઘાસચારો અને દાન સ્વીકારવામાં આવશે.

સમય :    સવારે ૮ઃ૦૦ થી બપોરે ૧ઃ૦૦
તારીખ   :    ૧૪/૦૧ /૨૦૨૧ મકરસંક્રાંતિ
સ્થળ         :    યોગીજીચોક – ધારી

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment